રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 28, 2024 2:46 પી એમ(PM)

views 14

જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં પોલીસે આતંકવાદીના 6 સાથીઓની ધરપકડ કરી, તેમની પાસેથી IED, હથિયારો અને દારૂગોળો સહિત અન્ય ગુનાહિત સામગ્રીઓ જપ્ત કરી છે

જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં પોલીસે આતંકવાદીના 6 સાથીઓની ધરપકડ કરી, તેમની પાસેથી IED, હથિયારો અને દારૂગોળો સહિત અન્ય ગુનાહિત સામગ્રીઓ જપ્ત કરી છે.સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અવંતિપોરા પોલીસે ચોક્કસ માહિતીના આધારે જૈશ-એ-મોહમ્મદ (JeM) સંગઠનનો એક પાકિસ્તાની કાશ્મીરી આતંકવાદી એવા યુવાનોની શોધમ...

સપ્ટેમ્બર 28, 2024 2:43 પી એમ(PM)

views 8

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના જમ્મૂ કાશ્મીર વિશેના નિવેદન મામલે ભારતે વળતો પ્રહાર કર્યો છે

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના જમ્મૂ કાશ્મીર વિશેના નિવેદન મામલે ભારતે વળતો પ્રહાર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં જવાબ આપતા ભારતે કહ્યું કે સૈન્ય દ્વારા દોરવાતો, આતંકવાદ તેમજ નશીલા પદાર્થો માટે વૈશ્વિક ખ્યાતી ધરાવતો દેશવિશ્વની સૌથી મોટી લોકશાહી પર પ્રહાર કરવાની હિંમત ધરાવે છે. સંયુક્ત...

સપ્ટેમ્બર 28, 2024 2:40 પી એમ(PM)

views 12

સોના – ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી.

સોના – ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી. સોનાના ભાવમાં ઉછાળો થતા 24 કેરેટ સોનાના ભાવ 77 હજાર, 610 રૂપિયાથી લઈને 77 હજાર, 460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે છે. એ જરીતે 22 કેરેટ સોનાના ભાવ આજે 71 હજાર, 160 રૂપિયાથી લઈને 71 હજાર, 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે રહ્યા. ચાંદીના ભાવમાં પણ આજે ઉછાળો થતાં 96 હજ...

સપ્ટેમ્બર 28, 2024 2:38 પી એમ(PM)

views 11

ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 20 સપ્ટેમ્બરે પૂરા થતા સપ્તાહમાં 2 અબજ 83 કરોડ ડોલર વધીને 692 અબજ 29 કરોડ ડોલરની નવી ટોચે પહોંચી ગયું છે

ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 20 સપ્ટેમ્બરે પૂરા થતા સપ્તાહમાં 2 અબજ 83 કરોડ ડોલર વધીને 692 અબજ 29 કરોડ ડોલરની નવી ટોચે પહોંચી ગયું છે. આકાંડકીય માહિતી દર્શાવે છે કે વિદેશી  વિનિમય અસ્કયામતો, જે વિદેશી વિનિમય અનામતનો મુખ્ય ભાગ છે, તે 2 અબજ 57 લાખ ડોલર વધીને 605 અબજ 68 કરોડ 60 લાખ ડોલર થઈ છે. ગયા અઠવાડ...

સપ્ટેમ્બર 28, 2024 7:57 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેલંગાણાની એક દિવસીય મુલાકાતે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેલંગાણાની એક દિવસીય મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રીમતી મૂર્મુ હૈદરાબાદમાં નાલસાર લો યુનિવર્સિટીના 21મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે. આઠ દિવસ ચાલનારા આ કલા મહોત્સવમાં પૂર્વોત્તર રાજ...

સપ્ટેમ્બર 28, 2024 2:30 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનો આ 114મો એપિસોડ છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાંમન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમઆકાશવાણીના તમામ નેટવર્...

સપ્ટેમ્બર 28, 2024 2:29 પી એમ(PM)

views 14

અમેરિકામાં હેલેન ચક્રવાતને પગલે મૃત્યુઆંક વધીને 43 થયો છે

અમેરિકામાં હેલેન ચક્રવાતને પગલે મૃત્યુઆંક વધીને 43 થયો છે. અમેરિકાના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિની પગલે મોટાપાયે બચાવ અભિયાન ચલાવવામાં આવ્યા છે. હેલેન હવે એક ઉષ્ણકટિબંધિય વાવાઝોડું છે, જે ગુરુવારે શ્રેણી 4માં ફેરવાતા રાતે ફ્લોરિડાનજીકથી પસાર થયું હતું. ફ્લૉરિડાના બિગ બેન્ડ ન...

સપ્ટેમ્બર 28, 2024 2:27 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહેઆજે સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહેઆજે સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સોશિયલ મીડિયાના માધ્યમથી  શ્રી મોદીએ ભગતસિંહનેશ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેઓ એક અમર સ્વાતંત્ર્ય સેનાની છે જેમણે માતૃભૂમિનાસન્માનની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું ...

સપ્ટેમ્બર 28, 2024 2:26 પી એમ(PM)

views 8

દેશ આજે સુપ્રસિદ્ધ ગાયિકા લતામંગેશકરને તેમની 95મીજન્મજયંતિ પર સ્મરણાંજલિ અર્પી રહ્યો છે

દેશ આજે સુપ્રસિદ્ધ ગાયિકા લતામંગેશકરને તેમની 95મીજન્મજયંતિ પર સ્મરણાંજલિ અર્પી રહ્યો છે. 28મી સપ્ટેમ્બર 1929ના દિવસે  જન્મેલા લતા મંગેશકરે  70વર્ષથી વધુની નોંધપાત્ર કારકિર્દી દરમિયાન બહુવિધ ભાષાઓમાં 25,000થી વધુ ગીતો ગાયા હતા. ભારત રત્ન પુરસ્કાર મેળવનાર ગાયિકા લતામંગેશકરનું  6 ફેબ્રુઆરી 2022નારોજ મુ...

સપ્ટેમ્બર 28, 2024 2:24 પી એમ(PM)

views 17

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે બીમસટેકના વિદેશમંત્રીઓસાથેની અનૌપચારિક બેઠકની અધ્યક્ષતા કરી હતી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે બીમસટેકના વિદેશમંત્રીઓસાથેની અનૌપચારિક બેઠકની અધ્યક્ષતા કરી હતી.  ડૉ. જયશંકરે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, આ બેઠકમાં આરોગ્ય, ખાદ્ય સુરક્ષા, વેપાર, રોકાણ, અર્થતંત્ર અનેઊર્જા ક્ષેત્રે ભારતના ગાઢ સહયોગ અંગે ચર્ચા કરાઇ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતુંકે બેઠક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.