રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 29, 2024 1:53 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘હાલમાં જિલ્લા અદાલતથી સ્વારગેટ સેક્શન રૂટનું લોકાર્પણ થયું છે. આ રૂટ પર પણ હવે મેટ્રો શરૂ થશે. આજના જ દિવસે ક્રાંત...

સપ્ટેમ્બર 29, 2024 7:33 પી એમ(PM)

views 10

મેક ઇન ઇન્ડિયા પહેલને કારણે ભારત ઉત્પાદન ક્ષેત્રનું મોટું કેન્દ્ર બની ગયું હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, મેક ઇન ઇન્ડિયા પહેલને કારણે ભારત ઉત્પાદન ક્ષેત્રનું મોટું કેન્દ્ર બની ગયું છે. તેમણે જણાવ્યું કે, ગરીબો, મધ્યમવર્ગ અને સુક્ષ્મ, મધ્યમ તથા લઘુ એકમો-MSMEને આ ઝૂંબેશથી મોટો લાભ થઈ રહ્યો છે. આજે આકાશવાણી પર મન કી બાતની 114મી કડી રજૂ કરતા પ્રધાનમંત્રીએ મેક ઇન ઇન્ડિયાની સફળતા...

સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM)

views 18

પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં 11,200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર માટે 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે. તેઓ એક હજાર, 810 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પૂણે જિલ્લા અદાલતથી સ્વરગેટ સુધીની પુણે મેટ્રોનું ઉદ્ઘઘાટન કરશે. ઉપરાંત પુણે મેટ્રોના બીજા તબક્કામાં સ્વરગે...

સપ્ટેમ્બર 29, 2024 9:21 એ એમ (AM)

views 30

આજે વિશ્વ હ્રદય દિવસ : યોગ શિબિરનું આયોજન

આજે વિશ્વ હ્યદય રોગ દિવસ છે. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં હ્રદય રોગની બીમારીના અંદાજિત બાવન હજાર આપાતકાલીન કોલ 108 ઇમરજન્સી સેવાને મળ્યા છે. ત્યારે યોગ દ્વારા હ્યદયને લગતી બીમારીઓ ઘટાડી શકાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે દરેક જિલ્લાઓમાં હ્યદયરોગ જાગરૂકતા માટે યોગ શિબિરનું આયોજન કરા...

સપ્ટેમ્બર 29, 2024 9:00 એ એમ (AM)

views 22

પ્રધાનમંત્રી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 114મી કડી છે. આજે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂ...

સપ્ટેમ્બર 28, 2024 8:05 પી એમ(PM)

views 7

પશ્ચિમ બંગાળના પહાડી વિસ્તારો અને ડુઅર્સ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઉત્તર બંગાળની નદીઓમાં પૂર આવ્યું છે.

પશ્ચિમ બંગાળના પહાડી વિસ્તારો અને ડુઅર્સ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઉત્તર બંગાળની નદીઓમાં પૂર આવ્યું છે.. ભારતીય હવામાન વિભાગે આજે દાર્જિલિંગ, જલપાઈગુડી અને કૂચ બિહાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કર્યુ  છે. પડોશી રાજ્ય સિક્કિમમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. 

સપ્ટેમ્બર 28, 2024 8:03 પી એમ(PM)

views 9

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના હિસારમાં એક જાહેર રેલીને સંબોધી હતી.

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના હિસારમાં એક જાહેર રેલીને સંબોધી હતી. આ પ્રસંગે બોલતા શ્રી. મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસના દરવાજા દલિત અનેપછાત વર્ગ માટે સંપૂર્ણ પણે બંધ છે. હરિયાણા કોંગ્રેસમાં ઘર્ષણ અને આંતરકલહ પર કટાક્ષ કરતા વડાપ્રધાને કહ્યું કે જ...

સપ્ટેમ્બર 28, 2024 8:01 પી એમ(PM)

views 5

મુંબઈ પર આતંકવાદી હુમલાની ચેતવણી બાદ હાઈ એલર્ટ જાહેર કરાયું છે

મુંબઈ પર આતંકવાદી હુમલાની ચેતવણી બાદ હાઈ એલર્ટ જાહેર કરાયું છે. મુંબઇ પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવી દીધું છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ  મુંબઈ પર આતંકવાદી હુમલાની ચેતવણી આપ્યા બાદ પોલીસે ધાર્મિક સ્થળો સહિત ભીડભાડ અને સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ ઈન્ટેલિજન્...

સપ્ટેમ્બર 28, 2024 7:59 પી એમ(PM)

views 7

ભારતના ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્રના તમામ મતદારોને ‘લોકશાહીના ઉત્સવ’ને સફળ બનાવવા અપીલ કરી છે

ભારતના ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્રના તમામ મતદારોને 'લોકશાહીના ઉત્સવ'ને સફળ બનાવવા અપીલ કરી છે.આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભાગ લેવાઅને પણ વિનંતી કરી હતી..આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા મુખ્યચુંટણી કમિશનર રાજીવ કુમારની આગેવાની હેઠળ ચૂંટણી પંચ મહારાષ્ટ્રની બે દિવસીયમુલ...

સપ્ટેમ્બર 28, 2024 7:54 પી એમ(PM)

views 8

સ્ટીલ અને ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્માએ કહ્યું કે, ભારતીય સ્ટીલનું ભવિષ્ય ઉજ્જવળ છે

સ્ટીલ અને ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્માએ કહ્યું કે, ભારતીય સ્ટીલનું ભવિષ્ય ઉજ્જવળ છે. વૈશ્વિક સ્ટીલનું ઉત્પાદન 2 બિલિયન ટનની નજીક પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2024માં 144 મિલિયન ટન ઉત્પાદન સાથે ભારત બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે. આગામી સમયમાં ભારતમાં અને વૈશ્વિક સ્તરે સ્ટી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.