રાષ્ટ્રીય

ઓક્ટોબર 4, 2024 1:55 પી એમ(PM)

views 15

દક્ષિણની ફિલ્મોના વરિષ્ઠ ફિલ્મ અભિનેતા એ નાગાર્જુને તેલંગાણાના રાજ્ય મંત્રી કે. સુરેખા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો

દક્ષિણની ફિલ્મોના વરિષ્ઠ ફિલ્મ અભિનેતા એ નાગાર્જુને તેલંગાણાના રાજ્ય મંત્રી કે. સુરેખા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. હૈદરાબાદની નામપલ્લી અદાલતમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં નાગાર્જુને કોંગ્રેસ નેતા સુરેખા પર જાણીજોઈને જૂઠ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે આ સાથે તેમની વ્યક્તિગત, વ્યાવસાયિક અને પારિવાર...

ઓક્ટોબર 4, 2024 1:53 પી એમ(PM)

views 11

આધ્યાત્મિકતાનો અર્થ પોતાની અંદર રહેલી શક્તિને ઓળખી પોતાના વ્યવહાર અને વિચારોમાં શુદ્ધતા લાવવી તેવો છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, ‘આધ્યાત્મિકતાનો અર્થ ધાર્મિક થવું અથવા સાંસારિક કાર્યોનો ત્યાગ કરવાનો નથી, પરંતુ આધ્યાત્મિકતાનો અર્થ પોતાની અંદર રહેલી શક્તિને ઓળખી પોતાના વ્યવહાર અને વિચારોમાં શુદ્ધતા લાવવી તેવો છે. રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરિય વિશ્વવિદ્યાલય દ્વા...

ઓક્ટોબર 4, 2024 1:51 પી એમ(PM)

views 12

સર્વોચ્ચ અદાલતે તિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ મામલે તપાસ માટે સ્વતંત્ર વિશેષ તપાસ ટીમની રચના કરવાનો આદેશ આપ્યો

સર્વોચ્ચ અદાલતે તિરુમાલા તિરુપતિ મંદિરમાં પ્રસાદમના લાડુમાં ભેળસેળયુક્ત ઘીના ઉપયોગ અંગેના આરોપોની તપાસ કરવા માટે સ્વતંત્ર વિશેષ તપાસ ટીમની રચના કરવાનો આદેશ આપ્યો છે. સ્વતંત્ર એસઆઈટીમાં સીબીઆઈના બે અધિકારીઓ અને આંધ્રપ્રદેશ પોલીસના બે અધિકારીઓ તથા ભારતીય અન્ન સલામતી અને ધારાધોરણ સત્તામંડળના બે વરિષ્ઠ ...

ઓક્ટોબર 4, 2024 1:49 પી એમ(PM)

views 9

આર્થિક વિકાસ દર અને મોંઘવારીને કાબૂમાં લેવાનો વર્તમાન સમયમાં સૌથી મોટો પડકાર :કેન્દ્રીય નાણામંત્રી

કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે આર્થિક વિકાસ દર અને મોંઘવારીને કાબૂમાં લેવાનો વર્તમાન સમયમાં સૌથી મોટો પડકાર છે. નવી દિલ્હીમાં ત્રીજા કૌટિલ્ય ઇકોનોમિક કોન્કલેવ 2024નું ઉદઘાટન કરતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણે કહ્યું હતું કે એક દાયકામાં ભારતનું અર્થતંત્ર પાંચમા સ્થાને પહોંચી ગયું છે. મધ્યમ...

ઓક્ટોબર 4, 2024 1:46 પી એમ(PM)

views 30

આગામી 10 વર્ષમાં વધુ 75 હજાર મેડિકલ બેઠકો વધારવાનો સરકારનો લક્ષ્યાંક : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘આગામી 10 વર્ષમાં બીજી 75 હજાર મેડિકલ સીટ વધારવાનો સરકારનો લક્ષ્યાંક છે. ગાંધીનગરના અડાલજ ખાતે હીરામણિ આરોગ્યધામ – ડે કેર હૉસ્પિટલનું લૉકાર્પણ કરતાં શ્રી શાહે કહ્યું કે, ‘આર્થિક રીતે નબળા, મધ્યમ વર્ગ અને ગ્રામીણ ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને હીરામણિ આરોગ્ય...

ઓક્ટોબર 4, 2024 9:06 એ એમ (AM)

views 13

ભારત, નેપાળ અને બાંગ્લાદેશે ભારતના પાવર ગ્રીડના માધ્યમથી નેપાળથી બાંગ્લાદેશને 40 મેગાવૉટ વીજળી નિકાસ કરવા માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ભારત, નેપાળ અને બાંગ્લાદેશે ભારતના પાવર ગ્રીડના માધ્યમથી નેપાળથી બાંગ્લાદેશને 40 મેગાવૉટ વીજળી નિકાસ કરવા માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કાઠમાંડુમાં ગઈકાલે થયેલા આ કરારથી નેપાળને પહેલી વાર બાંગ્લાદેશને વીજળી વેચશે. આ પહેલા નેપાળ માત્ર ભારતને વીજળી વેચતું હતું. કરાર મુજબ, બાંગ્લાદ...

ઓક્ટોબર 4, 2024 9:04 એ એમ (AM)

views 12

I.C.C. મહિલા ટી-20 વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મેચ રમાશે.

I.C.C. મહિલા ટી-20 વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચે મેચ રમાશે. હરમનપ્રિત કૌરનાં સુકાની હેઠળની ભારતીય ટીમ આજે દુબઈમાં ન્યૂ ઝિલેન્ડ સામે પોતાના વિશ્વકપના અભિયાનનો પ્રારંભ કરશે. દરમિયાન બપોરે રમાનારી મેચમાં વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. આકાશવાણી F.M. રેઈન્બો ચેનલ પર સાંજે સ...

ઓક્ટોબર 4, 2024 9:03 એ એમ (AM)

views 18

હવામાન વિભાગે આજે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાંક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આજે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાંક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે ભારે વરસાદની શક્યતા છે, ત્યારબાદ આગામી બે દિવસમાં ભારે વરસાદ વર...

ઓક્ટોબર 4, 2024 9:01 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે કૌટિલ્ય આર્થિક સંમેલનને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે કૌટિલ્ય આર્થિક સંમેલનને સંબોધિત કરશે. સંમેલનની આ ત્રીજી આવૃત્તિ આ રવિવાર સુધી ચાલશે. આ વર્ષનું સંમેલન હરિયાળા પરિવર્તનના ધિરાણ, ભૌગોલિક આર્થિક વિભાજન અને વિકાસ માટે અનુમાન તેમજ સ્થિતિસ્થાપકતા યથાવત્ રાખવા નીતિ કાર્યવાહીના સિદ્ધાંતો જેવા વિષય પર કેન્દ્રિ...

ઓક્ટોબર 4, 2024 9:00 એ એમ (AM)

views 18

કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ સ્વનિર્ભરતા માટે ખાદ્ય સુરક્ષા હાંસલ કરવા માટે ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષોન્નતિ યોજનાને મંજૂરી આપી છે

કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ સ્વનિર્ભરતા માટે ખાદ્ય સુરક્ષા હાંસલ કરવા માટે ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષોન્નતિ યોજનાને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મંત્રીમંડળની બેઠકમાં લ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.