રાષ્ટ્રીય

ઓક્ટોબર 3, 2024 6:16 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને ઉચ્ચતમ નૈતિક મુલ્યોને તેમનાં વર્તનનો અને કામકાજની શૈલીનો ભાગ બનાવવા કહ્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને જીવનમાં એવું કોઈ કામ ન કરવા જણાવ્યું છે જેનાથી તેમની છબી ખરાબ થાય. તેમણે જણાવ્યું કે, ઉચ્ચતમ નૈતિક મુલ્યો તેમનાં વર્તનનો અને કામકાજની શૈલીનો ભાગ હોવો જોઇએ. સુશ્રી મુર્મુએ રાજસ્થાનના બે દિવસના પ્રવાસના પ્રથમ દિવસે ઉદયપુરમાં મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીના 32મા પ...

ઓક્ટોબર 3, 2024 3:24 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “મન કી બાત” કાર્યક્રમને આજે 10 વર્ષ પૂર્ણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “મન કી બાત” કાર્યક્રમને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. આજના જ દિવસે વર્ષ 2014માં શ્રી મોદીએ આકાશવાણીના માધ્યમથી “મન કી બાત” કાર્યક્રમ થકી પોતાના વિચાર રજૂ કરવાની શરૂઆત કરી હતી. આ 10 વર્ષ દરમિયાન પ્રધાનમંત્રીએ નોંધપાત્ર સામાજિક, સાંસ્કૃતિક, પર્યાવરણીય સહિતના મુદ્દાઓને આવરી લીધ...

ઓક્ટોબર 3, 2024 3:21 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી શરૂ થયેલી નવરાત્રીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી શરૂ થયેલી નવરાત્રીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રીમોદીએ કહ્યું કે, શક્તિ વંદનાને સમર્પિત આ પવિત્ર તહેવાર દરેક માટે શુભ સાબિત થાય. પ્રધાનમંત્રી ઉમેર્યું હતું કે નવરાત્રીના પ્રથમ દિવસે, તેમણે મા શૈલપુત્રીને હાથ જોડીને પ્રાર્થના ક...

ઓક્ટોબર 3, 2024 3:19 પી એમ(PM)

views 9

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં નવરાત્રિ પર્વની ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી..

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં પણ નવરાત્રિ પર્વની ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી, દેશના વિવિધ ભાગોમાંથી કટરા ખાતે માતા વૈષ્ણોદેવી મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને મંદિરની પવિત્ર ગુફાની અંદર દેવી "દુર્ગા", દેવી "મહા કાલી" અને દેવી "સરસ્વતી" ને...

ઓક્ટોબર 3, 2024 3:17 પી એમ(PM)

views 9

ભારતીય સેનાના ત્રણ દિવસના વાર્ષિક આંતરરાષ્ટ્રીય સંમેલન ઇન્ડો-પેસિફિક રિજનલ ડાયલૉગનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ થશે

ભારત-પ્રશાંત ક્ષેત્રના સંશાધનો, ભૌગોલિક રાજનીતિ અને સલામતી વિષય પર ભારતીય સેનાના ત્રણ દિવસના વાર્ષિક આંતરરાષ્ટ્રીય સંમેલન ઇન્ડો-પેસિફિક રિજનલ ડાયલૉગનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ થશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે આ સંમેલનમાં સંબોધન કરશે. નૌકાદળે જણાવ્યું કે, આ વ્યૂહાત્મક સંમેલન આંતરરાષ્ટ્રીય સ્...

ઓક્ટોબર 3, 2024 10:08 એ એમ (AM)

views 23

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે.

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે. આગામી 20 ઑક્ટોબર સુધી યોજાનારી આ સ્પર્ધામાં કુલ 10 ટીમ ભાગ લેશે. વિશ્વકપની પહેલી મેચ આજે બાંગ્લાદેશ અને સ્કૉટલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારત પોતાની પહેલી મેચ આવતીકાલે ન્યૂઝિલેન્ડ વચ્ચે રમશે. દરમિયાન ભારત અને પાકિસ્તાન...

ઓક્ટોબર 3, 2024 9:43 એ એમ (AM)

views 13

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો છે. આ જાહેરાત ગયા મહિનાની 17મી તારીખે કરવામાં આવી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ મનોજ કુમારે કહ્યું કે,‘વણકરોને સૂતર કે દોરાની આંટીદીઠ 12 ર...

ઓક્ટોબર 3, 2024 9:26 એ એમ (AM)

views 20

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણા રાજ્યમાં આ શનિવારે 5મી ઑક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે આગામી આઠમી ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરની સાથે હરિયાણા ચૂંટણી માટે મતગણતરી કરાશે. દરમિયાન ચૂંટણી પંચે રાજ્યમાં પાંચમી ઑક્ટોબરે સાંજે સાડા 6 વાગ્યા સુધી એક...

ઓક્ટોબર 3, 2024 9:18 એ એમ (AM)

views 22

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી રાજસ્થાનના બે દિવસીય પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 2 દિવસ રાજસ્થાનના પ્રવાસે પહોંચશે. દરમિયાન તેઓ ઉદયપુરમાં મોહનલાલ સુખાડિયા વિશ્વવિદ્યાલયના 32મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આવતીકાલે માઉન્ટ આબુમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા યોજાનારા વૈશ્વિક શિખર સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. સુશ...

ઓક્ટોબર 3, 2024 9:03 એ એમ (AM)

views 16

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે.

માં અંબાની ભક્તિ, શક્તિના પર્વ શારદીય નવરાત્રીનો આજથી હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થઇ રહ્યો છે. ભક્તો માતાનાં ગરબાને રંગાવીને ઘરે સ્થાપન કરશે. તો કેટલાક લોકો ઉપવાસ, અનુષ્ઠાન, વ્રત અને તેલા કરીને માતાજીને રીઝવશે. નવ યુવાનો નવે નવ દિવસ શણગાર સજીને ગરબે ઘૂમશે... અને હિલોળે ચડશે. સમગ્ર રાજ્યમાં નવરાત્રીના ગર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.