રાષ્ટ્રીય

ઓક્ટોબર 25, 2025 7:40 એ એમ (AM) ઓક્ટોબર 25, 2025 7:40 એ એમ (AM)

views 38

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારમાં AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે નવી માર્ગદર્શિકા જારી કરી

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટ્લે કે AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી છે. પંચે રાજકીય પક્ષો, ઉમેદવારો અને પ્રચાર પ્રતિનિધિઓને પ્રચાર માટે ઉપયોગમાં લેવાતી અથવા પ્રસારિત થતી કોઈપણ કૃત્રિમ રીતે જનરેટ કરેલ...

ઓક્ટોબર 25, 2025 7:39 એ એમ (AM) ઓક્ટોબર 25, 2025 7:39 એ એમ (AM)

views 11

NPS અને UPS હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાઇફ સાયકલ અને બેલેન્સ્ડ લાઇફ સાયકલ જેવા રોકાણ વિકલ્પોના વિસ્તરણને મંજૂરી આપી છે

સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) અને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાઇફ સાયકલ અને બેલેન્સ્ડ લાઇફ સાયકલ જેવા રોકાણ વિકલ્પોના વિસ્તરણને મંજૂરી આપી છે. આ પગલું ખાનગી ક્ષેત્રની જેમ વધુ લવચીક રોકાણ વિકલ્પો શોધતા કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગને અનુરૂપ છે. આ વ...

ઓક્ટોબર 24, 2025 8:09 પી એમ(PM) ઓક્ટોબર 24, 2025 8:09 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રોજગાર મેળા યુવાનોના સપનાઓને પૂર્ણ કરવાનું સાધન બની ગયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રોજગાર મેળા યુવાનોના સપનાઓને પૂર્ણ કરવાનું સાધન બની ગયા છે. શ્રી મોદીએ આજે નવી દિલ્હીમાં આયોજિત 17મા રાષ્ટ્રીય રોજગાર મેળા દરમિયાન એક વિડીયો સંદેશમાં આ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, રોજગાર મેળા પહેલ હેઠળ વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થ...

ઓક્ટોબર 24, 2025 8:06 પી એમ(PM) ઓક્ટોબર 24, 2025 8:06 પી એમ(PM)

views 5

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે રાજસ્થાનના જેસલમેરમાં આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી હતી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે રાજસ્થાનના જેસલમેરમાં આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી હતી. આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ એ સેનાના વરિષ્ઠ નેતૃત્વ માટે સુરક્ષા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા, ઓપરેશનલ પ્રાથમિકતાઓ પર ચર્ચા કરવા અને મુખ્ય નીતિગત નિર્ણયો લેવા માટે એક ઉચ્ચ-સ્તરીય સંસ્થાકીય મંચ છે. ચીફ ઓ...

ઓક્ટોબર 24, 2025 7:59 પી એમ(PM) ઓક્ટોબર 24, 2025 7:59 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે દેશના વિકાસ માટે મહિલાઓની ભાગીદારી જરૂરી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે દેશના વિકાસ માટે મહિલાઓની ભાગીદારી જરૂરી છે. તેમણે કહ્યું કે મહિલાઓના નેતૃત્વ હેઠળનો સમાજ વધુ માનવીય અને અસરકારક બનશે. રાષ્ટ્રપતિએ આજે કેરળના એર્નાકુલમમાં સેન્ટ ટેરેસા કોલેજના શતાબ્દી સમારોહમાં આ નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે, રાષ્ટ્રપતિએ કેરળની મહિલાઓને યાદ ક...

ઓક્ટોબર 24, 2025 7:58 પી એમ(PM) ઓક્ટોબર 24, 2025 7:58 પી એમ(PM)

views 8

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આગામી પેઢીના GST સુધારા કરવેરા પ્રણાલીને વધુ કાર્યક્ષમ, સમાન અને વિકાસલક્ષી બનાવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આગામી પેઢીના GST સુધારા કરવેરા પ્રણાલીને વધુ કાર્યક્ષમ, સમાન અને વિકાસલક્ષી બનાવશે. તેમણે જણાવ્યું હતું કે સરકાર પ્રામાણિક કરદાતાઓના જીવનને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં નવા CGST ભવનનું ઉદ્ઘાટન કરતા, નાણામંત્રીએ જણાવ્યું હતું ક...

ઓક્ટોબર 24, 2025 7:54 પી એમ(PM) ઓક્ટોબર 24, 2025 7:54 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ એકતાનગર ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલનમાં કહ્યું, ભારત દેશ પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે.

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર SRP ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું. કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્રામિણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે, આજના આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે સૌ ગ્રામિણ ડાક સેવકો છો. કેન્દ્રીય મંત...

ઓક્ટોબર 24, 2025 3:04 પી એમ(PM) ઓક્ટોબર 24, 2025 3:04 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, રોજગાર મેળા દેશના યુવાનોના સપનાઓને પૂર્ણ કરવા માટેનું માધ્યમ બન્યાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રોજગાર મેળા દેશના યુવાનોના સપનાઓને પૂર્ણ કરવા માટેનું એક માધ્યમ બની ગયા છે. શ્રી નવી દિલ્હીમાં 17મા રાષ્ટ્રીય રોજગાર મેળામાં એક વીડિયો સંદેશમાં આ મુજબ જણાવ્યું. કાર્યક્રમ દરમિયાન, રોજગાર મેળા પહેલ હેઠળ વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા 51 હજારથી વ...

ઓક્ટોબર 24, 2025 3:03 પી એમ(PM) ઓક્ટોબર 24, 2025 3:03 પી એમ(PM)

views 61

બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો-ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સમસ્તીપુરમાં જનસભા-મહાગઠબંધનની પણ રેલીઓ

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચારે વેગ પકડ્યો છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના સ્ટાર પ્રચારકો તેમના ઉમેદવારોના સમર્થનમાં રાજ્યભરમાં રેલીઓ યોજી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સમસ્તીપુરમાં ચૂંટણીસભા સંબોધી. શ્રી મોદીએ કહ્યું, બિહાર ફરી એકવાર NDA સ...

ઓક્ટોબર 24, 2025 2:58 પી એમ(PM) ઓક્ટોબર 24, 2025 2:58 પી એમ(PM)

views 8

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બાઇક સાથે અકસ્માત બાદ ખાનગી બસમાં આગની ઘટના- 20થી વધુ મુસાફરોના મોત

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં આજે વહેલી સવારે એક ખાનગી સ્લીપર બસ અને મોટરસાઇકલ વચ્ચે થયેલા અકસ્માતમાં બસમાં આગ લાગી હતી. જેમાં 20 થી વધુ મુસાફરોના મોત થયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મોટરસાઇકલ બસ નીચે ઘસડાતા આગ લાગી હતી જેના કારણે ઇંધણ ટાંકીમાં વિસ્ફોટ થયો હતો. શોર્ટ સર્કિટને કારણે દરવાજો જામ થઈ ...