રાષ્ટ્રીય

ઓક્ટોબર 16, 2024 8:36 એ એમ (AM)

views 13

‘હવે સમય આવી ગયો છે કે પોલીસ વ્યવસ્થા દેશના નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવા આગળ આવે.’ – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે પોલીસ વ્યવસ્થા દેશના નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવા આગળ આવે.’ શ્રી શાહે કહ્યું કે, ‘દેશની સરહદોની અંદર થતા ગુનાઓને ઘટાડવા માટે પોલીસ વ્યવસ્થાએ સજાગ રહેવું જોઈએ અને હવે એ સમય આવી ગયો છે કે નાગરિકોને ઓછામાં ઓછા સમયમાં ન્યાય મળે.’ ગઈ...

ઓક્ટોબર 15, 2024 7:22 પી એમ(PM)

views 6

માહિતી અને પ્રસારણ મંત્રી ડોક્ટર એલ મુરુગને મંત્રાલયનાં તમામ કર્મચારીઓ માટે ઓનલાઇન લર્નિંગ સરળ બનાવવા iGOT લેબ સ્થાપવા મંત્રાલયને નિર્દેશ આપ્યો

માહિતી અને પ્રસારણ મંત્રી ડોક્ટર એલ મુરુગને મંત્રાલયનાં તમામ કર્મચારીઓ માટે ઓનલાઇન લર્નિંગ સરળ બનાવવા iGOT લેબ સ્થાપવા મંત્રાલયને નિર્દેશ આપ્યો છે. મંત્રાલયનાં વાર્ષિક ક્ષમતા નિર્માણ કેલેન્ડર અને iGOT પોર્ટલ પર કર્મચારીઓની નોંધણીની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષાને પગલે ઉપરોક્ત પહેલ શરૂ કરવામાં આવી છે.ડ...

ઓક્ટોબર 15, 2024 7:15 પી એમ(PM)

views 11

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એક તબક્કામાં, જ્યારે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે એક તબક્કામાં, જ્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી 13 અને 20 નવેમ્બર-એમ બે તબક્કામાં યોજાશે. બંને રાજ્યોમાં 23નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આજે નવી દિલ્હીમાં ચૂંટણી તારીખોની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટેનું ...

ઓક્ટોબર 15, 2024 7:14 પી એમ(PM)

views 10

ગુજરાતમાં લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સની સ્થાપનાથી સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સની સ્થાપનાથી સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે. સોશિયલ મિડીયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, કેન્દ્રીયમંત્રી મંડળે લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સ વિક્સાવવાનો રસપ્રદ નિર્ણ...

ઓક્ટોબર 15, 2024 6:26 પી એમ(PM)

views 10

ભારતીય મૂળનાં લોકો વૈવિધ્યતા અને સર્વસમાવેશિતા જેવી લાક્ષણિકતા ધરાવે છે :લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે, ભારતીય મૂળનાં લોકો વૈવિધ્યતા અને સર્વસમાવેશિતા જેવી લાક્ષણિકતા ધરાવે છે. ગઇ કાલે જીનિવામાં 149નાં આંતરરાષ્ટ્રીય સંસદીય સંઘમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા શ્રી બિરલાએ ભારતીય મૂળનાં લોકોનાં કૌશલ્ય,પ્રતિભા અને પ્રતિબધ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે વૈશ્...

ઓક્ટોબર 15, 2024 6:24 પી એમ(PM)

views 10

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હી ખાતે ત્રણ નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સેન્ટર્સ ઑફ એક્સેલેન્સ (AI -COE)ની જાહેરાત કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હી ખાતે ત્રણ નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સેન્ટર્સ ઑફ એક્સેલેન્સ (AI -COE)ની જાહેરાત કરી છે. આ કેન્દ્રો આરોગ્ય, કૃષિ અને ટકાઉ શહેરો પર ધ્યાન કેન્દ્રીત કરશે.આ પ્રસંગે સંબોધન કરતા શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, આ કેન્દ્રો સંશોધન, નવાચાર અને અર્થતંત્ર ...

ઓક્ટોબર 15, 2024 6:19 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં 17 નવેમ્બરે આયોજિત અભિધમ્મ દિવસ અને શાસ્ત્રીય ભાષા તરીકે પાલીને માન્યતાની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં 17 નવેમ્બરે આયોજિત અભિધમ્મ દિવસ અને શાસ્ત્રીય ભાષા તરીકે પાલીને માન્યતાની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. ઇન્ટરનેશનલ બુધ્ધિસ્ટકોન્ફેડરેશને સાંસ્કૃતિક મંત્રાલયનાં સહયોગથી આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી અભિધમ્મ દિવસ...

ઓક્ટોબર 15, 2024 6:15 પી એમ(PM)

views 9

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં અધ્યક્ષ જ્હોન ટી ચેમ્બરની આગેવાની હેઠળ અમેરિકા ભારત વ્યૂહાત્મક ભાગીદારી મંચનાં સભ્યો સાથે વાર્તાલાપ કર્યો

કેન્દ્રીય નાણામંત્રી, નિર્મલા સીતારમણે આજે અમેરિકા -ભારત વ્યૂહાત્મક ભાગીદારી મંચની ભૂમિકા પર ભાર મૂકતા કહ્યું કે, તે ભારતમાં ઉદ્યોગ અને રોકાણ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. સુશ્રી સીતારમણે આજે નવી દિલ્હીમાં અધ્યક્ષ જ્હોન ટી ચેમ્બરની આગેવાની હેઠળ અમેરિકા ભારત વ્યૂહાત્મક ભાગીદારી મંચનાં સભ્યો સાથ...

ઓક્ટોબર 15, 2024 5:14 પી એમ(PM)

views 12

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દેશોનાં પ્રવાસનાં ત્રીજા દિવસે આજે અલ્જિરીયામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દેશોનાં પ્રવાસનાં ત્રીજા દિવસે આજે અલ્જિરીયામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રવાસનાં બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આવતી કાલે મોરિટાનિયા માટે રવાના થશે. અંતિમ તબક્કામાં તેઓ 17થી 19 ઓક્ટોબર સુધી મલાવીનો પ્રવાસ કરશે. આ દેશોનાં પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્વિપ...

ઓક્ટોબર 15, 2024 5:24 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ટેકનોલોજી માટે વૈશ્વિક માળખું સ્થાપિત કરવાનું આહ્વાન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃત્રિમ બુદ્ધિમત્તાનાં નૈતિક ઉપયોગની હાકલ કરીને તમામ ચર્ચામાં સલામતી, સન્માન અને સમાનતા કેન્દ્રમાં હોવા જોઇએ. પ્રધાનમંત્રીએ ડિજિટલ ટેકનોલોજી માટે વૈશ્વિક માળખાની સ્થાપનાનાં મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો.તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જી-20નાં પ્રમુખપદ દરમિયાન ભારતે આ મુદ્દો ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.