રાષ્ટ્રીય

ઓક્ટોબર 25, 2025 7:40 પી એમ(PM) ઓક્ટોબર 25, 2025 7:40 પી એમ(PM)

views 24

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ પ્રચારને તેજ બનાવ્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ- NDA અને મહાગઠબંધન બંનેના સ્ટાર પ્રચારકોએ તેમના પ્રચારને તેજ બનાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખગરિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. તેઓ મુંગેર અને નાલંદા જિલ્લામાં પણ રેલીઓ કરવાના છે. આ દરમ...

ઓક્ટોબર 25, 2025 7:39 પી એમ(PM) ઓક્ટોબર 25, 2025 7:39 પી એમ(PM)

views 15

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ચાલુ તહેવારોની મોસમ દરમિયાન અત્યાર સુધીમાં અંદાજે દોઢ કરોડથી વધુ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ચાલુ તહેવારોની મોસમ દરમિયાન અત્યાર સુધીમાં અંદાજે દોઢ કરોડથી વધુ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે આ મોસમના અંત સુધીમાં અઢી કરોડથી વધુ લોકો ટ્રેનમાં મુસાફરી કરે તેવી અપેક્ષા છે. શ્રી વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું ક...

ઓક્ટોબર 25, 2025 7:38 પી એમ(PM) ઓક્ટોબર 25, 2025 7:38 પી એમ(PM)

views 6

રાજસ્થાનના જેસલમેરમાં આર્મી કમાન્ડર્સ પરિષદમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે અનેક મુખ્ય ડિજિટલ અને કલ્યાણકારી પહેલોનું ઉદ્ઘાટન કર્યું.

રાજસ્થાનના જેસલમેરમાં આર્મી કમાન્ડર્સ પરિષદમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે અનેક મુખ્ય ડિજિટલ અને કલ્યાણકારી પહેલોનું ઉદ્ઘાટન કર્યું. આમાં કોણાર્ક અને ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ માટે એજ ડેટા સેન્ટર્સનો સમાવેશ થાય છે. આ કેન્દ્રો ઝડપી, સુરક્ષિત અને ઝડપી ડેટા પ્રોસેસિંગને સક્ષમ બનાવવા માટે રચાયેલ છે. સંરક્...

ઓક્ટોબર 25, 2025 7:41 પી એમ(PM) ઓક્ટોબર 25, 2025 7:41 પી એમ(PM)

views 68

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 127મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

ઓક્ટોબર 25, 2025 7:36 પી એમ(PM) ઓક્ટોબર 25, 2025 7:36 પી એમ(PM)

views 6

લોક આસ્થાનો મહાન તહેવાર છઠપૂજાનો આજથી પ્રારંભ થયો.

લોક આસ્થાનો મહાન તહેવાર છઠનો આજે નહાય-ખાય સાથે પ્રારંભ થયો. આ ચાર દિવસીય તહેવાર સૂર્ય દેવને સમર્પિત છે. પ્રકૃતિ અને સ્વચ્છતાની પૂજાનું પ્રતીક, તે દેશ અને દુનિયાભરમાં ધાર્મિક ઉત્સાહથી ઉજવવામાં આવે છે. તહેવારના બીજા દિવસે ખરણા ઉજવવામાં આવે છે. ખરણા પ્રસાદ ગ્રહણ કર્યા પછી, ભક્તો પાણી વિના 36 કલાકનો ઉપવ...

ઓક્ટોબર 25, 2025 3:03 પી એમ(PM) ઓક્ટોબર 25, 2025 3:03 પી એમ(PM)

views 49

ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી

ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટ્લે કે AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી છે. પંચે રાજકીય પક્ષો, ઉમેદવારો અને પ્રચાર પ્રતિનિધિઓને પ્રચાર માટે ઉપયોગમાં લેવાતી અથવા પ્રસારિત થતી કોઈપણ કૃત્રિમ રીતે જનરેટ કરેલી અથવા AI-પરિવર્તિત છ...

ઓક્ટોબર 25, 2025 1:59 પી એમ(PM) ઓક્ટોબર 25, 2025 1:59 પી એમ(PM)

views 69

ભારતે પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીરમાં ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનો બંધ કરવા જણાવ્યું

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનને કહ્યું કે તે જમ્મુ અને કાશ્મીર પર તેના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનો બંધ કરે. તેમણે ગઈકાલે 80મા સંયુક્ત રાષ્ટ્ર દિવસ નિમિત્તે આયોજિત ખુલ્લી ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધતા આ નિવેદન ...

ઓક્ટોબર 25, 2025 1:44 પી એમ(PM) ઓક્ટોબર 25, 2025 1:44 પી એમ(PM)

views 6

ચાર દિવસીય છઠ પર્વનો આજથી નહાય-ખાય સાથે પ્રારંભ

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ દેશવાસીઓને છઠ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ ઉપવાસ રાખનારા તમામ લોકોને શુભેચ્છા પાઠવી આ ચાર દિવસીય તહેવારના ગહન સાંસ્કૃતિક મહત્વ પર પ્રકાશ પાડ્યો. આ પ્રસં...

ઓક્ટોબર 25, 2025 7:41 એ એમ (AM) ઓક્ટોબર 25, 2025 7:41 એ એમ (AM)

views 62

ચાર દિવસીય છઠ પર્વનો આજથી નહાય-ખાય સાથે પ્રારંભ

બિહારમાં ચાર દિવસીય છઠ પર્વ આજથી નહાય-ખાય સાથે શરૂ થયો છે. આ તહેવાર સૂર્ય દેવને સમર્પિત છે, જે પ્રકૃતિ અને સ્વચ્છતાની પૂજાનું પ્રતીક છે. પહેલા દિવસે, ભક્તો પવિત્ર સ્નાન કરે છે અને અર્ઘ્ય અર્પણ કર્યા પછી, ભાત અને દૂધીના શાકનું સાદું ભોજન લે છે. તહેવારના બીજા દિવસે, ખરના ની વિધિ કરવામાં આવશે. ખરના પ્ર...

ઓક્ટોબર 25, 2025 7:40 એ એમ (AM) ઓક્ટોબર 25, 2025 7:40 એ એમ (AM)

views 10

દેશનું વિદેશી અનામત ભંડોળ લગભગ 4.5 અબજ ડોલર વધીને 702 અબળ ડોલરથી વધુ થયુ છે.

દેશનું વિદેશી અનામત ભંડોળ લગભગ 4.5 અબજ ડોલર વધીને 702 અબળ ડોલરથી વધુ થયુ છે. રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, ગયા અઠવાડિયા દરમિયાન સોનાનું ભંડોળ પણ લગભગ 6.2 અબજ ડોલર વધીને 108 અબજ ડોલરથી વધુ થયુ છે. દરમિયાન, વિદેશી ચલણ સંપત્તિ 1.7 અબજ ડોલર ઘટીને 570 અબજ ડોલર થઈ ગઈ છે. આ જ સમયગાળા...