રાષ્ટ્રીય

ઓક્ટોબર 14, 2024 2:27 પી એમ(PM)

views 10

કેન્દ્ર સરકારે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દીધું છે

કેન્દ્ર સરકારે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દીધું છે. નેશનલ કૉન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સ તેમજ કૉંગ્રેસ પક્ષના ગઠબંધનને બહુમતી મ...

ઓક્ટોબર 14, 2024 2:27 પી એમ(PM)

views 9

ભારતીય જનતા પક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને હરિયાણા ભાજપ ધારાસભ્ય દળની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે

ભારતીય જનતા પક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને હરિયાણા ભાજપ ધારાસભ્ય દળની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. પક્ષે જમ્મુ-કાશ્મીર ભાજપ ધારાસભ્ય દળની બેઠક માટે કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોષી અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ તરૂણ ચુઘને કેન્દ્રીય નિ...

ઓક્ટોબર 14, 2024 2:26 પી એમ(PM)

views 9

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે કહ્યું કે, ‘ભારતે માત્ર 22 મહિનામાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 80 ટકા વસતિને આવરી લેતા ફાઈવ-જી દૂરસંચાર સેવા શરૂ કરી દીધી છે.’

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે કહ્યું કે, ‘ભારતે માત્ર 22 મહિનામાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 80 ટકા વસતિને આવરી લેતા ફાઈવ-જી દૂરસંચાર સેવા શરૂ કરી દીધી છે.’ નવી દિલ્હીમાં પાંચમી વૈશ્વિક ધોરણો પરિસંવાદના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતા શ્રી સિંધિયાએ કહ્યું કે, ‘ફાઈવ-જી રો...

ઓક્ટોબર 14, 2024 2:25 પી એમ(PM)

views 8

મુંબઈથી ન્યુયોર્ક જતા એર ઈન્ડિયાના વિમાનમાં આજે બોમ્બની ધમકી મળતા વિમાન દિલ્હી તરફ વાળવામાં આવ્યું હતું

મુંબઈથી ન્યુયોર્ક જતા એર ઈન્ડિયાના વિમાનમાં આજે બોમ્બની ધમકી મળતા વિમાન દિલ્હી તરફ વાળવામાં આવ્યું હતું. જો કે તમામ યાત્રીઓ સુરક્ષિત છે અને તપાસમાં હજુ સુધી કંઈ મળ્યું નથી. તેવી જ રીતે મુંબઈથી મસ્કત જતા ઈન્ડિગોના વિમાનમાં બોમ્બની ધમકી મળતા વિમાનને પ્રોટોકોલ મુજબ, એક અલગ ખાડીમાં લઈ જવામાં આવ્યું હતું...

ઓક્ટોબર 14, 2024 2:24 પી એમ(PM)

views 10

ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા ખાતે આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા ખાતે આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ કર્ણાટકના આંતરિક અને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આ સપ્તાહમાં ગુજરાત, કોંકણ, ગોઆ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, મ...

ઓક્ટોબર 14, 2024 2:21 પી એમ(PM)

views 9

નૉર્વેની નૉબેલ સમિતિ આજે સાંજે અર્થશાસ્ત્રના નૉબેલ પુરસ્કારની જાહેરાત કરશે

નૉર્વેની નૉબેલ સમિતિ આજે સાંજે અર્થશાસ્ત્રના નૉબેલ પુરસ્કારની જાહેરાત કરશે, જેમાં સરકારની ભૂમિકા, ધિરાણ અને સંપત્તિની અસમાનતાને સંભવિત દાવેદાર તરીકે જોવામાં આવશે. ગયા વર્ષે અમેરિકાના અર્થશાસ્ત્રી ક્લાઉડિયા ગૉલ્ડવિનને આપ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો હતો. ભારતીય સમય અનુસાર બપોરે સવા ત્રણ વાગ્યાની આસપાસ પુર...

ઓક્ટોબર 14, 2024 2:19 પી એમ(PM)

views 9

અલ્જિરિયામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય સમુદાયના લોકોને દેશના સાચા રાજદૂત ગણાવ્યાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અલ્જેરિયાના નેતાઓ સાથે તબક્કાવાર દ્વિપક્ષીય બેઠકો યોજશે તેઓ અલ્જેરિયા-ઈન્ડિયા ઈકોનોમિક ફોરમને પણ સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ અલ્જેરિયા, મોરિટાનિયા અને માલાવીની તેમની ત્રણ દેશોની મુલાકાતના ભાગરૂપે અલ્જેરિયાની રાજધાની અલ્જિયર્સમાં છે. તેમણે ગઇકાલે રાષ્ટ્રપતિ મુર્મુ અલ્જીરિયા...

ઓક્ટોબર 14, 2024 10:57 એ એમ (AM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું અલજીરિયા પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલજીરિયા, મૉરિટાનિયા અને મલાવીનાં એક સપ્તાહના પ્રવાસના પહેલા તબક્કામાં ગત સાંજે અલજીરિયાની રાજધાની અલજીયર્સ પહોંચ્યાં છે. આજે તેઓ અલજીરિયાના રાષ્ટ્રપ્રમુખને મળશે. તેમજ બંને દેશના સંબંધને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે અલજીરિયાના મુખ્ય નેતાઓ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની દ્વિપક્ષી...

ઓક્ટોબર 14, 2024 9:37 એ એમ (AM)

views 15

અંકલેશ્વરમાંથી 5000 કરોડનું ડ્રગ્સ પકડાયું

ભરૂચના અંકલેશ્વરમાંથી ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનને કારણે પાંચ હજાર કરોડના 519 કિલોગ્રામ માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સંયુક્ત કાર્યવાહી દરમિયાન ગઈકાલે મોડીરાત્રે ગુજરાતના અંકલેશ્વરમાં એક કંપનીમાંથી આ માદક પદાર્થ પકડાયો હતો. પોલીસે કંપનીના ત્રણ ડિરેક્ટર, એક સુપરવાઇઝર...

ઓક્ટોબર 13, 2024 8:07 પી એમ(PM)

views 12

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે આજે કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકો રાજકીય પરિવર્તન માટે ઉત્સુક છે

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે આજે કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકો રાજકીય પરિવર્તન માટે ઉત્સુક છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં આ  પ્રતિબિંબિત થશે. તેઓ મુંબઈમાં મહા વિકાસ અઘાડી ગઠબંધનની સંયુક્ત પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા.   શ્રી પવારે દા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.