રાષ્ટ્રીય

ઓક્ટોબર 4, 2024 8:58 એ એમ (AM)

views 25

કેન્દ્રીય મંત્રીમંડળે ભારતને આંતરરાષ્ટ્રીય ઊર્જાક્ષમતા કેન્દ્રમાં સામેલ થવા માટેના ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય મંત્રીમંડળે ભારતને આંતરરાષ્ટ્રીય ઊર્જાક્ષમતા કેન્દ્રમાં સામેલ થવા માટેના ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે. આ એક વૈશ્વિક મંચ છે, જે વિશ્વભરમાં સહયોગ અને ઊર્જાક્ષમતાને પ્રોત્સાહન આપવા સમર્પિત છે. આમાં ભારતની ભાગીદારીથી ઓછા કાર્બન વ્યવસ્થામાં પરિવર્તન લાવવા અને ઊર્જા સંરક્...

ઓક્ટોબર 4, 2024 8:56 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા મંજૂરી આપી છે. શાસ્ત્રીય ભાષાઓ ભારતના પ્રાચીન સાંસ્કૃતિક વારસાના રક્ષક તરીકે સેવા આપે છે, અને દરેક સમુદાયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વાચા આપે છે. પ્રધાનમંત્રી નરેન્...

ઓક્ટોબર 3, 2024 7:18 પી એમ(PM)

views 10

સરકારે આજે પ્રાઇમ મિનિસ્ટર્સ ઇન્ટર્નશીપ સ્કીમ પ્રાયોગિક ધોરણે શરૂ કરી

સરકારે આજે પ્રાઇમ મિનિસ્ટર્સ ઇન્ટર્નશીપ સ્કીમ પ્રાયોગિક ધોરણે શરૂ કરી છે. પાંચ વર્ષ માટે ટોચની 500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ તકો પૂરી પુડવાના હેતુથી 2024-25નાં કેન્દ્રીય અંદાજપત્રમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. કંપની બાબતોના મંત્રાલયના સૂત્રો જણાવે છે કે, સરકારે પાયલટ પ્રોજેક્ટ મા...

ઓક્ટોબર 3, 2024 7:17 પી એમ(PM)

views 12

મહાત્મા ગાંધી પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને લોક ચળવળ બનાવી :કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, મહાત્મા ગાંધી પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને લોક ચળવળ બનાવી અને લોકોમાં સ્વચ્છતાની સંસ્કૃતિ કેળવવામાં ઘણું યોગદાન આપ્યું. શ્રી શાહે પોતાના સંસદ મત વિસ્તારમાં 470 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્...

ઓક્ટોબર 3, 2024 7:14 પી એમ(PM)

views 10

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. આસો સુદ એકમથી નોમ સુધી નોરતાનાં નવ દિવસ દરમિયાન નવર્દુગાના નવ સ્વરૂપોની પૂજા, અર્ચન, જપ-તપ અને વ્રત કરી માની આરાધના કરવામાં આવે છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર દેશનાં શક્તિપીઠ ખા...

ઓક્ટોબર 3, 2024 6:12 પી એમ(PM)

views 9

પર્યાવરણ અને વન્યજીવન અંગેના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ‘વાતાવરણ’નું આજે નવી દિલ્હીનાં પર્યાવરણ ભવન ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું

પર્યાવરણ અને વન્યજીવન અંગેના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ‘વાતાવરણ’નું આજે નવી દિલ્હીનાં પર્યાવરણ ભવન ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસના આ ફિલ્મ મહોત્સવની થીમ છે ‘જીવન માટે જળપ્લાવિત વિસ્તાર’, જેમાં જળપ્લાવિત વિસ્તારનાં પર્યાવરણ અંગે જાગૃતિ અને જતન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.આ અંગે પર્...

ઓક્ટોબર 3, 2024 6:10 પી એમ(PM)

views 13

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આવતીકાલે શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આવતી કાલે શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે જશે. તેઓ શ્રીલંકાના નેતાઓને મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે,ભારતની પડોશી પ્રથમ નીતિ અને દરિયાઇ સલામતી તથા સહકાર માટેનાં સાગર કાર્યક્રમને ધ્યાનમાં રાખતા આ મુલાકાત દ્વિપક્ષીય લાભ માટે દ્વિપક્ષીય પ્રતિબધ્ધતા માટે બંનેદેશો વચ્ચે...

ઓક્ટોબર 3, 2024 3:43 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે નવી દિલ્હીમાં કૌટિલ્ય ઇકોનૉમિક સંમેલનને સંબોધશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે નવી દિલ્હીમાં કૌટિલ્ય ઇકોનૉમિક સંમેલનને સંબોધશે. આ સંમેલનની ત્રીજી આવૃત્તિ આવતીકાલથી 6 ઑક્ટોબર દરમિયાન યોજાશે. આ વર્ષનું સંમેલન હરિયાળા પરિવર્તનના ધિરાણ, ભૌગોલિક આર્થિક વિભાજન અને વિકાસ માટે અનુમાન તેમ જ સ્થિતિસ્થાપકતા યથાવત્ રાખવા માટે નીતિ કાર્યવાહીના સિદ્...

ઓક્ટોબર 3, 2024 3:42 પી એમ(PM)

views 8

EDએ આજે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા મોહમ્મદ અઝહરુદ્દીનને સમન્સ પાઠવ્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, EDએ આજે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા મોહમ્મદ અઝહરુદ્દીનને સમન્સ પાઠવ્યું છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું હતું. એચસીએના પૂર્વ પ્રમુખ મોહમ્મદઅ ઝહરુદ્દીન પર તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ છે. આ પહેલીવાર છે જ...

ઓક્ટોબર 3, 2024 3:41 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની ઈ-હરાજીની તારીખ 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની ઈ-હરાજીની તારીખ 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. તે અગાઉ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સુનિશ્ચિત કરાઇ હતી. આ વર્ષની આ છઠ્ઠી હરાજી છે. સરકારે લોકોને ઈ-હરાજીમાં ભાગ લેવા વિનંતી કરી છે કારણ કે તે નમામી ગંગે ફાળામાં યોગદાન આપીને એક ઉમદા કાર્ય કરશે. આ પ્રક્રિયા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.