રાષ્ટ્રીય

ઓક્ટોબર 4, 2024 7:59 પી એમ(PM)

views 13

કોઈ પણ સંજોગોમાં રેલવેનું ખાનગીકરણ નહીં કરવામાં આવે :કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈ પણ સંજોગોમાં રેલવેનું ખાનગીકરણ નહીં કરવામાં આવે. શ્રી વૈષ્ણવે આજે નાસિકમાં રેલવે સલામતી દળનાં 40મા સ્થાપના દિવસમાં ભાગ લીધો હતો અને પરેડનું નિરીક્ષણ કર્યંા હતું. તેમણે જણાવ્યું કે, દેશનાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે રેલવે પરિવહનનું માધ...

ઓક્ટોબર 4, 2024 7:56 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના વાશિમ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના 18મો હપ્તો જમા કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના વાશિમ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના 18મો હપ્તો જમા કરાવશે. દેશનાં 9 કરોડ 40 લાખથી વધુ ખેડૂતોનાં ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 20 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થશે. આ પ્રસંગે, શ્રી મોદી નમો શેતકરી મહાસન્માન નિધિ ...

ઓક્ટોબર 4, 2024 7:55 પી એમ(PM)

views 20

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે નેબરહુડ ફર્સ્ટ પોલિસી તથા દરિયાઇ સહકાર પર ધ્યાન કેન્દ્રીત કરતા સાગર કાર્યક્રમ પ્રત્યે ભારતની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે નેબરહુડ ફર્સ્ટ પોલિસી તથા દરિયાઇ સહકાર પર ધ્યાન કેન્દ્રીત કરતા સાગર કાર્યક્રમ પ્રત્યે ભારતની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. કોલંબોમાં આજે શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિથા હેરથ સાથેની બેઠક દરમિયાન ડોક્ટર જયશંકરે શ્રીલંકાનાં પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સને ભારતની વર્ત...

ઓક્ટોબર 4, 2024 7:53 પી એમ(PM)

views 12

મધ્યપૂર્વમાં અશાંતિને પગલે ભારતીય શેરબજારમાં સતત પાંચમાં દિવસે મંદીનું જોર યથાવત રહ્યું

મધ્યપૂર્વમાં અશાંતિને પગલે ભારતીય શેરબજારમાં સતત પાંચમાં દિવસે મંદીનું જોર યથાવત રહ્યું હતું. છેલ્લાં બે દિવસમાં ભારતીય રોકાણકારોએ 14 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આજે સેન્સેક્સ 808 પોઇન્ટ ઘટીને 81 હજાર 688 અને નિફટી 235 પોઇન્ટ ઘટીને 25 હજાર 14 પર બંધ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપ ...

ઓક્ટોબર 4, 2024 7:52 પી એમ(PM)

views 7

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે આવતી કાલે મતદાન યોજાશે

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે આવતી કાલે મતદાન યોજાશે. બે પરંપરાગત હરીફો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. બંને પક્ષોએ 89 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જો કે રાજકીય નીરિક્ષકોનાં જણાવ્યા પ્રમાણે કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટી, ઇન્ડિયન નેશનલ લોક દળ, બસપા અને જન નાયક જનતા પાર...

ઓક્ટોબર 4, 2024 7:51 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણને પગલે માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઈઝુ 6 થી 10 ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણને પગલે માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઈઝુ 6 થી 10 ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન ડૉક્ટર મુઇઝુ દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજશે. એક નિવેદનમાં, ...

ઓક્ટોબર 4, 2024 7:49 પી એમ(PM)

views 23

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં આજે સલામતી દળો સાથેની અથડામણમાં સાત માઓવાદીઓ માર્યા ગયા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં આજે સલામતી દળો સાથેની અથડામણમાં સાત માઓવાદીઓ માર્યા ગયા છે. આ અથડામણ આજે બપોરે નારાયણપુર જિલ્લાના અબુઝમાદ વિસ્તારમાં થઈ હતી. આ વિસ્તારમાં માઓવાદીઓ છુપાયા હોવાની મળેલી માહિતીને પગલે નારાયણપુર અને દાંતેવાડા જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ શોધ અભિયાન ચલાવી રહી હતી ત્યારે આ અથડ...

ઓક્ટોબર 4, 2024 7:46 પી એમ(PM)

views 7

રિફોર્મ, પર્ફોમ, ટ્રાન્સફોર્મનાં મંત્ર સાથે દેશ આગળ વધી રહ્યો છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશ રિફોર્મ, પર્ફોમ અને ટ્રાન્સફોર્મનાં મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વૃધ્ધિ કરી રહેલું અર્થતંત્ર છે અને તમામ વૈશ્વિક સંસ્થાઓએ ભારતનો સાત ટકાનો વૃધ્ધિ દર અંદાજ્યો છે. નવી દિલ્હીમાં ત્રીજી કૌટિલ્ય ઇકોનોમિક કોન્કલ...

ઓક્ટોબર 4, 2024 1:58 પી એમ(PM)

views 24

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં દસ લોકોના મોત

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મિર્ઝાપુર-વારાણસી સરહદ નજીક 13 મજૂરોને લઈ જઈ રહેલી ટ્રેક્ટર ટ્રોલીને પાછળથી ટ્રકે ટક્કર મારતા આ ઘટના સર્જાઈ હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત...

ઓક્ટોબર 4, 2024 1:56 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી. મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માની અતૂટ ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને યાદ કર્યા હતા.. તેમણે કહ્યું કે શ્યામજી કૃષ્ણ વર્માના ક્રાંતિકારી કાર્યોએ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.