રાષ્ટ્રીય

ઓક્ટોબર 18, 2024 9:24 એ એમ (AM)

views 22

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કા અને ઉત્તરપ્રદેશની પેટાચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડશે

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં 13મી નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે. 25મી ઓક્ટોબર નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારો સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી તેમના નામાંકન દાખલ કરી શકશે. 28મી ઓક્ટોબરના રોજ નામાંકન પત્રોની ચકાસણી કરવામાં...

ઓક્ટોબર 17, 2024 7:53 પી એમ(PM)

views 19

તહેવારોને ધ્યાનમાં રાખીને ડુંગળીનાં ભાવને કાબુમાં લેવા માટે સરકારે આજે કાંદા ફાસ્ટ ટ્રેન શરૂ કરી

તહેવારોને ધ્યાનમાં રાખીને ડુંગળીનાં ભાવને કાબુમાં લેવા માટે સરકારે આજે કાંદા ફાસ્ટ ટ્રેન શરૂ કરી છે. મહારાષ્ટ્રનાં નાસિકથી આ ટ્રેન 1600 મેટ્રિક ટન ડુંગળી સાથે રવાના થઈ છે, જે રવિવારે દિલ્હી પહોંચશે. ભાવ ઘટાડવા માટે જથ્થાબંધ ડુંગળીનાં પરિવહન માટે સરકારની આ અનોખી પહેલ છે. અમારા દિલ્હીનાં પ્રતિનિધિ જણા...

ઓક્ટોબર 17, 2024 7:50 પી એમ(PM)

views 15

ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબસિંહ સૈનીએ આજે હરિયાણાના મુખ્યમંત્રી પદે બીજી વાર શપથગ્રહણ કર્યા

ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબસિંહ સૈનીએ આજે હરિયાણાના મુખ્યમંત્રી પદે બીજી વાર શપથગ્રહણ કર્યા. શાલીમાર ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ બંદારુ દત્તાત્રયે શ્રી સૈનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પદ અને ગુપ્તતાનાં શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે 13 ધારાસભ્યોએ કેબિનેટ અને રાજ્યકક્ષાનાં ...

ઓક્ટોબર 17, 2024 7:49 પી એમ(PM)

views 9

બિહારના સિવાન અને સારણ જિલ્લામાં શંકાસ્પદ ઝેરી શરાબનાં સેવનથી 25 વ્યક્તિનાં મૃત્યુ થયા

બિહારના સિવાન અને સારણ જિલ્લામાં શંકાસ્પદ ઝેરી શરાબનાં સેવનથી 25 વ્યક્તિનાં મૃત્યુ થયા છે અને 22 વ્યક્તિ બિમાર પડી છે. આકાશવાણી સાથેની મુલાકાતમાં નશાબંધી અને આબકારી મંત્રી રત્નેશ સાદાએ જણાવ્યું કે છેલ્લાં 24 કલાકમાં સિવાનમાં 20 અને સારણમાં પાંચ લોકોનાં મૃત્યુ થયા છે. પોલિસની ટૂકડીઓ અસરગ્રસ્ત વિસ્તાર...

ઓક્ટોબર 17, 2024 7:43 પી એમ(PM)

views 22

ભારતે કેનેડાની સરકારે કરેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા

ભારતે કેનેડાની સરકારે કરેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, કેનેડામાં અનેક ત્રાસવાદીઓનાં પ્રત્યાર્પણ અને કામચલાઉ ધરપકડ માટે ભારતની 26 વિનંતિઓ અને હજુ પણ કેનેડા સરકાર સમક્ષ અનિર્ણિત છે. આ ત્રાસવાદીઓમાં ગુરજીત સિ...

ઓક્ટોબર 17, 2024 7:40 પી એમ(PM)

views 6

ચંદીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન- NDA ના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓનું સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ યોજાયું

ચંદીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન- NDA ના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓનું સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ યોજાયું હતું.. બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ હાલમાં 13 મુખ્યમંત્રીઓ અને ...

ઓક્ટોબર 17, 2024 7:38 પી એમ(PM)

views 14

ભારત અને મલાવી સુમેળભર્યા તથા મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, ભારત અને મલાવી સુમેળભર્યા અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. આજે સાંજે મલાવીના લિલોંગવેમાં ભારત-મલાવી વેપાર સંમેલનને સંબોધતા રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે, 1964માં સ્વતંત્રતા મળ્યા બાદ મલાવી સાથે રાજદ્વારી સંબંધો સ્થાપનારા પ્રારંભિક દેશોમાં ભાર...

ઓક્ટોબર 17, 2024 2:35 પી એમ(PM)

views 22

આસામનું કાઝીરંગા રાષ્ટ્રીય પાર્ક સૌથી વધુ સંખ્યામાં પતંગિયાઓ સાથે દેશનું બીજું મોટું ઉદ્યાન બન્યું

આસામનું કાઝીરંગા રાષ્ટ્રીય પાર્ક સૌથી વધુ સંખ્યામાં પતંગિયાઓ સાથે દેશનું બીજું મોટું ઉદ્યાન બની ગયું છે. અહીં પતંગિયાઓની 446થી વધુ પ્રજાતિઓ છે. અરુણાચલ પ્રદેશનું નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન સૌથી વધુ સંખ્યામાં પતંગિયા સાથે પ્રથમ ક્રમે છે. કાઝીરંગાનો આ વિક્રમ કાઝીરંગાનાં વતની અને યુવા વૈજ્ઞાનિક મોનસૂન જ્ય...

ઓક્ટોબર 17, 2024 2:29 પી એમ(PM)

views 14

લોકોને સાચી માહિતી અને ગુણવત્તાયુક્ત સામગ્રી આપવાની બ્રોડકાસ્ટર્સની મોટી જવાબદારી છે :કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને કહ્યું કે લોકોને સાચી માહિતી અને ગુણવત્તાયુક્ત સામગ્રી આપવાની બ્રોડકાસ્ટર્સની મોટી જવાબદારી છે. આજે નવી દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ખાતે યોજાયેલા બ્રોડકાસ્ટિંગ સેક્ટરમાં ઇમર્જિંગ ટ્રેન્ડ્સ અને ટેક્નોલોજી અંગેના પરિસંવાદને સંબોધતા ડૉ. મુર...

ઓક્ટોબર 17, 2024 2:23 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સંમેલન હરિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.