રાષ્ટ્રીય

ઓક્ટોબર 7, 2024 2:27 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર પદ પર સેવાને આજે 23 વર્ષ પૂરા થઈ રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર પદ પર સેવાને આજે 23 વર્ષ પૂરા થઈ રહ્યા છે. વર્ષ 2001માં આજના દિવસે જ તેઓ સૌ પ્રથમ વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. કેન્દ્રમાં NDA સરકારે શરૂ કરેલા કલ્યાણકારી કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલા તેમના કાર્યોથી પ્રેરિત છે. ‘ગુજરાત મૉડલ’ તરીકે ઓળખાતા આ અ...

ઓક્ટોબર 7, 2024 2:27 પી એમ(PM)

views 15

2001માં જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારથી અત્યાર સુધી રાજ્યની વિકાસ યાત્રાને દર્શાવવા માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે

ગુજરાત સરકાર આજથી વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે. 2001માં જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારથી અત્યાર સુધી રાજ્યની વિકાસ યાત્રાને દર્શાવવા માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ દરમિયાન પ્રસિદ્ધ સ્થળો પર વિકાસ પ્રદર્શની...

ઓક્ટોબર 7, 2024 2:26 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં નક્સલવાદ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક ચાલી રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં નક્સલવાદ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક ચાલી રહી છે. જેમાં આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, તેલંગાણા, ઓડિશા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે. ગૃહમંત્રાલયના જણાવ્યા પ્રમાણે નક્સલવાદ પ્રભાવિ...

ઓક્ટોબર 7, 2024 2:25 પી એમ(PM)

views 10

દિલ્હીની સ્થાનિક અદાલતે આજે રાષ્ટ્રીય જનતા દળના વડા અને ભૂતપુર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમનાં બંને પુત્રોને જમીન સામે નોકરી સંલગ્ન મનીલોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા છે

દિલ્હીની સ્થાનિક અદાલતે આજે રાષ્ટ્રીય જનતા દળના વડા અને ભૂતપુર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમનાં બંને પુત્રોને જમીન સામે નોકરી સંલગ્ન મનીલોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા છે. અદાલતે જણાવ્યું હતું કે આરોપીઓની ધરપકડ કર્યાવિના ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. શ્રી યાદવ અને તેમના પુત્રો તેજસ્વી અને તે...

ઓક્ટોબર 7, 2024 2:23 પી એમ(PM)

views 10

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થવા જઈ રહ્યું છે

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થવા જઈ રહ્યું છે. આ માટે 90 જેટલા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું કે આ મતગણતરી કેન્દ્રો તમામ 22 જિલ્લાઓના મુખ્ય મથકો ખાતે બનાવવામાં આવ્યા છે. કાલકા અને પંચકૂલા વિધાનસભા વિસ્તારોમાં થયેલા મતદાનના મતોની ગણતર...

ઓક્ટોબર 7, 2024 2:23 પી એમ(PM)

views 7

જમ્મૂ કાશ્મીરમાં આવતીકાલે મતગણતરી હાથ ધરાશે

જમ્મૂ કાશ્મીરમાં પણ આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. આકાશવાણી જમ્મૂના અમારા પ્રતિનિધિ સુનિલ કૌલ જણાવે છે કે મતગણતરીને લઈને જમ્મૂ કાશ્મીરમાં સઘન બંદોબસ્ત કરાયો છે. જમ્મૂ કાશ્મીરની કુલ 90 બેઠકો માટે મતગણતરી થશે. રાજ્યમાં ત્રણ તબક્કામાં છેલ્લા દસ વર્ષની સરખામણીએ રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું છે. 873 ઉમેદવારો...

ઓક્ટોબર 7, 2024 2:22 પી એમ(PM)

views 10

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ થશે. નિષ્ણાતોના મતે આરબીઆઈ ચાવીરૂપ વ્યાજ દરો યથાવત રાખે તેવી શક્યતા છે. ખાદ્ય ફુગાવો અને આર્થિક વૃદ્ધિના જોખમો આરબીઆઈ માટે મુખ્ય ચિંતાની બાબતો છે. સરકારે રિઝર્વ બેંકને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત છૂટક ફુગાવો 4 ટકાની અંદર જા...

ઓક્ટોબર 6, 2024 8:19 પી એમ(PM)

views 43

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ 2025 માટેના નવા પ્રતિકનું અનાવરણ કર્યું

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માટેના નવા પ્રતિકનું અનાવરણ કર્યું. આ પ્રતિક ધાર્મિક અને આર્થિક સમૃદ્ધિનું પ્રતીક છે, જેમાં સમુદ્ર મંથનમાંથી નીકળતા અમૃત કળશને દર્શાવવામાં આવ્યો છે. આ ડિઝાઇનમાં મંદિર, દ્રષ્ટા, કળશ, અક્ષય વટવૃક્ષ અને ભગવાન હનુમાનની છબી છે, જે સ...

ઓક્ટોબર 6, 2024 8:18 પી એમ(PM)

views 20

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે માર્વેને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે સાથે જોડતા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આજે મુંબઈના મલાડમાં માર્વેને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે સાથે જોડતા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ ફ્લાયઓવરના નિર્માણથી પરિવહન સરળ બનશે અને સમયની બચત થશે. તેમણે કહ્યું કે સરકાર લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહી છે. ...

ઓક્ટોબર 6, 2024 8:15 પી એમ(PM)

views 25

માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઈઝુ 5 દિવસ ભારતની મુલાકાતે

માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઈઝુ આજે ભારતની 5 દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર ભારત આવ્યા છે. રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળ્યા બાદ મોહમ્મદ મુઇઝ્ઝુની આ પ્રથમ ભારત મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.