રાષ્ટ્રીય

ડિસેમ્બર 5, 2025 10:04 એ એમ (AM)

views 11

ભારતના ઓપરેશન સાગરબંધુ અંતર્ગત ફસાયેલા પીડિતોને તબીબી સહાય પૂરી પાડીને મદદ કરવાના ભારતના પ્રયાસો ચાલી રહ્યા છે

શ્રીલંકામાં આવેલી કુદરતી આપત્તિમાં 486 લોકોના મોત અને 341 લોકો ગુમ થયા છે. 51 હજારથી વધુ પરિવારોના એક લાખ 71 હજારથી વધુ લોકો વિસ્થાપિત છે અને દેશભરમાં એક હજાર 231 રાહત કેન્દ્રોમાં આશ્રય પામે છે.સતત મુશ્કેલીઓ વચ્ચે, ભારતના ઓપરેશન સાગર બંધુને વિસ્તારવામાં આવ્યું છે. ફસાયેલા પીડિતોને એરલિફ્ટ કરીને, તબી...

ડિસેમ્બર 5, 2025 9:53 એ એમ (AM)

views 13

રાષ્ટ્રીય તપાસ એજન્સી -NIA એ ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની દાણચોરીના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી -NIA એ ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની દાણચોરીના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. NIA ની બાવીસ ટીમોએ ત્રણ રાજ્યોમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં બિહારના નાલંદા, શેખપુરા અને પટણા જિલ્લાના સાત સ્થળો, ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં 13 સ્થળો અને હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લા...

ડિસેમ્બર 5, 2025 9:52 એ એમ (AM)

views 15

જેલમાં કેદ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાનખાન દ્વારા ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં સારવારની મંજૂરી માટે અરજી કરી

પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં ત્રણ દિવસમાં તબીબી તપાસ અને પરીક્ષણો કરાવવાની પરવાનગી માંગવામાં આવી છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડા હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.તેમણે ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધ...

ડિસેમ્બર 5, 2025 9:49 એ એમ (AM)

views 17

રશિયાના રાષ્ટ્રપતિ પુતીને કહ્યું કે ભારત- રશીયા સહયોગ કોઇ પણ દેશ વિરૂધ્ધ નથી પણ બંને દેશોનું રાષ્ટ્રીય હિત જાળવવાનો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે, ભારત-રશિયા સહયોગ કોઈપણ દેશ વિરુદ્ધ નથી. તેનો એકમાત્ર હેતુ બંને દેશોના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનો છે.રશિયા સાથે ભારતના ઉર્જા સંબંધો અંગે, શ્રી પુતિને કહ્યું કે કેટલાક દેશો રશિયા સાથેના ગાઢ સંબંધોને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતની વધતી ભૂમિકાને ...

ડિસેમ્બર 5, 2025 9:49 એ એમ (AM)

views 28

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. વાટાઘાટો બાદ વેપાર, અર્થતંત્ર, આરોગ્યસંભાળ, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિય...

ડિસેમ્બર 5, 2025 9:45 એ એમ (AM)

views 79

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના ગુજરાત ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. શ્રી શાહ અમદાવાદ, ગાંધીનગર, વાવ થરાદ અને બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક મુખ્ય માળખાગત સુવિધાઓ અને જાહેર સુવિધા પરિયોજનાનું ઉદ્ઘાટન પણ કરશે.શ્રી શાહ પોતાના દિવસની શરૂઆત સ્વદે...

ડિસેમ્બર 5, 2025 9:40 એ એમ (AM)

views 9

આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ભંડોળ એકત્રિત કરવા માટેનું પાનમસાલા ઉપર સેસ લાદતુ બીલ લોકસભામાં રજૂ

લોકસભામાં ગઇકાલે આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ, 2025 રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલનો હેતુ પાન મસાલાના ઉત્પાદન પર સેસ લાદીને આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ભંડોળ એકત્ર કરવાનો છે.બિલ રજૂ કરતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આ બિલનો હેતુ આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સંસાધ...

ડિસેમ્બર 4, 2025 7:53 પી એમ(PM)

views 7

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે રશિયાને ભારતનું સમય પરિક્ષિત વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત-રશિયા સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે, તેમણે રશિયાને ભારતનું સમય પરિક્ષિત વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું. તેમણે નવી દિલ્હીમાં તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોસોવ સાથે લશ્કરી અને લશ્કરી તકનીકી સહકાર પર 22મી ભારત-રશિયા આંતર-સરકારી આયોગ...

ડિસેમ્બર 4, 2025 7:51 પી એમ(PM)

views 17

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે નવી દિલ્હી પહોંચ્યા.

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે નવી દિલ્હી પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું હવાઈમથક પર સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપ્રમુખ પુતિન આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સાથે વાતચીત કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદ...

ડિસેમ્બર 4, 2025 7:50 પી એમ(PM)

views 9

સંસદમાં કેન્દ્રીય આબકારી જકાત સુધારા ખરડો, 2025 પસાર.

સંસદમાં આજે કેન્દ્રીય આબકારી જકાત સુધારા ખરડો, 2025 પસાર થયો. આજે રાજ્યસભાએ તેને મંજૂરી આપી અને તેને લોકસભામાં પરત મોકલ્યું. આ ખરડાનો હેતુ કેન્દ્રીય આબકારી જકાત અધિનિયમ, 1944 માં સુધારો કરવાનો છે, ખાસ કરીને સિગારેટ, સિગાર, હુક્કા તમાકુ, જરદા અને સુગંધિત તમાકુ જેવા તમાકુ ઉત્પાદનો પર આબકારી જકાત અને ઉ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.