રાષ્ટ્રીય

ડિસેમ્બર 2, 2025 9:35 એ એમ (AM)

views 10

કાશી-તમિલ સંગમમનું ચોથું સંસ્કરણ આજથી ઉત્તર પ્રદેશના વારાણસીમાં શરૂ થશે

કાશી-તમિલ સંગમમનું ચોથું સંસ્કરણ આજથી ઉત્તર પ્રદેશના વારાણસીમાં શરૂ થશે.કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંયુક્ત રીતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે, જેનો હેતુ ઉત્તર અને દક્ષિણ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો છે. ભવ્ય ઉદ્ઘાટન સમારોહ આજે સાંજે નમો ઘા...

ડિસેમ્બર 2, 2025 9:28 એ એમ (AM)

views 9

ભારતને પહેલી વાર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્સ (IIDE) ના અધ્યક્ષ પદ માટે આમંત્રણ આપવામાં આવ્યું

ભારતને પહેલી વાર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્સ (IIDE) ના અધ્યક્ષપદ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ભારત વતી કાલે સ્ટોકહોમ, સ્વીડનમાં આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ભારતને મુક્ત, ન્યાયી ...

ડિસેમ્બર 2, 2025 9:27 એ એમ (AM)

views 17

ચાલુ વર્ષે નવેમ્બર મહિનાની કુલ વસ્તુ અને સેવા કર, GSTની આવક 0.7 ટકા વધીને 1.70 લાખ કરોડ રૂપિયાથી વધુની થઇ

નવેમ્બર 2024 ની સરખામણીમાં ગયા મહિને કુલ વસ્તુ અને સેવા કર, GST કલેક્શન 0.7 ટકા વધીને 1.70 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું. ગયા વર્ષે આ જ મહિનામાં કુલ GST આવક 1.69 લાખ કરોડ રૂપિયા હતી. ઓક્ટોબરમાં સેન્ટ્રલ GST કલેક્શન 34 હજાર 843 કરોડ રૂપિયા અને સ્ટેટ GST 42 હજાર 522 કરોડ રૂપિયા હતું. ઇન્ટિગ્રેટેડ IGST કલ...

ડિસેમ્બર 2, 2025 9:26 એ એમ (AM)

views 16

દિત્વાહ વાવાઝોડા ગ્રસ્ત શ્રીલંકાને ભારતની તમામ સહાયની ખાત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુઆર કુમાર દિસાનાયકે સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન, શ્રી મોદીએ શ્રીલંકાને બચાવ અને રાહત પૂરી પાડવા માટે ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારત તરફથી સતત સહાયની ખાતરી આપી હતી.વાતચીત દરમિયાન, રાષ્ટ્રપતિ દિસાનાયકે આપત્તિમાં ભારતની સહાય બદલ ...

ડિસેમ્બર 2, 2025 9:24 એ એમ (AM)

views 35

અટલ પેન્શન યોજનામાં 48% મહિલાઓ સાથે 8 કરોડ 34 લાખથી વધુ લોકોની નોંધણી

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, અટલ પેન્શન યોજના (APY) માં 8 કરોડ 34 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. તેમાંથી 48% મહિલાઓ છે.મે 2015માં શરૂ કરાયેલી આ યોજનાનો હેતુ નાગરિકો, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારોને સાર્વત્રિક સામાજિક સુરક્ષા પ્રણાલી દ્વાર...

ડિસેમ્બર 2, 2025 9:23 એ એમ (AM)

views 15

સરકારે મોબાઇલ હેન્ડસેટની વાસ્તવિકતા ચકાસવા માટે સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશન માટે નિર્દેશો જારી કર્યા

સરકારે મોબાઇલ હેન્ડસેટનીઅધિકૃતતા ચકાસવા માટે તમામ મોબાઇલ ફોન પર સંચાર સાથી એપ્લિકેશન પ્રી-ઇન્સ્ટોલકરવાની જરૂર હોય તેવા નિર્દેશો જારી કર્યા છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગેમોબાઇલ હેન્ડસેટ ઉત્પાદકો અને આયાતકારોને નિર્દેશ આપ્યો છે કે, ભારતમાં ઉપયોગ માટેઉત્પાદિત અથવા આયાત કરાયેલા તમામ મોબાઇલ હેન્ડસેટમાં સંચા...

ડિસેમ્બર 1, 2025 8:07 પી એમ(PM)

views 11

SIR મુદ્દે વિરોધ પક્ષના હોબાળાને વચ્ચે લોકસભામાં મણિપુર વસ્તુ અને સેવા કર બીજો સુધારા ખરડો, 2025 પસાર

વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણા-SIR સહિત વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આજે બપોર બાદ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. બીજી વખત મુલતવી રાખ્યા પછી જ્યારે લોકસભા બપોરે 2 વાગ્યે મળી, ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મણિ...

ડિસેમ્બર 1, 2025 8:03 પી એમ(PM)

views 13

કેન્દ્ર સરકારે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો માટેની યોજના, 2025 ને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો માટેની યોજના, 2025 ને મંજૂરી આપી છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જણાવ્યું હતું કે આ પુરસ્કારોનો હેતુ દેશભરના સનદી સેવકોના યોગદાનને ઓળખવાનો છે. તેમણે ઉમેર્યું કે પીએમ પુરસ્કારોમાં ટ્રોફી, પ્રશસ્તિ પત્ર અને 20 લાખ રૂપિ...

ડિસેમ્બર 1, 2025 8:02 પી એમ(PM)

views 10

વક્ફ મિલકતોની નોંધણી માટે ‘છ મહિનાની સમયમર્યાદા’ લંબાવવાની અરજીઓ પર વિચાર કરવાનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર

સર્વોચ્ચ અદાલતે આજે વક્ફ સુધારા અધિનિયમ, 2025 મુજબ વક્ફ મિલકતોની નોંધણી માટે 'છ મહિનાની સમયમર્યાદા' લંબાવવાની માગ કરતી અરજીઓ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે સૂચવ્યું હતું કે, અરજદારો માટે વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ પહેલેથી જ ઉપાય ઉપલબ્ધ હોવાથી, તેઓ ...

ડિસેમ્બર 1, 2025 7:59 પી એમ(PM)

views 7

ઓપરેશન સાગર બંધુના ભાગરૂપે, ભારતે શ્રીલંકામાં 9 ટન રાશન મોકલ્યું

ઓપરેશન સાગર બંધુના ભાગરૂપે, ચક્રવાત દિત્વાહ પછી, ભારતે શ્રીલંકાના અધિકારીઓ સાથે સંકલનમાં કોલંબોમાં ભારતીય નૌકાદળના બે જહાજોમાંથી 9.5 ટન રાશન સોંપ્યું. ભારતીય વાયુસેનાના ત્રણ વિમાનોને તંબુ, તાડપત્રી, ધાબળા, સ્વચ્છતા કીટ, ખાદ્ય પદાર્થો, દવાઓ અને સર્જિકલ સાધનો સહિત 31.5 ટન રાહત સામગ્રી એરલિફ્ટ કરવા માટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.