રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 27, 2024 7:53 પી એમ(PM)

views 19

કેન્દ્રિય પ્રવાસન મંત્રાલયે આજે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યટનમિત્ર અને પર્યટનદીદી પ્રોજેક્ટનો આરંભ કર્યો

કેન્દ્રિય પ્રવાસન મંત્રાલયે આજે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યટનમિત્ર અને પર્યટનદીદી પ્રોજેક્ટનો આરંભ કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ દેશના પ્રવાસન સ્થળોની મુલાકાત લેનાર પ્રવાસીઓને વધુ સારી સુવિધા આપવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ યુવાનોને સંબંધિત સ્થળોની વિશ્વસનીય માહીતીથી વાકેફ કરાશે. એવી ...

સપ્ટેમ્બર 27, 2024 2:44 પી એમ(PM)

views 16

તમિલનાડુમાં વિરુધુનગ રજિલ્લાના શ્રીવિલ્લિપુથૂરમાં આજે સવારે મિની બસ પલટી જતાં અકસ્માત સર્જાયો

તમિલનાડુમાં વિરુધુનગ રજિલ્લાના શ્રીવિલ્લિપુથૂરમાં આજે સવારે મિની બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થી સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે. હાલમાં ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. 35 યાત્રિકોને લઈ જતી મિની બસ મમસાપુરમથી શ્રીવિલ્લિ...

સપ્ટેમ્બર 27, 2024 2:37 પી એમ(PM)

views 13

NIA એ એક બસ પર થયેલા આતંકી હુમલાની તપાસના ભાગરૂપે જમ્મુ વિભાગના રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક સ્થળોએ આજે તપાસ અભિયાન શરૂ કર્યું

રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA એ તાજેતરમાં એક બસ પર થયેલા આતંકી હુમલાની તપાસના ભાગરૂપે જમ્મુ વિભાગના રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક સ્થળોએ આજે તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ બસ રિયાસી જિલ્લાના શિવ ખોરી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈને જઈ રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો. આકાશવાણી ...

સપ્ટેમ્બર 27, 2024 2:35 પી એમ(PM)

views 9

સરકારે આજે નવી દિલ્હીમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગ અંગે તમામ તબીબી અધિકારીઓ માટે સુધારેલી ઓપરેશનલ અને તાલીમ માર્ગદર્શિકા બહાર પાડી

સરકારે આજે નવી દિલ્હીમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગ અંગે તમામ તબીબી અધિકારીઓ માટે સુધારેલી ઓપરેશનલ અને તાલીમ માર્ગદર્શિકા બહાર પાડી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ અપૂર્વ ચંદ્રાએ આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ સુધારેલી માર્ગદર્શિકા અને તાલીમ મોડ્યુલ તમામ આરોગ્ય સંભાળ કાર્યકરો માટે એક ...

સપ્ટેમ્બર 27, 2024 2:33 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, A.I.R. ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એર મોબાઇલ એપ્લિકેશન પર...

સપ્ટેમ્બર 27, 2024 2:26 પી એમ(PM)

views 7

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની એક ટીમ આજે મહારાષ્ટ્રની મુલાકાતે

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની એક ટીમ આજે મહારાષ્ટ્રની મુલાકાતે છે. આ ટીમ બે દિવસ દરમિયાન મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. આ સાથે રાજકીય પક્ષો, સરકારી અધિકારીઓ, અમલીકરણ એજન્સીઓ અને જિલ્લા કલેક્ટરો સહિત અન્યો સાથે બેઠક કરશે.

સપ્ટેમ્બર 27, 2024 2:24 પી એમ(PM)

views 18

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પ્રચારે વેગ પકડયોઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે બે જાહેર સભા સંબોધશે

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં ત્રીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર વેગ પકડી રહ્યો છે. પહેલી ઓક્ટોબરે 40 બેઠકો માટે મતદાન યોજાશે. આકાશવાણીના જમ્મુના પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને આકર્ષવા માટે જાહેર સભાઓ, રોડ-શો યોજી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને પ્રધાન...

સપ્ટેમ્બર 27, 2024 2:23 પી એમ(PM)

views 11

સંસદીય વિભાગની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી

સંસદીય વિભાગની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં ભાજપના ભર્તૃહરિ મહતાબ નાણાકીય પેનલનું નેતૃત્વ કરશે જ્યારે કોંગ્રેસના શશિ થરૂર વિદેશ બાબતોની સમિતિની અધ્યક્ષતા કરશે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહ સંરક્ષણ પેનલના અધ્યક્ષ જ્યારે ભાજપના રાજ્યસભાના સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલ ગૃહ વિભાગ...

સપ્ટેમ્બર 27, 2024 2:21 પી એમ(PM)

views 17

આજે વિશ્વ પ્રવાસન દિવસ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે, ‘વિકાસની સાથે સાથે વૈશ્વિક સદભાવને પ્રોત્સાહન આપવામાં પ્રવાસનની મહત્વની ભૂમિકા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, ‘વિકાસની સાથે સાથે વૈશ્વિક સદભાવને પ્રોત્સાહન આપવા પ્રવાસન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અર્થવ્યવસ્થા પર પ્રવાસનની ઘણી વ્યાપક અસર પડી છે. શાંતિના ક્ષેત્રમાં પણ પ્રવાસનની મહત્વની ભૂમિકા છે. પ્રવાસનના ઘણા સારા દિવસો આવવાના છે. નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે પ્રવાસન મંત્ર...

સપ્ટેમ્બર 27, 2024 9:26 એ એમ (AM)

views 7

વૈશ્વિક અર્થતંત્રોનાં અર્થતંત્રનું આકલન કરતા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ- GII માં ભારત 39મા સ્થાને રહ્યું છે

વૈશ્વિક અર્થતંત્રોનાં અર્થતંત્રનું આકલન કરતા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ- GII માં ભારત 39મા સ્થાને રહ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી હતી કે મધ્ય અને દક્ષિણ એશિયાના 10 અર્થતંત્રોમાં ભારત પ્રથમ ક્રમે છે. સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી ગોયલે ભારપૂર્વક જણાવ્યું છે કે ઓછી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.