ડિસેમ્બર 5, 2025 10:04 એ એમ (AM)
11
ભારતના ઓપરેશન સાગરબંધુ અંતર્ગત ફસાયેલા પીડિતોને તબીબી સહાય પૂરી પાડીને મદદ કરવાના ભારતના પ્રયાસો ચાલી રહ્યા છે
શ્રીલંકામાં આવેલી કુદરતી આપત્તિમાં 486 લોકોના મોત અને 341 લોકો ગુમ થયા છે. 51 હજારથી વધુ પરિવારોના એક લાખ 71 હજારથી વધુ લોકો વિસ્થાપિત છે અને દેશભરમાં એક હજાર 231 રાહત કેન્દ્રોમાં આશ્રય પામે છે.સતત મુશ્કેલીઓ વચ્ચે, ભારતના ઓપરેશન સાગર બંધુને વિસ્તારવામાં આવ્યું છે. ફસાયેલા પીડિતોને એરલિફ્ટ કરીને, તબી...