રાષ્ટ્રીય

ઓક્ટોબર 10, 2024 8:07 પી એમ(PM)

views 23

ર્ણાટકના રાજયમંત્રીમંડળે કોવિડના સમયગાળામાં તે વખતની સરકારના કાર્યકાળમાં થયેલી કથિત નાણાંકીય ગેરરીતીઓની તપાસ કરવા ખાસ તપાસ ટુકડી – સીટની રચના કરવાનો નિર્ણય લીધો

કર્ણાટકના રાજયમંત્રીમંડળે કોવિડના સમયગાળામાં તે વખતની સરકારના કાર્યકાળમાં થયેલી કથિત નાણાંકીય ગેરરીતીઓની તપાસ કરવા ખાસ તપાસ ટુકડી – સીટની રચના કરવાનો નિર્ણય લીધો છે. આજે બેંગલૂરૂમાં સંસદિય બાબતોના મંત્રી એચ.કે.પાટિલે પત્રકારોને જણાવ્યું હતું કે, ન્યાયાધિશ જોન મિશેલ સમિતિના અહેવાલના આધારે મંત્રીમંડળે...

ઓક્ટોબર 10, 2024 8:05 પી એમ(PM)

views 16

ટેનિસના ગ્રાન્ડ઼ સ્લેમના 22 સિંગ્લસના ખિતાબો જીતનાર સ્પેનના દિગ્ગજ ખેલાડી રફેલ નડાલે વ્યવસાયિક ટેનિસ રમતોમાંથી નિવૃત્તિ જાહેર કરી છે

ટેનિસના ગ્રાન્ડ઼ સ્લેમના 22 સિંગ્લસના ખિતાબો જીતનાર સ્પેનના દિગ્ગજ ખેલાડી રફેલ નડાલે વ્યવસાયિક ટેનિસ રમતોમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આજે સોશિયલ મિડિયા ઉપર આ જાણકારી આપીને નડાલે પોતાની કારકિર્દી દરમિયાન સંપૂર્ણ સમર્થન આપવા બદલ ટેનિસ ચાહકોનો આભાર માન્યો છે. રફેલ નડાલ આગામી નવેંબરમાં મલાગામ ખાતે યોજાન...

ઓક્ટોબર 10, 2024 8:04 પી એમ(PM)

views 28

ભારતનું કાપડ ક્ષેત્ર વર્ષ 2030 સુધીમાં અંદાજે 350 અબજ ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે

ભારતનું કાપડ ક્ષેત્ર વર્ષ 2030 સુધીમાં અંદાજે 350 અબજ ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે. કાપડ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2024 માટેના દેશના વ્યાપાર ડેટા અનુસાર, આ ક્ષેત્રે તૈયાર વસ્ત્રોમાં વાર્ષિક ધોરણે 11 ટકા વૃદ્ધિ જોવા મળી છે. ભારત સરકાર ઘણી યોજનાઓ અને નીતિગત પહેલનો લાભ લઈને આ લ...

ઓક્ટોબર 10, 2024 8:02 પી એમ(PM)

views 19

નાબાર્ડે હાથ ધરેલા બીજા અખિલ ભારત ગ્રામીણ આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, વર્ષ 2016 થી 2022ના સમયગાળામાં ગ્રામીણ ક્ષેત્રના પરિવારોની સરેરાશ આવક 57 ટકાથી વધી

નાબાર્ડે હાથ ધરેલા બીજા અખિલ ભારત ગ્રામીણ આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, વર્ષ 2016 થી 2022ના સમયગાળામાં ગ્રામીણ ક્ષેત્રના પરિવારોની સરેરાશ આવક 57 ટકાથી વધી છે. સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, વર્ષ 2016-17માં ગ્રામીણ ક્ષેત્રમાં પરિવારોની સરેરાશ માસિક આવક 8 હજાર 59 રૂપિયા હતી. જે વધીને 2021-22માં 12...

ઓક્ટોબર 10, 2024 8:01 પી એમ(PM)

views 14

ભારતની પૂર્વની દેશો તરફી નીતીએ આસિયાન દેશો સાથેના સંબંધોને નવી ઉર્જા, ગતિ અને દિશા પ્રદાન કરી છે

ભારતની પૂર્વની દેશો તરફી નીતીએ આસિયાન દેશો સાથેના સંબંધોને નવી ઉર્જા, ગતિ અને દિશા પ્રદાન કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિયંનચન ખાતે ચાલી રહેલી ભારત આસિયાન શિખર પરિષદમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણ કહ્યું કે, આસિયાન દેશો શાંતિપ્રિય છે. અને એકબીજાની રાષ્ટ્રીય એકતા અને સાર્વભૌમત્વનો ...

ઓક્ટોબર 10, 2024 7:59 પી એમ(PM)

views 18

દાર્જીલીંગના ગોરખાલેન્ડ પ્રદેશ વહીવટીતંત્ર અને સિલીગુડી જેવા પર્વતીય વિસ્તારોમાં મહાસપ્તમીના પર્વ પ્રસંગે હર્ષ ઉલ્લાસ અને પરંપરાગત રીતે પુલપાતી શોભાયાત્રા યોજાઇ

દાર્જીલીંગના ગોરખાલેન્ડ પ્રદેશ વહીવટીતંત્ર અને સિલીગુડી જેવા પર્વતીય વિસ્તારોમાં મહાસપ્તમીના પર્વ પ્રસંગે હર્ષ ઉલ્લાસ અને પરંપરાગત રીતે પુલપાતી શોભાયાત્રા યોજાઇ ગઇ. આ શોભાયાત્રામાં નેપાળી ભાષીક ગોરખા સમુદાયના ભાવિકો તેમજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પરંપરાગત વસ્ત્રો પહેરીને દુર્...

ઓક્ટોબર 10, 2024 7:57 પી એમ(PM)

views 22

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓની પુરૂષોની ટીમે કઝાકિસ્તાનમાં ચાલી રહેલ એશિયાઇ ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓની પુરૂષોની ટીમે કઝાકિસ્તાનમાં ચાલી રહેલ એશિયાઇ ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. સ્પર્ધાની સેમિફાઇનલમાં ભારતનો ચાઇનીઝ તાઇપેઇ સામે 3-0થી પરાજય થયો હતો. ભારતના શરથ કમલનો- લીન-યુન જુ સામે અને માનવ ઠક્કરનો- કાઓ ચેંગ જુઇ સામે પરાજય થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ...

ઓક્ટોબર 10, 2024 7:55 પી એમ(PM)

views 14

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ – NHRCએ વાયવ્ય દિલ્હીમાં ખુલ્લી ગટરમાં પડી જતાં એક બાળકના થયેલા મૃત્યુના અહેવાલની જાતે જ નોંધ લઇને દીલ્હીના અગ્રસચિવ, દિલ્હી વિકાસ સત્તામંડળના ઉપાધ્યક્ષ, મહાનગરપાલિકના કમિશ્રનર અને પોલીસ કમિશ્નરને નોટીસ પાઠવી

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ – NHRCએ વાયવ્ય દિલ્હીમાં ખુલ્લી ગટરમાં પડી જતાં એક બાળકના થયેલા મૃત્યુના અહેવાલની જાતે જ નોંધ લઇને દીલ્હીના અગ્રસચિવ, દિલ્હી વિકાસ સત્તામંડળના ઉપાધ્યક્ષ, મહાનગરપાલિકના કમિશ્રનર અને પોલીસ કમિશ્નરને નોટીસ પાઠવી છે NHRCએ ચાર સપ્તાહમાં આ ઘટનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ...

ઓક્ટોબર 10, 2024 7:52 પી એમ(PM)

views 12

કેન્દ્ર સરકારે કરવેરા હસ્તાંતરણ પ્રક્રિયા હેઠળ વિવિધ રાજય સરકારોને એક લાખ 78 હજાર કરોડ રૂપિયા છુટા કર્યા છે

કેન્દ્ર સરકારે કરવેરા હસ્તાંતરણ પ્રક્રિયા હેઠળ વિવિધ રાજય સરકારોને એક લાખ 78 હજાર કરોડ રૂપિયા છુટા કર્યા છે. કેન્દ્રિય નાણાં મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ રાજય સરકારો વિકાસ અને કલ્યાણ કાર્યક્રમો માટે ખર્ચ કરી શકે અને ભંડોળના ઉપયોગમાં વધારો કરી શકે તે હેતુથી તેમજ આગામી સમયના તહેવારોને ધ્યાનમાં લઇને...

ઓક્ટોબર 10, 2024 7:51 પી એમ(PM)

views 20

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ટેલી માનસ એપ અને વિડિયો કોલ સુવિધાનો આજે દિલ્હીમાં આરંભ કર્યો

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ટેલી માનસ એપ અને વિડિયો કોલ સુવિધાનો આજે દિલ્હીમાં આરંભ કર્યો છે. દિલ્હીમાં યોજાયેલા ખાસ સમારંભમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ટેલી માનસ ચકાસણી અહેવાલ અને કર્મચારીઓના આરોગ્ય માટે સ્વસંભાળ મોડ્યુલનો પણ આરંભ કરાયો હતો. આ વર્ષની વિષય વસ્તુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.