રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 28, 2024 2:19 પી એમ(PM)

views 10

હવામાન વિભાગે આજે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેવરસાદની શક્યતા વ્યક્ત કરી છે

હવામાન વિભાગે આજે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેવરસાદની શક્યતા વ્યક્ત કરી છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમઅને બિહારના છૂટાછવાયા વિસ્તારોમાં તેમજ અસમ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી છે.દક્ષિણના રાજ્યોની વાત કરીએ, તમિલનાડુ, પુડ્ડુચેરી, કેરળ, કોડાઇકેનાલ અને માહેમાં પણ છૂટોછવા...

સપ્ટેમ્બર 28, 2024 8:36 એ એમ (AM)

views 22

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનો આ 114મો એપિસોડ છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવ...

સપ્ટેમ્બર 27, 2024 8:07 પી એમ(PM)

views 20

મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કમિશનના પ્રતિનિધિમંડળે આજે મુંબઇમાં શ્રેણીબધ્ધ બેઠકો યોજી

મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં મુખ્ય ચૂંટણી કમિશ્નલ રાજીવ કુમારના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળે આજે મુંબઇમાં શ્રેણીબધ્ધ બેઠકો યોજી છે. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશ્નરની સાથે અન્ય ચૂંટણી કમિશ્નરો જ્ઞાનેશકુમાર અને એસ.એસ.સંધુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણીપંચે વિધ...

સપ્ટેમ્બર 27, 2024 8:05 પી એમ(PM)

views 25

પર્યાવરણના રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 80 કરોડથી વધુ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

પર્યાવરણના રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 80 કરોડથી વધુ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશે આશરે 26 કરોડથી વધુ વૃક્ષારોપણ કરીને આ ઝુંબેશમાં સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. કેન્દ્રિય વન અને પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે ...

સપ્ટેમ્બર 27, 2024 8:03 પી એમ(PM)

views 10

દેશભરના દિવ્યાંગ કલાકસબીઓની કૃતિઓ દર્શાવતા “દિવ્ય કલા મેળા”નો મહારાષ્ટ્રના પુણેમાં આવતીકાલથી આરંભ થશે

દેશભરના દિવ્યાંગ કલાકસબીઓની કૃતિઓ દર્શાવતા “દિવ્ય કલા મેળા”નો મહારાષ્ટ્રના પુણેમાં આવતીકાલથી આરંભ થશે. કેન્દ્રિય સામાજીક ન્યાય અને અધિકારમંત્રી ડો.વિરેન્દ્ર કુમાર આ કલામેળાનું ઉદઘાટન કરશે. 20 રાજયોના 100થી વધુ દિવ્યાંગ કલાકસબીઓ આ મેળામાં હસ્તકલાની ચીજવસ્તુઓ પ્રદર્શિત કરશે. આ ઉપરાંત મેળામાં ઓર્ગેનિક ...

સપ્ટેમ્બર 27, 2024 8:02 પી એમ(PM)

views 14

આત્મનિર્ભર યોજના હેઠળ ભારત હવે ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બન્યું

આત્મનિર્ભર યોજના હેઠળ ભારત હવે ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બન્યું છે. ઇશાન વિસ્તારના કેન્દ્રિય સંદેશા વ્યવહાર મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ ચેન્નાઇ નજીક સિસ્કોના અદ્યતન ઉત્પાદન સુવિધાનું લોકાર્પણ કરતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ચેન્નાઇ ખાતેની આ સુવિધાથી દૂરસંદેશાવ્યવહાર પદ્ધતિના ક્ષ...

સપ્ટેમ્બર 27, 2024 8:01 પી એમ(PM)

views 15

કેરળમાં એમ-પોક્સનો વધુ એક કેસ નોંધાયો

કેરળમાં એમ-પોક્સનો વધુ એક કેસ નોંધાયો છે. વિદેશથી કેરળના કોચી પાછા ફરેલા 38 વર્ષિય પુરૂષને એમ-પોકસ હોવાની પુષ્ટિ થઇ છે. આ વ્યક્તિને ખાનગી હોસ્પીટલમાં સારવાર અપાઇ રહી છે. દરમિયાન, રાજયના આરોગ્યમંત્રી વિણા જયોર્જે તિરૂઅનંતપુરમમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કેરળમાં એમ-પોક્સની પરિસ્થિતિની સમિક્ષા કરી છે. બ...

સપ્ટેમ્બર 27, 2024 7:56 પી એમ(PM)

views 15

ભારત અને ઉઝબેકિસ્તાને આજે તાશ્કંદમાં દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ઉઝબેકિસ્તાને આજે તાશ્કંદમાં દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ પર નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઉઝબેકિસ્તાનના નાયબ પ્રધાનમંત્રી ખોદજાયેવ જમશીદ અબ્દુખાકીમોવિચે હસ્તાક્ષર કર્યા હતા. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની આ સંધિ ભારતમાં ઉઝબેકિસ્તાનના રોકાણકારો અને ઉઝબેકિસ્તાનમાં ભારતી...

સપ્ટેમ્બર 27, 2024 7:55 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’માં વિવિધ વિષયો પર વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, A.I.R. ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એર મોબાઇલ એપ્લિકેશન પર...

સપ્ટેમ્બર 27, 2024 7:51 પી એમ(PM)

views 3

ભારતના આયુષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ, આયુષ ઉપચાર પદ્ધતિ અને વૈશ્વિક આરોગ્યસંભાળ પદ્ધતિ વચ્ચે સઘન સંકલન બનાવવા અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા

ભારતના આયુષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ, આયુષ ઉપચાર પદ્ધતિ અને વૈશ્વિક આરોગ્યસંભાળ પદ્ધતિ વચ્ચે સઘન સંકલન બનાવવા અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રિય આયુષમંત્રી પ્રતાપરાવ જાધવે આજે દિલ્હીમાં તેમના મંત્રાલયે છેલ્લા 100 દિવસમાં મેળવેલી સિદ્ધિઓ અંગેની વિગતો પત્રકારોને આપતાં આ મુજબ જણાવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.