રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 29, 2024 7:07 પી એમ(PM)

views 8

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીના દુધની ગામને પ્રવાસનમંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીના દુધની ગામને પ્રવાસનમંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો છે. દમણના અમારા પ્રતિનિધિ પ્રદિપ ભાવસાર જણાવે છે કે, નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાંવિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રવાસન મંત્રાલય દ્વારા “જવાબદારપ્રવાસન મોડેલ”માં ઉ...

સપ્ટેમ્બર 29, 2024 7:05 પી એમ(PM)

views 14

જમ્મુ-કાશ્મીરમાંવિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થયો.

જમ્મુ-કાશ્મીરમાંવિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થયો છે. જમ્મુવિભાગની 24 વિધાનસભા બેઠકો સહિત કેન્દ્રશાસિત પ્રદેશની 40 વિધાનસભા બેઠકો માટે 1 લી ઓક્ટોબરે મતદાન થશે.

સપ્ટેમ્બર 29, 2024 7:04 પી એમ(PM)

views 17

નેપાળના ગૃહ મંત્રાલયેદેશમાં પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોના કારણે અત્યાર સુધીમાં 132 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

નેપાળના ગૃહ મંત્રાલયેદેશમાં પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોના કારણે અત્યાર સુધીમાં 132 લોકોના મોતની પુષ્ટિ કરી છે. મંત્રાલયે કહ્યું છે કેકાઠમંડુ ખીણમાં આ દુર્ઘટનાને કારણે 68 લોકોના મોત થયાછે. તે જ સમયે, બાગમતી ક્ષેત્રમાં 45,કોસી ક્ષેત્રમાં 17 અને મધ્યરાજ્યમાં બે લોકોના મોત થયા છે. જ્યારે 64 લોકો લા...

સપ્ટેમ્બર 29, 2024 7:04 પી એમ(PM)

views 12

સર્વોચ્ચ અદાલત આવતીકાલે કોલકાતા આર.જી.કર મેડિકલ કોલેજઅને હોસ્પિટલના જુનિયર તબીબ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુઓમોટોઅરજી પર સુનાવણી કરશે.

સર્વોચ્ચ અદાલત આવતીકાલે કોલકાતા આર.જી.કર મેડિકલ કોલેજઅને હોસ્પિટલના જુનિયર તબીબ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુઓમોટોઅરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ.નીઆગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશની ખંડપીઠ આવતીકાલે આ કેસની સુઓમોટો સુનાવણી ફરી શરૂકરશે.  ગયા અઠવાડિયે, ન્યાયાધીશજેબી પારડીવાલા અન...

સપ્ટેમ્બર 29, 2024 7:01 પી એમ(PM)

views 12

કાશ્મીર ઝોનના પોલીસમહાનિરીક્ષક વીકે બિરડીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી

કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વીકે બિરડીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષાકરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષકે અધિકારીઓને કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવામાટે તૈયાર રહેવા અને સતત તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે વરિષ્ઠ પોલીસઅધિક્ષક અને...

સપ્ટેમ્બર 29, 2024 7:00 પી એમ(PM)

views 12

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે  કે બ્રાન્ડઈન્ડિયા  ભારતનું ભવિષ્ય બદલી શકે છે અનેદેશને ઉત્પાદનનું હબ બનાવી શકે છે

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે  કે બ્રાન્ડઈન્ડિયા  ભારતનું ભવિષ્ય બદલી શકે છે અનેદેશને ઉત્પાદનનું હબ બનાવી શકે છે.તેમણે કહ્યું કે બ્રાન્ડઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા જેટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ભારતમાંઉત્પાદિત પ્રોડક્ટને વિશ્વમાં સારી ગુણવત્તાની પ્રોડક્ટ ગણવી જોઈએ. નવી દિલ્હીમ...

સપ્ટેમ્બર 29, 2024 6:57 પી એમ(PM)

views 13

ભારતીય ક્રિકેટ કંટ્રોલબોર્ડ-BCCI એ આજે બેંગલુરુમાં નવી રાષ્ટ્રીયક્રિકેટ એકેડમી-NCAનું ઉદ્ઘાટન કર્યું

ભારતીય ક્રિકેટ કંટ્રોલબોર્ડ-BCCI એ આજે બેંગલુરુમાં નવી રાષ્ટ્રીયક્રિકેટ એકેડમી-NCAનું ઉદ્ઘાટન કર્યું.વિશ્વસ્તરીય સુવિધા ધરાવતુંકેન્દ્ર સેન્ટર ઓફ એક્સેલન્સ-CoE તરીકે ઓળખાશે. બેંગલુરુમાં 40 એકરથી વધુજમીનમાં ફેલાયેલ, BCCI સેન્ટર ઑફ એક્સેલન્સમાંકુલ ત્રણ વિશ્વ-કક્ષાના મેદાનો અને 86 પિચ છે, જેમાં ઇન્ડોર અ...

સપ્ટેમ્બર 29, 2024 1:58 પી એમ(PM)

views 13

આજે વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે 29મી સપ્ટેમ્બરે, આ દિવસ હૃદયરોગના રોગો વિશે જાગૃતિ લાવવા અને વૈશ્વિક સ્તરે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ ‘યુઝ હાર્ટ ફોર એક્શન’ છે જે લોકોને તેમના હૃદયની સંભાળ રાખવા અને તેમના સમુદાયોમા...

સપ્ટેમ્બર 29, 2024 1:58 પી એમ(PM)

views 22

નેપાળમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરૃસાદને કારણે અત્યાર સુધીમાં 112 લોકા મોત થયા

નેપાળમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદ,ને કારણે અત્યાર સુધીમાં 112 લોકા મોત થયા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે અસંખ્ય લોકો ગૂમ થયાના અહેવાલ છે. રાજધાની કાઠમંડૂ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. કાઠમંડૂના મોટાભાગનો વિસ્તારોમાં પાણી ફરી વળ્યા અને મોટાપાયે જાનમાલનું નુકસાન થયું છે. વરસા...

સપ્ટેમ્બર 29, 2024 1:55 પી એમ(PM)

views 13

જમ્મૂ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થશે.

જમ્મૂ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થશે.આ તબક્કામાં 40 બેઠકો પર મતદાન મંગળવારે મતદાન થવા જઈ રહ્યું છે. 40માંથી 16 બેઠકો કાશ્મીરની જ્યારે કે 24 બેઠકો જમ્મૂની છે. આપને જણાવી દઈએ કે જમ્મૂ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. પહેલી તબક્કામાં 61 ટકા જ્યારે બીજ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.