રાષ્ટ્રીય

ઓક્ટોબર 12, 2024 2:36 પી એમ(PM)

views 10

નેશનલ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં હરમનપ્રીત કૌરે ગઈકાલે વરિષ્ઠ મહિલા 76 કિલો વજનવર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો

IWLF નેશનલ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં, હરમનપ્રીત કૌરે ગઈકાલે વરિષ્ઠ મહિલા 76 કિલો વજનવર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. હરમનપ્રીતે ક્લીન એન્ડ જર્કમાં 127 કિલો અને કુલ 223 કિલો વજન ઉપાડ્યું હતું. દરમિયાન, જુનિયર વિભાગમાં, હીનાએ 76 કિલો વજનવર્ગમાં ક્લીન એન્ડ જર્કમાં 123 કિગ્રા અને કુલ 211 કિગ્...

ઓક્ટોબર 12, 2024 2:32 પી એમ(PM)

views 6

ડો. ભાગવત આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 99માં સ્થાપના દિવસના અવસર પર નાગપુરમાં વિજયાદશમીના મુખ્ય સમારોહને સંબોધિત કરી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહન ભાગવતે મહિલાઓ પર થતા અત્યાચારો પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં શરમજનક અને અપમાનજનક ઘટના ગુના અને રાજકારણ વચ્ચેની સાંઠગાંઠનું પરિણામ છે. ડો. ભાગવત આજે સવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 99માં સ્થાપના દિવસના અવસર પર નાગપુરમાં વિજયાદશમીના...

ઓક્ટોબર 12, 2024 2:30 પી એમ(PM)

views 6

દેશભરમાં દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક થઈ રહેલી ઉજવણી

દેશભરમાં આજે દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર આસુરી શક્તિ પર વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે, આ તહેવાર અન્યાય પર ન્યાયની જીતનું પ્રતીક છે. રાષ્ટ્રપતિએ શુભેચ્છા...

ઓક્ટોબર 12, 2024 2:30 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પોર્ટલ પર અત્યાર સુધીમાં 193 કંપનીઓ દ્વારા લગભગ 91 હજાર ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવામાં આવી

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પોર્ટલ પર અત્યાર સુધીમાં 193 કંપનીઓ દ્વારા લગભગ 91 હજાર ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવામાં આવી છે. સરકાર દ્વારા આ મહિનાની ત્રીજી તારીખે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલ ઇન્ટર્નશિપ પોર્ટલ આજે અરજદારોની નોંધણી માટે ખુલ્લુ મુકાશે. ઇન્ટર્નશિપની તકો પોસ્ટ કરવા માટે કંપનીઓ માટે પ...

ઓક્ટોબર 12, 2024 2:29 પી એમ(PM)

views 9

તામિલનાડુના કાવરપેટ્ટાઈ ખાતે ગઈકાલે રાત્રે થયેલા ટ્રેન અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા

દક્ષિણ રેલવેના ચેન્નાઈ ડિવિઝનમાં કાવરપેટ્ટાઈ ખાતે ગઈકાલે રાત્રે થયેલા ટ્રેન અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મૈસુર-દરભંગા બાગમતી એક્સપ્રેસ પોનેરી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, અકસ્માતમાં ઘાયલ 1...

ઓક્ટોબર 12, 2024 2:45 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી અલ્જેરિયા, મોરિટાનિયા અને માલાવી એમ ત્રણ દેશોની મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી 19મી ઓક્ટોબર સુધી અલ્જેરિયા, મોરિટાનિયા અને માલાવી એમ ત્રણ દેશોની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિની ત્રણ આફ્રિકન દેશોની આ પ્રથમ મુલાકાત હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની આ મુલાકાત દરમિયાન તેઓ આ દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને પ્રવાસી ભારતીયો સાથે વાતચીત કરશ...

ઓક્ટોબર 12, 2024 8:50 એ એમ (AM)

views 16

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ T-20 મેચ આજે સાંજે હૈદરાબાદ ખાતે રમાશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ T-20 ક્રિકેટ મેચ આજે હૈદરાબાદમાં રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ શ્રેણીમાં બે-શૂન્યથી આગળ છે. દિલ્હીમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું હતું, જ્યારે ગ્વાલિયરમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે સાત વિકેટે જીત મેળવી હતી.

ઓક્ટોબર 12, 2024 8:48 એ એમ (AM)

views 20

68મા ધમ્મચક્ર પ્રવર્તન દિવસ નિમિત્તે આજે નાગપુરમાં દીક્ષાભૂમિ ખાતે દેશ-વિદેશના હજારો લોકો ભાગ લઈ રહ્યા છે.

68મા ધમ્મચક્ર પ્રવર્તન દિવસ નિમિત્તે આજે નાગપુરમાં દીક્ષાભૂમિ ખાતે દેશ-વિદેશના હજારો લોકો ભાગ લઈ રહ્યા છે. ઓક્ટોબર 1956માં વિજયાદશમીના અવસર પર, ડૉ. બાબાસાહેબ આંબેડકરે તેમના લાખો અનુયાયીઓ સાથે નાગપુરની દીક્ષાભૂમિ ખાતે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં ધમ્મચક્ર પ્રવર્તન દિવસ ઉજવવામાં...

ઓક્ટોબર 12, 2024 8:46 એ એમ (AM)

views 13

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. રાધાકૃષ્ણન આજે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. રાધાકૃષ્ણન આજે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. RSS ના વડા ડૉક્ટર મોહન ભાગવત આ વાર્ષિક સમારોહમાં સંબોધન કરશે. આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણય અને કેન્દ્રીય માર્ગ પર...

ઓક્ટોબર 12, 2024 8:44 એ એમ (AM)

views 9

દેશભરમાં આજે દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી – રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ નાગરિકોને વિજ્યાદશમીની શુભેચ્છાઓ પાઠવી.

દેશભરમાં આજે દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર આસુરી શક્તિ પર વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રી અને દુર્ગા પૂજાના બીજા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.