રાષ્ટ્રીય

ઓક્ટોબર 14, 2024 7:47 પી એમ(PM)

views 8

અમેરિકા સ્થિત અર્થશાસ્ત્રીઓ ડેરોન એસમોગલુ, સિમોન જ્હોન્સન અને જેમ્સ રોબિન્સનને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો છે

અમેરિકા સ્થિત અર્થશાસ્ત્રીઓ ડેરોન એસમોગલુ, સિમોન જ્હોન્સન અને જેમ્સ રોબિન્સનને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો છે.સંસ્થાઓ કઈ રીતે સમૃધ્ધિને આકાર આપે છે તે વિષય પર પાયાનું સંશોધન કરવા બદલતેમની પસંદગી કરવામાં આવી છે. રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સિસે આર્થિક વૃધ્ધિને વેગ આપવામાં, અસમાનતા દૂર કરવામ...

ઓક્ટોબર 14, 2024 7:46 પી એમ(PM)

views 14

વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે આજે દિલ્હીમાં eMigrate V2.0 વેબ પોર્ટલ અને મોબાઈલ એપનું ઉદઘાટન કર્યું

વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે આજે દિલ્હીમાં eMigrate V2.0 વેબ પોર્ટલ અને મોબાઈલ એપનું ઉદઘાટન કર્યું. eMigrate પોર્ટલમાં 2.81 લાખ નોંધાયેલા વિદેશી કર્મચારીઓ છે.આ પોર્ટલ ભારતીય સ્થળાંતર કરનારાઓ માટે સલામત અને કાનૂની ગતિશીલતા ચેનલોનેપ્રોત્સાહન આપે છે.   ડોક્ટર જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે eMigra...

ઓક્ટોબર 14, 2024 7:45 પી એમ(PM)

views 7

ભારતનાં યજમાનપદે આવતી કાલથી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિ કેશનયુનિયનની વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી યોજાશે

ભારતનાં યજમાનપદે આવતી કાલથી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિ કેશનયુનિયનની વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી યોજાશે.પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. ભારત સૌ પ્રથમ વાર આ કાર્યક્રમ યોજીરહ્યો છે. આ પ્રસંગે શ્રી મોદી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસનું પણ ઉદ...

ઓક્ટોબર 14, 2024 7:44 પી એમ(PM)

views 9

કેનેડામાં ભારતનાં હાઇ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ કેનેડામાં ચાલી રહેલા એક તપાસ કેસમાં હિત ધારકો હોવાનાં દાવાને ભારતે ભારપૂર્વક ફગાવી દીધા છે

કેનેડામાં ભારતનાં હાઇ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ કેનેડામાં ચાલી રહેલા એક તપાસ કેસમાં હિત ધારકો હોવાનાં દાવાને ભારતે ભારપૂર્વક ફગાવી દીધા છે. આ અંગે કેનેડા સરકારને જવાબ આપતા વિદેશમંત્રાલયે આ દાવાને આરોપવિહોણો ગણાવીને જણાવ્યું કે, કેનેડાની ટ્રુડો સરકારનો આ વોટ બેન્કનાંરાજકારણનો એજન્ડા છે. મંત્રાલય તરફ...

ઓક્ટોબર 14, 2024 7:44 પી એમ(PM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્જિરિયાની મુલાકાતનાં બીજા દિવસે આજે શહીદ સ્માર મકામ ઇચહિદની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્જિરિયાની મુલાકાતનાં બીજા દિવસે આજે શહીદ સ્માર મકામ ઇચહિદની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિએ મૌદજાહિદના રાષ્ટ્રીય સંગ્રહાલયની પણ મુલાકાત લીધી, જ્યાં ફ્રેન્ચ સંસ્થાનવાદ વિરુદ્ધ અલ્જિરીયાનો સંઘર્ષ સંગ્રહિત છે. અલમૌરાડિયા પેલેસ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્...

ઓક્ટોબર 14, 2024 7:43 પી એમ(PM)

views 12

દિલ્હી પોલિસે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આ મહિનામાં અત્યાર સુધી 13 હજાર કરોડ રૂપિયાની કિંમતમાં માદક પદાર્થો જપ્ત કર્યા છે

દિલ્હી પોલિસે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આ મહિનામાં અત્યાર સુધી 13 હજાર કરોડ રૂપિયાની કિંમતમાં માદક પદાર્થો જપ્ત કર્યા છે. દિલ્હી પોલિસની આ સફળતા બદલકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક સોશિયલ મિડીયા પોસ્ટમાં દિલ્હી પોલિસને માદકપદાર્થોની જપ્તીનાં સફળ અભિયાન માટે અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે,...

ઓક્ટોબર 14, 2024 7:41 પી એમ(PM)

views 10

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો હેતુ વૈશ્વિક સ્તરે જવાબદાર નાગરિકો તૈયાર કરવાનો તેમજ વિદ્યાર્થીઓમાં ભવિષ્યનો દૃષ્ટિકોણ વિકસિત કરવાનો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો હેતુ વૈશ્વિક સ્તરે જવાબદાર નાગરિકો તૈયાર કરવાનો તેમજ વિદ્યાર્થીઓમાં ભવિષ્યનો દૃષ્ટિકોણ વિકસિત કરવાનો છે. નવી દિલ્હીમાં અમેરિકા-ભારત રાજદ્વારી સહકારમંચ દ્વારા આયોજીત ‘ભારત નેતૃત્વ સંમેલન 2024’ને સંબોધતા તેમણે આમ જણાવ્યું ...

ઓક્ટોબર 14, 2024 7:40 પી એમ(PM)

views 13

હવામાન વિભાગે કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદને જોતા ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે

હવામાન વિભાગે કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદને જોતા ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. ઇડુક્કી, માલાપુર્રમ, કોઝિકોડી અને વાયનાડ સહિત ચાર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે. દરમિયાન આગામી 17 ઑક્ટોબર સુધી તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા છે. જેને લઈનેમુખ્યમંત્રી એમ. કે સ્ટાલિને બેઠક યોજી ત...

ઓક્ટોબર 14, 2024 2:30 પી એમ(PM)

views 8

ઝારખંડમાં ઈડીએ 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા

ઝારખંડમાં ઈડીએ 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા. રાજ્યના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, એન્જિનિયરો સાથે સંબંધિત સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં હતાં..આજે ઝારખંડમાં થયેલી મોટી કાર્યવાહી દરમિયાન. પાટનગર રાંચીથી ચાઈબાસા સુધી ઈડી ની ટીમોએ દરોડા પાડ્યા છે. આઈએએસ મનીષ રંજન, મંત્રી મિથલેશ ઠાકુરના પીએસ હરેન્દ્ર સિંહ, મંત...

ઓક્ટોબર 14, 2024 2:28 પી એમ(PM)

views 12

મુંબઈના પ્રખ્યાત બાબા સિદ્દીકી હત્યા કેસમાં ત્રીજા આરોપીની ધરપકડ થઇ છે

મુંબઈના પ્રખ્યાત બાબા સિદ્દીકી હત્યા કેસમાં ત્રીજા આરોપીની ધરપકડ થઇ છે. જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. બાબા સિદ્દિકીની તાજેતરમાં જ મુંબઇમાં ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.