રાષ્ટ્રીય

ઓક્ટોબર 13, 2024 11:55 એ એમ (AM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું ત્રણ દેશોના પ્રવાસે જવા રવાના થયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  આજથી આફ્રિકાના ત્રણ દેશો અલ્જેરિયા, મોરિટાનિયા અને મલાવીની મુલાકાતે જવા રવાના થયા છે. ભારતના અધ્યક્ષ પદે G 20 શિખર બેઠક દરમિયાન આફ્રિકા સંઘને G 20 ના કાયમી સભ્ય તરીકે સ્થાન મળ્યાના એક વર્ષ બાદ આ દેશોની ભારતની આ પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ તેમની આ એક અઠવાડિયાની મુલાકાત દરમ...

ઓક્ટોબર 12, 2024 7:49 પી એમ(PM)

views 11

ભારતીય સપ્લાયર્સ વિશ્વભરમાં બાળકો માટે સંસ્થાના આરોગ્ય અને રાશન સહાય માટે ત્રીજા સૌથી મોટા પ્રદાતા છે : યુનિસેફ

યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ એટલે કે યુનિસેફ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતીય સપ્લાયર્સ વિશ્વભરમાં બાળકો માટે સંસ્થાના આરોગ્ય અને રાશન સહાય માટે ત્રીજા સૌથી મોટા પ્રદાતા છે. ભારતીય વ્યવસાયોએ તેના વૈશ્વિક કાર્ય માટે યુનિસેફને લગભગ છ અબજ ડોલરની વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી છે. યુનિસેફના પુરવઠા વિભ...

ઓક્ટોબર 12, 2024 7:49 પી એમ(PM)

views 8

લોકસભા સ્પીકર ઓમ બિરલા, 13 થી 17 ઓક્ટોબર દરમિયાન જીનીવામાં આયોજિત 149મી ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન એસેમ્બલીમાં સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે

લોકસભા સ્પીકર ઓમ બિરલા, 13 થી 17 ઓક્ટોબર દરમિયાન જીનીવામાં આયોજિત 149મી ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન એસેમ્બલીમાં સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે. શ્રી બિરલા, "શાંતિપૂર્ણ અને સુરક્ષિત ભવિષ્ય માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાનો ઉપયોગ" વિષય પર સભાને સંબોધશે. તેમજ ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયનની ગવર્ન...

ઓક્ટોબર 12, 2024 7:48 પી એમ(PM)

views 8

ક્વાડ દેશોની નૌકાદળોએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરસ્પર દરિયાઈ સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી

વિશાખાપટ્ટનમમાં ચાલી રહેલી બહુપક્ષીય દરિયાઈ કવાયત 'માલાબાર'ના બંદર તબક્કા દરમિયાન ક્વાડ દેશોની નૌકાદળોએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરસ્પર દરિયાઈ સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી છે. ભારત દ્વારા આયોજિત, ઑસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના નૌકાદળના વડાઓએ ઇન્ડો-પેસિફિક અને માલાબારની ભાવિ આવૃત્તિઓમાં...

ઓક્ટોબર 12, 2024 7:44 પી એમ(PM)

views 18

ભારતે બાંગ્લાદેશ સરકારને ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી

ભારતે બાંગ્લાદેશ સરકારને ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે ઢાકાના તાંતીબજારમાં પૂજા મંડપ પર થયેલા હુમલા અને સતખીરાના જશોરેશ્વરી કાલી મંદિરમાં થયેલી ચોરી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું કે...

ઓક્ટોબર 12, 2024 7:44 પી એમ(PM)

views 16

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ટી-20 ક્રિકેટ મેચમાં પ્રથમ બેટીંગ કરતાં ભારતની આક્રમક શરૂઆત

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હૈદરાબાદમાં રમાઈ રહેલી ટવેન્ટી – ટવેન્ટી ક્રિકેટ મેચમાં ભારતે પ્રથમ બેટીંગ કરવાનું નક્કી કર્યું હતું. હમણાં મળતા સમાચાર મુજબ ભારતે ------ ઓવરમાં ------ વિકેટે ----- રન કર્યા છે. મહિલા ટવેન્ટી ટવેન્ટી વિશ્વકપ ક્રિકેટમાં બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે શરૂ થયેલી મેચમાં બાંગ...

ઓક્ટોબર 12, 2024 7:43 પી એમ(PM)

views 6

શ્રીલંકામાં પૂર, ભારે પવન, વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી પડવા સહિતની ઘટનાઓને કારણે 22 હજારથી વધુ લોકો વિસ્થાપિત

શ્રીલંકા માં પૂર, ભારે પવન, વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી પડવા સહિતની તાજેતરની વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 22 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. શ્રીલંકાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર એ આજે જાહેર કરેલા તેના નવીનતમ અહેવાલમાં જણાવ્યું હતું કે, દેશભરના 11 જિલ્લાઓમાં પાંચ હજારથી વધુ પરિવારો વિસ્થાપિત થયા ...

ઓક્ટોબર 12, 2024 7:42 પી એમ(PM)

views 14

આજે સાંજથી પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ સ્કીમ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું

ઓનલાઈન પોર્ટલ pminternship.mca.gov.in પર આજે સાંજથી પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ સ્કીમ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને આ મહિનાની 25મી તારીખ સુધી ખુલ્લું રહેશે. સરકાર દ્વારા આ મહિનાની ત્રીજી તારીખે પ્રાયોગિક ધોરણે ઇન્ટર્નશિપ પોર્ટલ શરૂ કરાયું હતું. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પોર્ટલ પર અત્યાર સુધીમા...

ઓક્ટોબર 12, 2024 7:41 પી એમ(PM)

views 9

પીએમ ગતિ શક્તિએ દેશનું ચિત્ર બદલ્યું, વિવિધ મંત્રાલયો દ્વારા 15.39 લાખ કરોડ રૂપિયાના 208 પ્રોજેક્ટની ભલામણ

મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન આજે ત્રણ વર્ષ પૂરા કરી રહ્યો છે. આ માસ્ટર પ્લાન વિવિધ આર્થિક ઝોનને મલ્ટિમોડલ કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે 2021 માં શરૂ કરવામાં આવ્યો હતો. PM ગતિશક્તિએ 44 કેન્દ્રીય મંત્રાલયો અને 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માળખાકીય ...

ઓક્ટોબર 12, 2024 7:40 પી એમ(PM)

views 8

હરિયાણા અને ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરી, મૃતકોના વારસદારોને બે-બે લાખ રૂપિયાની સહાયની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના કૈથલમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર સ્થળ પર તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે. શ્રી મોદીએ જાહેર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.