રાષ્ટ્રીય

ઓક્ટોબર 1, 2024 4:14 પી એમ(PM)

views 10

ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ સંબંધિત માસિક આંકડા જાહેર કર્યાં

ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ સંબંધિત માસિક આંકડા જાહેર કર્યાં છે. ગઈકાલે જારી કરાયેલા આંકડામાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓને ધિરાણમાં લગભગ 18 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ઉદ્યોગ ધિરાણમાં પણ લગભગ 10 ટકાનો વધારો થયો છે. રસાયણો અને રાસાયણિક ઉત્પાદન...

ઓક્ટોબર 1, 2024 4:06 પી એમ(PM)

views 7

સર્વોચ્ચ અદાલતે દિલ્હીનાં મુખ્યમંત્રી આતિશી અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે અપરાધિક માનહાનિના કેસમાં કાર્યવાહી પર મનાઇ હુકમ ફરમાવ્યો

સર્વોચ્ચ અદાલતે દિલ્હીનાં મુખ્યમંત્રી આતિશી અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે અપરાધિક માનહાનિના કેસમાં કાર્યવાહી પર મનાઇ હુકમ ફરમાવ્યો છે. મતદાર યાદીમાંથી ચોક્કસ સમુદાયના 30 લાખ મતદારોના નામ કથિત રીતે કાઢી નાખવાનો AAP નેતાઓ દ્વારા આક્ષેપ લગાવાયો હતો. આ આક્ષેપો સામે દિલ્હી ભાજપના નેતા રાજીવ ...

ઓક્ટોબર 1, 2024 4:05 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદારોને મતદાન કરવા વિનંતી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદારોનેમતદાન કરવા વિનંતી કરી છે. આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ પ્રથમ વખતના યુવા મતદારો અને મહિલાઓ મોટી સંખ્યામાંમતદાન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઓક્ટોબર 1, 2024 3:59 પી એમ(PM)

views 9

કેન્દ્ર સરકારે ઑક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન નાની બચત યોજનાઓના વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા નથી

કેન્દ્ર સરકારે ઑક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન નાની બચત યોજનાઓ જેવી પબ્લિક પ્રૉવિડન્ટ ફંડ – PPFઅને સુકન્યા સમૃદ્ધિ યોજના – SSYના વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો. સરકારના આ નિર્ણયથી નાની બચત યોજનાઓ પર જુલાઈ અને સપ્ટેમ્બરના સમયગાળામાં મળતો વ્યાજદર જ યથાવત્ રહેશે. નાણા મંત્રાલયે જાહેર કરેલા સૂચનમા...

ઓક્ટોબર 1, 2024 3:48 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જમૈકાના પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ- અનેક કરાર પર હસ્તાક્ષર

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં જમૈકાના તેમનાસમકક્ષ ડૉ. એન્ડ્રુ હોલનેસ સાથે દ્વિપક્ષિય સંવાદ કર્યો હતો. હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી મોદીએ ડૉ હોલનેસનું સ્વાગત કર્યુ હતું. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા બંને દેશ વચ્ચે સંખ્યાબંધ કરાર પર હસ્તાક્ષર થયા હતા. ડો. હોલેનેસની આ પ્રથમ ભારત મ...

ઓક્ટોબર 1, 2024 10:40 એ એમ (AM)

views 25

અભિનેતા ગોવિંદાને ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગતાં ઘાયલ થયા છે. તેમને તેમની પિસ્ટલમાંથી નીકળેલી ગોળી વાગી છે. આ ઘટના મંગળવારે સવારે 4.45 બની હતી. ઓપરેશન કરીને તેમના પગમાં વાગેલી ગોળીને બહાર કાઢી લેવામાં આવી છે. હાલમાં ગોવિંદાની તબિયત સુધારા પર છે.

સપ્ટેમ્બર 30, 2024 7:02 પી એમ(PM)

views 11

આયુષ્યમાન ભારત યોજનાને કારણે મહિલાઓ માટે આરોગ્ય સુવિધાઓ વધુ સુગમ બની :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દેશમાં આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ માટે સતત પ્રયાસો કરી રહી છે.તેમણે કહ્યું કે, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણને કારણે મહિલાઓને મળતી આરોગ્ય સુવિધાઓમાં ઘણો વધારો થયો છે. રાષ્ટ્રપતિ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત અટલ બિ...

સપ્ટેમ્બર 30, 2024 6:27 પી એમ(PM)

views 13

ભારત-કઝાકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ KAZIND-2024 ની આઠમી આવૃત્તિ આજે ઉત્તરાખંડમાં શરૂ થઈ

ભારત-કઝાકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ KAZIND-2024 ની આઠમી આવૃત્તિ આજે ઉત્તરાખંડમાં શરૂ થઈ છે.ભારતીય સશસ્ત્ર દળોનું પ્રતિનિધિત્વ ભારતીય સેનાની કુમાઉ રેજિમેન્ટની બટાલિયન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં 120 જવાનોનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર,સંયુક્ત કવાયતનો હેતુ  આતંકવાદ વિરોધી...

સપ્ટેમ્બર 30, 2024 6:20 પી એમ(PM)

views 10

આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે આજે મુંબઈમાં ‘આયુષ મેડિકલ વેલ્યુ ટ્રાવેલ સમિટ’નું ઉદ્ઘાટન કર્યું

આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું છે કે ભારતનું આરોગ્ય પ્રવાસન માત્ર શારીરિક સ્વાસ્થ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરતું નથી પરંતુ તે માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને પણ સમાવી લે છે. આજે મુંબઈમાં 'આયુષ મેડિકલ વેલ્યુ ટ્રાવેલ સમિટ'નું ઉદ્ઘાટન કરતા શ્રી જાધવે ભારપૂર્વક જણાવ્યું હતુ...

સપ્ટેમ્બર 30, 2024 6:19 પી એમ(PM)

views 7

કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે મુંબઈ બંદરેથી ‘ક્રુઝ ભારત મિશન’ની શરૂઆત કરી

કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે મુંબઈ બંદરેથી ‘ક્રુઝ ભારત મિશન’ની શરૂઆત કરી. કેન્દ્રીય રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ક્રૂઝ ભારત મિશનનો ઉદ્દેશ્ય ક્રૂઝ ટુરિઝમ માટે વૈશ્વિક કેન્દ્ર બનવા અને દેશને અગ્રણી વૈશ્વિક ક્રૂઝ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવાન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.