રાષ્ટ્રીય

ઓક્ટોબર 16, 2024 2:24 પી એમ(PM)

views 14

આ વર્ષે ત્રણ લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લેતાં શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગને ફાયદો

આ વર્ષે ત્રણ લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી,જેના કારણે ભારત ત્યાંના પ્રવાસન માટેનું સૌથી મોટું બજાર બન્યું.શ્રીલંકા પર્યટન વિકાસ સત્તામંડળે જાહેર કરેલા આંકડા અનુસાર આ વર્ષે ઓક્ટોબરના મધ્ય સુધીમાં 15 લાખથી વધુ પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી છે.પ્રવાસીઓની દ્રષ્ટિએ ભારત પછી બ્રિટ...

ઓક્ટોબર 16, 2024 2:14 પી એમ(PM)

views 16

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે વિશ્વના કુલ ડિજિટલ વ્યવહારોમાંથી 46 ટકા ભારતમાં થાય છે

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે વિશ્વના કુલ ડિજિટલ વ્યવહારોમાંથી 46 ટકા ભારતમાં થાય છે.આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય 6G સિમ્પોઝિયમના ઉદ્ઘાટન સત્રને સંબોધતા સિંધિયાએ જણાવ્યું છે કે આ વર્ષે ઓગસ્ટમાં UPI પર 275 બિલિયન ડૉલરના લગભગ 1.5 બિલિયન વ્યવહારો થયા હતા....

ઓક્ટોબર 16, 2024 2:10 પી એમ(PM)

views 9

પરાળી બાળવાના મામલે આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ હરિયાણા અને પંજાબ સરકાર પાસે સુપ્રિમકોર્ટે જવાબ માગ્યો

સુપ્રિમ કોર્ટે આજે હરિયાણા અને પંજાબ રાજ્ય સરકારોની પરાળી બાળવાના મુદ્દે ટીકા કરી હતી.સર્વોચ્ચ અદાલતના વાયુ પ્રદૂષણ સંબંધિત તેના અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી હતી.જસ્ટિસ અભય એસ ઓકાની આગેવાની હેઠળની બેંચે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ નિર્દેશ આપતા જણાવ્યું હતું કે પર...

ઓક્ટોબર 16, 2024 2:03 પી એમ(PM)

views 8

હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈની આવતીકાલે શપથગ્રહણ કરશે

હરિયાણામાં આજે નવી સરકારની રચના માટેની પ્રક્રિયા શરૂ થશે.રાજ્યમાં ભારતીય જનતા પક્ષે સતત ત્રીજી વખત સરકાર બનાવી રહી છે.કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યકારી મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીને ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાની ઔપચારિકતા પૂર્ણ કરાશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીન...

ઓક્ટોબર 16, 2024 1:58 પી એમ(PM)

views 14

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાએ શપથ ગ્રહણ કર્યા

નેશનલ કૉન્ફરન્સના નેતા ઑમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે આજે શપથગ્રહણ કર્યા છે.શ્રીનગરના શેર-એ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર ખાતે યોજાયેલા સમારોહમાં ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ અબ્દુલ્લા અને તેમના મંત્રીપરિષદને શપથ લેવડાવ્યા હતા.આ સમારોહમાં સુરેન્દ્ર ચૌધરીએ નાય...

ઓક્ટોબર 16, 2024 1:53 પી એમ(PM)

views 11

ઇસ્લામાબાદમાં આયોજીત શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં વિદેશ મંત્રી એસ.જયશંકરનું સંબોધન

શાંઘાઈ સહયોગ સંગઠનની 23મી બેઠક પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે શરૂ થઈ ગઈ છે.વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું હતું.ભારત શાંઘાઈ સહયોગ સંગઠનના વર્તમાન માળખામાં સક્રિય રીતે સંકળાયેલું છે.તેમજ સંગઠનની વિવિધ પ્રણાલીઓ અને પહેલમ...

ઓક્ટોબર 16, 2024 9:22 એ એમ (AM)

views 12

નેશનલ કૉન્ફરન્સ પક્ષના નેતા ઑમર અબ્દુલ્લા આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે.

નેશનલ કૉન્ફરન્સ પક્ષના નેતા ઑમર અબ્દુલ્લા આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે. ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા આજે સવારે સાડા 11 વાગ્યે શ્રીનગરના શેર-એ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર ખાતે યોજાનારા કાર્યક્રમમાં શ્રી અબ્દુલ્લા અને તેમના મંત્રી પરિષદને શપથ લેવડાવશે. તાજેત...

ઓક્ટોબર 16, 2024 9:10 એ એમ (AM)

views 14

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજે ઇસ્લામાબાદમાં શાંઘાઈ સહયોગ સંગઠન – S.C.O.ની સરકારના વડાઓની પરિષદની 23મી બેઠકમાં ઉપસ્થિત રહેશે.

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજે ઇસ્લામાબાદમાં શાંઘાઈ સહયોગ સંગઠન – S.C.O.ની સરકારના વડાઓની પરિષદની 23મી બેઠકમાં ઉપસ્થિત રહેશે. તેઓ પાકિસ્તાનના 2 દિવસના પ્રવાસ પર ગઈકાલે પાકિસ્તાન પહોંચ્યા છે. પાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાયેલી S.C.O.ની બેઠકમાં ડૉ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત S.C.O.ન...

ઓક્ટોબર 16, 2024 9:00 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સેવા, ખેતી અને ટકાઉ શહેરો પર કેન્દ્રીત ત્રણ A.I. શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપનાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સેવા, ખેતી અને ટકાઉ શહેરો પર કેન્દ્રીત ત્રણ A.I. શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપનાની પ્રશંસા કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના એક સંદેશના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘આ ટેક્નિક, નવિનતા અને A.I. માં અગ્રણી બનવાના ભારતના પ્રયાસમાં એક મહત્વનું પગલું છ...

ઓક્ટોબર 16, 2024 8:42 એ એમ (AM)

views 18

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે. રાષ્ટ્રપતિએ ભારત અને અલ્જેરિયા વચ્ચેને સંબંધને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉચ્ચ સ્તરની નેતાઓ અને પ્રતિનિધિમંડળની સાથે વિવિધ દ્વિપક્ષી બેઠક યોજી હતી. અમારા સંવાદદાતાએ જણાવ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.