રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 30, 2024 5:28 પી એમ(PM)

views 7

કેન્દ્રિય મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપુર્ણા દેવીએ આજે રાંચીમાં રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય પોષણ માહના સમાપન સમારંભમાં ભાગ લીધો

કેન્દ્ર સરકારે આંગણવાડી કેન્દ્રોના બધા જ કર્મચારીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રિય મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપુર્ણા દેવીએ આજે રાંચીમાં રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય પોષણ માહના સમાપન સમારંભમાં આ મુજબ જણાવ્યું હતું.તેમણે કહ્યું કે, વિકસિત ભારતનું લક્ષ્ય તંદુરસ્ત અને અધિ...

સપ્ટેમ્બર 30, 2024 5:23 પી એમ(PM)

views 9

TRAI એ ખાનગી રેડિયો પ્રસારકો માટે ‘ડિજિટલ રેડિયો બ્રોડકાસ્ટ નીતિ ઘડતર’ અંગેનું કન્સલ્ટેશન પેપર જારી કર્યું

ભારતીય ટેલિકોમનિયમનકારી સત્તામંડળ- TRAI એ ખાનગીરેડિયો પ્રસારકો માટે ‘ડિજિટલ રેડિયો બ્રોડકાસ્ટ નીતિ ઘડતર’ અંગેનું કન્સલ્ટેશન પેપર જારી કર્યું છે. ટ્રાઇએ ખાનગીરેડિયો પ્રસારકો માટેની ડિજિટલ રેડિયો પ્રસારણ નીતિ ઘડવા વિવિધ મુદ્દે હિતધારકોનીટિપ્પણી મેળવવા પ્રક્રિયા શરૂ કરી છે. હિતધારકો 28 ઓક્ટોબર સુધીમાં ...

સપ્ટેમ્બર 30, 2024 3:40 પી એમ(PM)

views 10

વિદેશમંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર વૉશ્ગિંટ્ન ડીસીમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરશે

વિદેશમંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર વૉશ્ગિંટ્ન ડીસીમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે યુક્રેન યુદ્ધ, પશ્ચિમ એશિયા સંકટ, વેપાર સહિતના દ્વીપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ડૉ. જયશંકર ગઈકાલે વૉશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા. તેઓ બાઇડન પ્રશાસનના અન્ય વરિષ્ઠ મંત્રીઓ અ...

સપ્ટેમ્બર 30, 2024 3:37 પી એમ(PM)

views 10

સીબીઆઇએ વિશ્વભરમાં છેતરપિંડી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અત્યંત સંગઠિત સાઇબર ક્રાઇમ નેટવર્કનાં 26 મહત્વનાં ગુનેગારોની ધરપકડ કરી

કેન્દ્રીય તપાસ સંસ્થા- સીબીઆઇએ વિશ્વભરમાં છેતરપિંડી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અત્યંત સંગઠિત સાઇબર ક્રાઇમ નેટવર્કનાં 26 મહત્વનાં ગુનેગારોની ધરપકડ કરી છે. સીબીઆઇએ ટેકનોલોજી આધારિત ગુનાઇત નેટવર્કનો પર્દાફાશ કરવા વિવિધ શહેરોમાં 32 સ્થળોએ શોધ અભિયાન હાથ ધરીને આ આરોપીઓની ધરપકડ કરી છે. એજન્સીએ જણાવ્યું હતું ...

સપ્ટેમ્બર 30, 2024 3:35 પી એમ(PM)

views 29

કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્ય મંત્રી પ્રો.એસ.પી.સિંહ બઘેલે આજે નવી દિલ્હીમાં સબકી યોજના સબકા વિકાસ તરીકે જાણીતી લોક યોજના અભિયાનો ઉપર એક રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્ય મંત્રી પ્રો.એસ.પી.સિંહ બઘેલે આજે નવી દિલ્હીમાં સબકી યોજના સબકા વિકાસ તરીકે જાણીતી લોક યોજના અભિયાનો ઉપર એક રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું. આ વર્કશોપનો હેતુ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અન્ય હિસ્સેદારોને ઉચ્ચ ગુણવત્તાવાળી અને અસરકારક પંચાયત વિકાસ યોજનાઓ તૈયાર ...

સપ્ટેમ્બર 30, 2024 3:33 પી એમ(PM)

views 13

મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ મજબૂત કરવા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન્સ- BRAP 2024 રજૂ કરશે

મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ મજબૂત કરવા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન્સ- BRAP 2024 રજૂ કરશે. એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું છે કે, BRAP ને કારણે દેશભરમાં વેપાર અંગે સરળ નિયમનકારી માળખું સ્થાપવામાં મદદ મળશે, જે વેપાર ધંધાને સુગમ બનાવશે. મંત્રાલયે ઉમેર્યું હતું કે, BRAP પ્રક્ર...

સપ્ટેમ્બર 30, 2024 3:15 પી એમ(PM)

views 7

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાશે

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાશે. આવતા મહિને 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં તેમને આ પુરસ્કાર એનાયત કરાશે. માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે, ‘કોલકાતાના રસ્તાથી લઈ ફિલ્મ ...

સપ્ટેમ્બર 30, 2024 3:09 પી એમ(PM)

views 6

જમૈકાના પ્રધાનમંત્રી ડૉ. એન્ડ્રુ હૉલનેસ આજે ભારતની ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા

જમૈકાના પ્રધાનમંત્રી ડૉ. એન્ડ્રુ હોલનેસ આજે ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ હવાઈ મથકે તેમનો આવકાર્યા હતા. શ્રી હોલનેસની ભારતની આ પ્રથમ મુલાકાત છે. ડૉ હોલનેસ આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે અને ર...

સપ્ટેમ્બર 29, 2024 8:12 પી એમ(PM)

views 12

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં, આકાશવાણી, પ્રસાર ભારતી અને દૂરદર્શનની પ્રશંસા કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં, આકાશવાણી, પ્રસાર ભારતી અને દૂરદર્શનની પ્રશંસા કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સેહગલે કહ્યું કે ત્રણ સંસ્થાઓના કર્મચારીઓની પ્રધાનમંત્રીની પ્રશંસા સહ...

સપ્ટેમ્બર 29, 2024 8:11 પી એમ(PM)

views 21

કેન્દ્રીય સ્ત્રી અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે રાંચીમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૪ના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય સ્ત્રી અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે રાંચીમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૪ના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનો હેતુ સક્ષમ આંગણવાડી કેન્દ્રો દ્વારા લાભાર્થીઓ અને સમુદાયોની ભાગીદારી વધારવાનો છે. કાર્યક્રમના સ્થળ પર ઝારખંડ સરકાર દ્વારા મિશન પોષણ 2.0 ના પાસાઓ દર્શાવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.