રાષ્ટ્રીય

ઓક્ટોબર 12, 2024 7:39 પી એમ(PM)

views 10

દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ઐતહાસિક વિજયાદશમીની ઉજવણીમાં થયા સામેલ

દેશભરમાં આજે દશેરાનો પવિત્ર તહેવાર ખુબજ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર આસુરી શક્તિ પર વિજયના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા મેદાન ખાતે શ્રી ધાર્મિક લીલા સમિતિ દ્વારા આયોજિત દશેરા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ...

ઓક્ટોબર 12, 2024 2:44 પી એમ(PM)

views 13

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે BRO દ્વારા 2 હજાર 236 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ 75 માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે BRO દ્વારા 2 હજાર 236 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ 75 માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. સિક્કિમમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ મંત્રીએ 22 રસ્તાઓ, 51 પુલ અને અન્ય બે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ્સ આંદામાન અને ન...

ઓક્ટોબર 12, 2024 2:42 પી એમ(PM)

views 11

કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ-રાજસ્થાનની ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ચાલુ નાણાકીય વર્ષ માટે 15મા નાણાં પંચની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો જાહેર કર્યો

કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ-રાજસ્થાનની ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ચાલુ નાણાકીય વર્ષ માટે 15મા નાણાં પંચની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો જાહેર કર્યો છે. પંચાયતી રાજ મંત્રાલયે કહ્યું કે, આંધ્રપ્રદેશને લગભગ 396 કરોડ રૂપિયાની મૂળભૂત ગ્રાન્ટ અને લગભગ 593 કરોડ રૂપિયાની નિયત કરેલી રકમની ફાળવણી કરાઈ છે. આ રકમ આંધ્રપ્...

ઓક્ટોબર 12, 2024 2:41 પી એમ(PM)

views 8

આફ્રિકામાં મંકીપોક્સ કારણે મૃત્યુઆંક વધીને 979 થયો

આફ્રિકામાં મંકીપોક્સ કારણે મૃત્યુઆંક વધીને 979 થયો છે. 2024ની શરૂઆતથી અત્યાર સુધીમાં અંદાજે 38 હજાર 300 કેસ નોંધાયા છે, જેમાં 7 હજાર 339 લોકોમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે. આફ્રિકાના રોગ નિયંત્રક અને રોકથામ કેન્દ્રના મહાનિદેશક જીન કાસેયાએ જણાવ્યું હતું કે, પાછલા સપ્તાહમાં 3,186 નવા દર્દીઓ મળી આવ્યા છે. ...

ઓક્ટોબર 12, 2024 2:41 પી એમ(PM)

views 8

ક્રિકેટર મોહમ્મદ સિરાજે ગઈકાલે સત્તાવાર રીતે તેલંગાણાના નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) તરીકે ચાર્જ સંભાળ્યો

ક્રિકેટર મોહમ્મદ સિરાજે ગઈકાલે સત્તાવાર રીતે તેલંગાણાના નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) તરીકે ચાર્જ સંભાળ્યો છે. રાજ્ય સરકારે આ વર્ષની શરૂઆતમાં ક્રિકેટર સિરાજ તેમજ બે વખતના વર્લ્ડ ચેમ્પિયન બોક્સર નિખાત ઝરીનને તેમની સંબંધિત રમતોમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શનના સન્માનમાં સરકારી નોકરીઓની જાહેરાત કરી હતી.

ઓક્ટોબર 12, 2024 2:40 પી એમ(PM)

views 11

મહિલા T20 ક્રિકેટ વિશ્વ કપમાં આજે શારજાહમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ગ્રુપ-Aમાં શ્રીલંકા સામે થશે

મહિલા T20 ક્રિકેટ વિશ્વ કપમાં આજે શારજાહમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ગ્રુપ-Aમાં શ્રીલંકા સામે થશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. ગ્રુપ-Bની મેચમાં આજે સાંજે બાંગ્લાદેશનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. અને આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. હાલમાં, દક્ષિણ આફ્રિકા બે જીત સાથે ગ્રુપમાં બ...

ઓક્ટોબર 12, 2024 2:39 પી એમ(PM)

views 19

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ T-20 ક્રિકેટ મેચ આજે હૈદરાબાદમાં રમાશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ T-20 ક્રિકેટ મેચ આજે હૈદરાબાદમાં રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ શ્રેણીમાં બે-શૂન્યથી આગળ છે. દિલ્હીમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું હતું, જ્યારે ગ્વાલિયરમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે સાત વિકેટે જીત મેળવી હતી.

ઓક્ટોબર 12, 2024 2:38 પી એમ(PM)

views 7

ઈઝરાયલ પર મિસાઈલ હુમલાના પગલે અમેરિકાએ ઈરાનના ઉર્જા વેપાર પર પ્રતિબંધોની જાહેરાત કરી

ઈઝરાયલ પર મિસાઈલ હુમલાના પગલે અમેરિકાએ ઈરાનના ઉર્જા વેપાર પર પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે, ઈરાનના પરમાણુ કાર્યક્રમને નાણાં પૂરા પાડતા આવકના પ્રવાહને રોકવા માટે અમેરિકા પગલાં લઈ રહ્યું છે. યુએસ ટ્રેઝરી અને સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગઈકાલે આ પ્રતિબંધોની જાહ...

ઓક્ટોબર 12, 2024 2:37 પી એમ(PM)

views 11

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા ઉત્સવ આજે નદીઓ અથવા અન્ય જળાશયોમાં મૂર્તિઓના વિસર્જન સાથે તથા સિંદૂર ખેલા અને ધુનુચી નૃત્ય સાથે સમાપ્ત થયો

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા ઉત્સવ આજે નદીઓ અથવા અન્ય જળાશયોમાં મૂર્તિઓના વિસર્જન સાથે તથા સિંદૂર ખેલા અને ધુનુચી નૃત્ય સાથે સમાપ્ત થયો છે. અમારા કોલકાતા સંવાદદાતા જણાવે છે કે, મંગળવારે કોલકાતામાં દુર્ગા પૂજા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં કેટલાક પૂજા પંડા...

ઓક્ટોબર 12, 2024 2:36 પી એમ(PM)

views 12

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે વિજયાદશમી પર દાર્જિલિંગમાં સુકના કેન્ટોનમેન્ટમાં શસ્ત્ર પૂજા કરીને સેનાના જવાનો સાથે તહેવારની ઉજવણી કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે વિજયાદશમી પર દાર્જિલિંગમાં સુકના કેન્ટોનમેન્ટમાં શસ્ત્ર પૂજા કરીને સેનાના જવાનો સાથે તહેવારની ઉજવણી કરી હતી. તેમણે ભારતીય સેનાના 33 કોર્પ્સ હેડક્વાર્ટરમાં પરંપરાગત શસ્ત્ર પૂજામાં ભાગ લીધો હતો. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, વિજયાદશમી પર શસ્ત્ર પૂજન એ ઘણી જૂની પરંપરા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.