રાષ્ટ્રીય

ઓક્ટોબર 6, 2024 8:07 પી એમ(PM)

views 26

QUAD હિન્દ-પ્રશાંત ક્ષેત્રના મુખ્ય તંત્રોમાંનું એક: વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે, QUAD, સંસ્થાકીય સહકારના તમામ પરંપરાગત મોડલને નકારી કાઢે છે અને તેના કારણે તે ખૂબ જ નવીન છે. નવી દિલ્હીમાં ત્રીજી કૌટિલ્ય આર્થિક સંમેલનમાં એક વાર્તાલાપ દરમિયાન તેમણે કહ્યું કે, એ ફાયદાકારક છે કે ક્વાડ ફક્ત તેના સભ્યોની સ્વતંત્રતા અને સુરક્ષાના હેતુઓ માટે રચાય...

ઓક્ટોબર 6, 2024 7:59 પી એમ(PM)

views 25

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ચેમ્બુર દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં થયેલ આગ દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી. તેમણે અસરગ્રસ્ત પરિવારને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. એકનાથ શિંદેએ કહ્યું કે, સરકાર આ ઘટનામાં ઘાયલ થયેલા બે લોકોને મફત સારવારની સુવિધા પણ આપશે. વહીવટીતંત્ર અકસ્માતના કારણોની તપાસ કરશે...

ઓક્ટોબર 6, 2024 2:30 પી એમ(PM)

views 22

ચેન્નાઈ: ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠની ભવ્ય પ્રદર્શન સાથે ઉજવણી

ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠની ઉજવણી ચેન્નાઈ ખાતે 72 ફાઈટર જેટ અને હેલિકોપ્ટરના ભવ્ય પ્રદર્શન સાથે શરૂ થઈ. 21 વર્ષ પછી આયોજિત આ શોએ લાખો દર્શકોને આકર્ષિત કર્યા. ભારતીય વાયુસેનાના લડવૈયા ચેતક, રાફેલ, ડાકોટા, હાર્વર્ડ, એમઆઈજી, જગુઆર પાંડિયન, સારંગ, સુર્યા કિરણ, નીલગીરી, કાર્તિકેય, ધનુષ, નામની રચનાઓ...

ઓક્ટોબર 6, 2024 2:18 પી એમ(PM)

views 28

પશ્ચિમ બંગાળ: મહિલા ડૉકટર પર દુષ્કર્મ મામલે ડૉક્ટર અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર

પશ્ચિમ બંગાળમાં, આર જી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના સંદર્ભમાં છ જુનિયર ડૉક્ટરોએ અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરી છે. આ ડોકટરોએ કહ્યું છે કે, તેઓ દર્દીઓની સારવાર ચાલુ રાખશે અને સાથે સાથે અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર પણ જશે. તબીબોનો આક્ષેપ છે કે, રાજ્ય સરકાર તેમની દસ મુદ્દાની મ...

ઓક્ટોબર 6, 2024 2:04 પી એમ(PM)

views 17

મુંબઈ: ચેમ્બુરમાં ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત

મુંબઈના ચેમ્બુરમાં એક ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા. સિદ્ધાર્થ નગરમાં વહેલી સવારે ઘરમાં આગને કારણે 3 નાના બાળકો અને બે પુરૂષો અને બે મહિલાઓના મોત થાય છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આજે સવારે લગભગ 4...

ઓક્ટોબર 6, 2024 1:58 પી એમ(PM)

views 8

સૈન્ય અને SDRFની સરાહનીય કામગીરી, 6,015 મીટરની ઉંચાઈએ ફસાયેલ વિદેશી પર્વતારોહકનું રેસ્ક્યૂ

સૈન્ય અને SDRFએ દહેરાદૂનના ચૌખંભા શિખર પર ફસાયેલા વિદેશી પર્વતારોહકોને બચાવ્યા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ચૌખંભા-તીન પર્વતની 6 હજાર 15 મીટરની ઊંચાઈએ ફસાયેલા વિદેશી પર્વતારોહકોને, આખરે રવિવારે રેસ્ક્યૂ ટીમે શોધી કાઢ્યા હતા અને સેનાએ તેમને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે જોશીમઠ પહોંચાડ્યા હતા. બે ...

ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM)

views 19

શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કરાશે નહીં : એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે, અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચ...

ઓક્ટોબર 5, 2024 8:13 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મુંબઈ અને થાણે જેવા શહેરો વિકિસિત ભારત બનાવવા માટે ભવિષ્ય માટે તૈયાર હોવા જોઈએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મુંબઈ અને થાણે જેવા શહેરો વિકિસિત ભારત બનાવવા માટે ભવિષ્ય માટે તૈયાર હોવા જોઈએ. અટલ સેતુ, મુંબઈ મેટ્રો અને કોસ્ટલ રોડસહિત મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશમાં વિવિધ માળખાકીય વિકાસની વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ માત્રલોકોના જીવનને સરળ બનાવશે ...

ઓક્ટોબર 5, 2024 8:10 પી એમ(PM)

views 16

સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન એ રાજસ્થાનમાં પોખરણ ખાતે ચોથી જનરેશન વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) ના ત્રણ હવાઈ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા

સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન (DRDO)એ રાજસ્થાનમાં પોખરણ ખાતે ચોથી જનરેશન વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) ના ત્રણ હવાઈ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. છેલ્લા બે દિવસમાં આયોજિત પરીક્ષણો, હાઇ-સ્પીડ લક્ષ્યો સામે હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં મહત્તમ શ્રેણી અને મહત્તમ ઊંચાઈના અવરોધના અત્યંત...

ઓક્ટોબર 5, 2024 8:08 પી એમ(PM)

views 9

હરિયાણામાં 90 બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે સાંજે 5 વાગ્યા સુધી 61 ટકા મતદાન નોંધાયું હતું

હરિયાણામાં 90 બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે સાંજે 5 વાગ્યા સુધી 61 ટકા મતદાન નોંધાયું હતું. બે કરોડ ત્રણ લાખથી વધુ મતદારો 1,031 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. સમગ્ર રાજ્યમાં કુલ 20,632 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે, મુક્ત, ન્યાયી અને સરળ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.