રાષ્ટ્રીય

ઓક્ટોબર 11, 2024 9:41 એ એમ (AM)

views 19

પ્રખ્યાત ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાના અંતિમ સંસ્કાર ગઈકાલે મુંબઈના વરલી સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યો.

પ્રખ્યાત ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાના અંતિમ સંસ્કાર ગઈકાલે મુંબઈના વરલી સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા છે. 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને પીયૂષ ગોયલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક ટોચના રાજકીય...

ઓક્ટોબર 11, 2024 9:38 એ એમ (AM)

views 8

ઇઝરાયેલે મધ્ય ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો કરતા ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુને ઇજા

ઇઝરાયેલે મધ્ય ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો કરતા ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુને ઇજા થવા પામી છે. એક અહેવાલ અનુસાર ડેયર અલ-બલાહમાં રુફૈદા અલ-અસલામિયા સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી. આ શાળામાં વિસ્થાપિતોએ શરણ લીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બે જુદા જુદા હવાઈ હુમલા...

ઓક્ટોબર 11, 2024 9:36 એ એમ (AM)

views 12

આઇસીસી મહિલા ટ્વેન્ટી-20 વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું.

આઇસીસી મહિલા ટ્વેન્ટી-20 વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે વેસ્ટ ઇન્ડિઝ સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની નજીક પહોંચી ગયું છે. સંયુક્ત અરબ અમિરાતના શારજાહ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે આઠ વિકેટના નુકસાને 103 રન બનાવ્યા. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિ...

ઓક્ટોબર 11, 2024 9:33 એ એમ (AM)

views 14

કોલકાતામાં આર.જી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા વિરુદ્ધ આમરણાંત ઉપવાસ પર બેઠેલા ડૉક્ટર અનિકેત મહતોની સ્થિતિ બગડતા તેમને ગઈકાલે રાતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કોલકાતામાં આર.જી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા વિરુદ્ધ આમરણાંત ઉપવાસ પર બેઠેલા ડૉક્ટર અનિકેત મહતોની સ્થિતિ બગડતા તેમને ગઈકાલે રાતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હડતાળ પર ઉતરેલા 7 જુનિયાર ડૉક્ટરમાંથી એક પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અનિકેતની તબિયત ગઈકાલ...

ઓક્ટોબર 11, 2024 9:30 એ એમ (AM)

views 16

અમેરિકામાં મિલ્ટન ચક્રવાતને પગલે ફ્લૉરિડામાં ભારે તારાજી સર્જાઈ છે.

અમેરિકામાં મિલ્ટન ચક્રવાતને પગલે ફ્લૉરિડામાં ભારે તારાજી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોતના સમાચાર છે. જ્યારે 30 લાખ ઘરોમાં અંધારપટ છવાયો હોવાના અહેવાલ છે. આ વાવાઝોડું બુધવારે રાતે ફ્લોરિડાના પશ્ચિમ તટ ઉપરથી પસાર થયું હતું, જ્યા તે નબળું પડ્યું હતું. આગામી કેટલાક કલાકોમાં સ્થિતિ સામાન્ય થવાની...

ઓક્ટોબર 11, 2024 9:29 એ એમ (AM)

views 10

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દુર્ગા અષ્ટમી પ્રસંગે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દુર્ગા અષ્ટમી પ્રસંગે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મુર્મુએ એક સંદેશમાં કહ્યું છે કે, દુર્ગા પૂજા અન્યાય પર ન્યાય અને અસત્ય પર સત્યની વિજય અને સાહસનું પ્રતીક છે. આ પર્વ મા દુર્ગા પ્રત્યે પૂર્ણ સમર્પણ તેમજ તમામ ધર્મો વચ્ચે એકતા તેમજ સદભાવને વધારવાનો પ્રસંગ છે. તેમ...

ઓક્ટોબર 11, 2024 9:27 એ એમ (AM)

views 12

નાબાર્ડે હાથ ધરેલા બીજા અખિલ ભારત ગ્રામીણ આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, વર્ષ 2016 થી 2022ના સમયગાળામાં ગ્રામીણ ક્ષેત્રના પરિવારોની સરેરાશ આવક 57 ટકાથી વધી છે.

નાબાર્ડે હાથ ધરેલા બીજા અખિલ ભારત ગ્રામીણ આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, વર્ષ 2016 થી 2022ના સમયગાળામાં ગ્રામીણ ક્ષેત્રના પરિવારોની સરેરાશ આવક 57 ટકાથી વધી છે. સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, વર્ષ 2016-17માં ગ્રામીણ ક્ષેત્રમાં પરિવારોની સરેરાશ માસિક આવક 8 હજાર 59 રૂપિયા હતી. જે વધીને 2021-22માં 12...

ઓક્ટોબર 11, 2024 9:25 એ એમ (AM)

views 21

ભારતનું કાપડ ક્ષેત્ર વર્ષ 2030 સુધીમાં અંદાજે 350 અબજ ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે.

ભારતનું કાપડ ક્ષેત્ર વર્ષ 2030 સુધીમાં અંદાજે 350 અબજ ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે. કાપડ મંત્રાલયે ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2024 માટેના દેશના વ્યાપાર આંકડા અનુસાર, આ ક્ષેત્રે તૈયાર વસ્ત્રોમાં વાર્ષિક ધોરણે 11 ટકા વૃદ્ધિ જોવા મળી છે. ભારત સરકાર ઘણી યોજનાઓ અને નીતિગત પહેલનો લાભ ...

ઓક્ટોબર 11, 2024 9:23 એ એમ (AM)

views 16

ભારતની પૂર્વના દેશો તરફી નીતીએ આસિયાન દેશો સાથેના સંબંધોને નવી ઉર્જા, ગતિ અને દિશા પ્રદાન કરી છે.

ભારતની પૂર્વના દેશો તરફી નીતીએ આસિયાન દેશો સાથેના સંબંધોને નવી ઉર્જા, ગતિ અને દિશા પ્રદાન કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વિયંનચન ખાતે ચાલી રહેલી ભારત આસિયાન શિખર પરિષદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં ભારતનો આસિયાન દેશો સાથેનો વેપાર વધીને 130 અબજ ડોલરને આંબી ગયો છે. શ્...

ઓક્ટોબર 10, 2024 8:09 પી એમ(PM)

views 18

પ્રખ્યાત ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાના અંતિમ સંસ્કાર મુંબઈના વરલી સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા છે

પ્રખ્યાત ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાના અંતિમ સંસ્કાર મુંબઈના વરલી સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને પીયૂષ ગોયલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકના...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.