રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 25, 2024 11:19 એ એમ (AM)

views 64

હેમંત સોરેન સરકાર રાજ્યમાં યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે. – કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે હેમંત સોરેન સરકાર રાજ્યમાં યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે. ગઈકાલે બોકારો ખાતે પરિવર્તન રેલીને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ ખાલી પડેલી બે લાખ 75 હજાર જગ્યાઓ પહેલી જ કેબ...

સપ્ટેમ્બર 25, 2024 11:07 એ એમ (AM)

views 11

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. પાંચ દિવસીય ટ્રેડ શો આ મહિનાની 29 તારીખે સમાપ્ત થશે. આ કાર્યક્રમમાં વિયેતનામને ભાગીદાર દેશ તરીકે હાઈલાઈટ કરવાની સાથે ઉત્તર પ્રદેશના વેપાર અને સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવશે. ઉલ્લેખનીય છ...

સપ્ટેમ્બર 25, 2024 10:57 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે. આ રેલી દ્વારા ભાજપ સોનીપત, રોહતક અને પાણીપતમાં આવતા 22 વિધાનસભા ક્ષેત્રોના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. આજની રેલીને ધ્યાનમાં રાખીને વિસ્તા...

સપ્ટેમ્બર 24, 2024 7:49 પી એમ(PM)

views 16

અસરકારક ઓડિટ કાર્યો માટે ટેકનોલોજીનો વિકાસ જરૂરી :રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે અસરકારક ઓડિટ કાર્યો માટે ટેકનોલોજીનો વિકાસ જરૂરી છે. આજે નવી દિલ્હીમાં એશિયન એસોસિયેશન ઑફ સુપ્રીમ એકાઉન્ટ્સ ઇન્સ્ટિટ્યુશન્સની 16મી એસેમ્બલીનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે,ટેક્નોલોજી આધારિત વિશ્વમાં, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુને વધુ...

સપ્ટેમ્બર 24, 2024 6:48 પી એમ(PM)

views 6

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ 10મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ભારત પ્રદેશ સમેલનમાં સંબોધન કર્યું

લોકસભાના અધ્યક્ષ  ઓમ બિરલાએ ટકાઉ અને સર્વસમાવેશક વિકાસનો લાભ છેવાડાની વ્યક્તિ સુધી પહોંચે શકે તે માટે કાયદાકીય સંસ્થાઓને વધુ સક્રિય બનાવવા પર ભાર મૂક્યો છે.10મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન (CPA) ભારત પ્રદેશ સમેલનમાં વિધાનસભાઓનું ડિજિટાઈઝેશન, ધારાસભ્યોની ક્ષમતા નિર્માણ અને ટકાઉ અને સર્વસમાવેશક વ...

સપ્ટેમ્બર 24, 2024 6:44 પી એમ(PM)

views 12

AIIMS એ રોબોટિક સર્જરી માટે નવું તાલીમ કેન્દ્ર સ્થાપવા માટે ઈન્ટ્યુટીવ, એક ટેકનોલોજી કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારતીય આયૂરવિજ્ઞાન સંસ્થા-એઈમ્સ, નવી દિલ્હીએ આજે રોબોટિક સર્જરી માટે નવું તાલીમ કેન્દ્ર સ્થાપવા માટે ઈન્ટ્યુટીવ, એક ટેકનોલોજી કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.. AIIMSનું 'દાવિન્સી રોબોટિક-સર્જરી તાલીમ કેન્દ્ર તબીબો સર્જનો અને અન્ય ટીમોને યુરોલોજી, ગાયનેકોલોજી, જનરલસર્જરી અને અન્ય વિશેષતા...

સપ્ટેમ્બર 24, 2024 6:40 પી એમ(PM)

views 8

55મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 20 થી 28 નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાશે

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ આજે પણજી, ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ -2024 માટે તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી. ગોવાના મુખ્ય સચિવ પુનિત ગોયલ,ફિલ્મ મહોત્સવના  ડિરેક્ટર શેખર કપૂર,નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા, એન્ટરટેઈનમેન્ટ સોસાયટી ઑફ ગોવા અને અન્ય લોકો તેમાં હાજ...

સપ્ટેમ્બર 24, 2024 6:36 પી એમ(PM)

views 13

આજે નવી દિલ્હીમાં તમાકુ મુક્ત યુવા અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રતાપરાવ યાદવે જણાવ્યું છે કે તમાકુના તમામ પ્રકારનો ઉપયોગ હાનિકારક છે, દરવર્ષે તમાકુના સેવનને કારણે વૈશ્વિક સ્તરે 80 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે આજે નવી દિલ્હીમાં તમાકુ મુક્ત યુવા અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરાવતા શ્રી યાદવે જણાવ્યું હતું કે, આ અભિયાન દ્વારા લોકોમાં તમાકુના ...

સપ્ટેમ્બર 24, 2024 6:31 પી એમ(PM)

views 9

વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે આજે ન્યુયોર્કમાં બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી

વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે આજે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અલગ બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ગયા મહિને શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ છોડ્યા બાદ ભારત અને મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક છે...

સપ્ટેમ્બર 24, 2024 6:28 પી એમ(PM)

views 18

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રને આંતરિક આફતોથી બચાવવામાં ભારતીય તટરક્ષકદળના યોગદાનને અનુપમ ગણાવ્યું

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રને આંતરિક આફતોથી બચાવવામાં ભારતીય તટરક્ષકદળના યોગદાનને અનુપમ ગણાવ્યું છે.આજે નવી દિલ્હીમાં સંરક્ષણમંત્રીએ  ભારતીય તટરક્ષકદળ  કમાન્ડરોની 41મી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. ત્રણ દિવસીય પરિષદ વિકસતા ભૌગોલિક રાજકીય પરિપ્રેક્ષ્ય  અને દરિયાઈ સુરક્ષાની જટિલતાઓની પૃષ્ઠભૂમિમા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.