રાષ્ટ્રીય

ઓક્ટોબર 15, 2024 2:47 પી એમ(PM)

views 32

ભારતીય ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરશે

ભારતીય ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરશે. પંચ આ જાહેરાત કરવા માટે નવી દિલ્હીમાં બપોરે સાડા ત્રણ વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ આવતા મહિનાની 26મી તારીખે પૂરો થવાનો છે. જ્યારે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 5મી જાન્ય...

ઓક્ટોબર 15, 2024 2:42 પી એમ(PM)

views 10

પરમેશ શિવમણિએ આજે ભારતીય કોસ્ટ ગાર્ડના 26મા મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો

પરમેશ શિવમણિએ આજે ભારતીય કોસ્ટ ગાર્ડના 26મા મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. શ્રી શિવમણિ દિશાસૂચકતા અને દિશા નિર્દેશનમાં નિષ્ણાત છે, અને તેમના દરિયાઈ કમાન્ડમાં ભારતીય તટરક્ષકના તમામ મુખ્ય જહાજોનો સમાવેશ થાય છે. તેઓ નવી દિલ્હીની નેશનલ ડિફેન્સ કૉલેજ અને વેલિંગ્ટનની ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજન...

ઓક્ટોબર 15, 2024 2:41 પી એમ(PM)

views 11

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી આસામના ગુવાહાટી અને મેઘાલયના શિલોંગની બે દિવસના પ્રવાસે જશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી આસામના ગુવાહાટી અને મેઘાલયના શિલોંગની બે દિવસના પ્રવાસે જશે. દરમિયાન, શ્રી ધનખડ મુખ્ય અતિથિના સ્થાને શિલોંગમાં માવડિયાંગડિયાંગ ખાતે મેઘાલય સ્કિલ એન્ડ ઈનોવેશન હબનો શિલાન્યાસ કરશે. તેઓ શિલોંગમાં આઈ.ટી પાર્ક અને રાજભવનની પણ મુલાકાત લેશે તો સાથોસાથ મુખ્યમંત્રી અને અન્ય ...

ઓક્ટોબર 15, 2024 2:35 પી એમ(PM)

views 10

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટૂ પ્લસ ટૂ સચિવસ્તરનો ચોથું પરામર્શ સંમેલન નવી દિલ્હીમાં યોજાઈ ગયું

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટૂ પ્લસ ટૂ સચિવસ્તરનો ચોથું પરામર્શ સંમેલન નવી દિલ્હીમાં યોજાઈ ગયું. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, સંરક્ષણ સચિવ ગિરિધર અરમાણે અને વિદેશ સચિવ વિક્રમ મિસરી એ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે ઑસ્ટ્રેલિયાના સંરક્ષણ વિભાગના સચિવ ગ્રેગ મૉરિયાર્ટી અને વિદેશી બ...

ઓક્ટોબર 15, 2024 2:32 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિસાઇલમેન ઓફ ધ ઇન્ડિયાના નામથી પ્રખ્યાત અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિસાઇલમેન ઓફ ધ ઇન્ડિયાના નામથી પ્રખ્યાત અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના વિચાર અને દૃષ્ટિ દેશને વિકસીત ભારતનું લક્ષ્ય હાંસલ કરવામાં મદ...

ઓક્ટોબર 15, 2024 10:52 એ એમ (AM)

views 20

ગૃહ મંત્રી અમિત શાહ આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવા – I.P.S.ના પ્રૉબેશનર્સ સાથે સંવાદ કરશે. દરમિયાન પ્રૉબેશનરી અધિકારી ગૃહમંત્રી સાથે પોતાની તાલીમ અંગેનો અનુભવ રજૂ કરશે. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અધિકારીઓને દેશની આંતરિક સલામતી સાથે સંકળાયેલા પડકારોને પહોંચી વળવા માટે માર્ગદર્શન આપશે....

ઓક્ટોબર 15, 2024 10:48 એ એમ (AM)

views 15

રાષ્ટ્રપતિ મૂર્મુંએ ભારત અને અલ્જિરીયા વચ્ચે ગાઢ આર્થિક સહયોગ માટે આહ્વાન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારત અને અલ્જિરીયા વચ્ચે ગાઢ આર્થિક સહયોગ માટે આહ્વાન કર્યું છે. અલ્જિરીયાની રાજધાની અલ્જીયર્સમાં અલ્જિરીયા- ભારત આર્થિક મંચને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. તેમણે દ્વિપક્ષી ભાગીદારીને વધુ મજબૂત કરવા તેમજ સહયોગના એક નવા યુગની દિશામાં નવી ગતિ પૂરી પાડવાની જરૂરિયાત...

ઓક્ટોબર 15, 2024 10:42 એ એમ (AM)

views 13

પીએમ મોદીએ I.T.U.ના વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલનનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ– I.T.U.ના વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન – W.T.S.A. 2024 અને ઇન્ડિયા મૉબાઈલ કૉંગ્રેસની આઠમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન સંયુક્ત રાષ્ટ્ર ડિજિટલ ટેક્નૉલોજી સંસ્થાના આંતરરાષ્ટ્રીય દ...

ઓક્ટોબર 14, 2024 7:49 પી એમ(PM)

views 7

ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આજે જણાવ્યું હતું કે છેલ્લાં 10 વર્ષમાં બ્યુરોઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા 732થી વધુ પ્રોડક્ટ્સ માટે 150થી વધુક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર સૂચિત કરવામાં આવ્યા છે

ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આજે જણાવ્યું હતું કે છેલ્લાં 10 વર્ષમાં બ્યુરોઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા 732થી વધુ પ્રોડક્ટ્સ માટે 150થી વધુક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર સૂચિત કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં વિશ્વ માનક દિવસપ્રસંગે આયોજિત કાર્યક્રમમાં બોલતા શ્રી જોશીએ કહ્યું કેસરકાર દ્વારા રા...

ઓક્ટોબર 14, 2024 7:48 પી એમ(PM)

views 11

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે દેશભરમાં ઇથેનોલ બાયો-ઇંધણના 400 પંપ સ્થાપવામાં આવી રહ્યા છે

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે દેશભરમાં ઇથેનોલ બાયો-ઇંધણના 400 પંપ સ્થાપવામાં આવી રહ્યા છે. તેઓ આજેનવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી-CII દ્વારા આયોજિત બાયોએનર્જી સમિટ 2024માં બોલી રહ્યા હતા. સભાને સંબોધતા,મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સરકાર ત્રણ અલગ-અલગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.