રાષ્ટ્રીય

ઓક્ટોબર 18, 2024 3:52 પી એમ(PM)

views 19

જમ્મુ કાશ્મીરની કેન્દ્રશાસિત પ્રદેશ સરકારે આજે નવા નિયુક્ત મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરી છે

જમ્મુ કાશ્મીરની કેન્દ્રશાસિત પ્રદેશ સરકારે આજે નવા નિયુક્ત મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, રાજભવન ખાતેથી પ્રસિધ્ધ કરવામાં આવેલી યાદીમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ રાજયનાં વહીવટીતંત્રમાં વિવિધ મંત્રીઓને જવાબદારી સોંપી છે. નાયબ મુખ્યમંત્રી સુરિન્દરકુમાર ચૌધરીને જાહેર બા...

ઓક્ટોબર 18, 2024 2:34 પી એમ(PM)

views 12

સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે બાળ લગ્ન પ્રતિબંધ કાયદાને અંગત કાયદાઓ દ્વારા અટકાવી શકાય નહીં અને બાળકો સાથે સંકળાયેલા લગ્નો પસંદગીના જીવનસાથી મેળવવાની સ્વતંત્ર ઇચ્છાનું ઉલ્લંઘન કરે છે

સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે બાળ લગ્ન પ્રતિબંધ કાયદાને અંગત કાયદાઓ દ્વારા અટકાવી શકાય નહીં અને બાળકો સાથે સંકળાયેલા લગ્નો પસંદગીના જીવનસાથી મેળવવાની સ્વતંત્ર ઇચ્છાનું ઉલ્લંઘન કરે છે. ન્યાયમુર્તિ ડી.વાય. ચંદ્રચુડ અને ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેંચે દેશમાં બાળ લગ્નો અટ...

ઓક્ટોબર 18, 2024 2:14 પી એમ(PM)

views 10

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું કે બિનપરંપરાગત યુદ્ધે સંરક્ષણ ક્ષેત્રમાં નવા પડકારો ઊભા કર્યા છે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું કે બિનપરંપરાગત યુદ્ધે સંરક્ષણ ક્ષેત્રમાં નવા પડકારો ઊભા કર્યા છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં ડેર ટુ ડ્રીમ 5.0 ઇનોવેશન સ્પર્ધાના લોન્ચિંગ સમયે આ વાત કહી હતી.પરંપરાગત યુદ્ધની બદલાતી ગતિશીલતા અંગે મંત્રીએ જણાવ્યું હતું કે,ટેક્નોલોજીના કારણે શસ્ત્રો અન...

ઓક્ટોબર 18, 2024 2:13 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ આફ્રિકન દેશોની મુલાકાતના ભાગરૂપે મલાવીમાં છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ આફ્રિકન દેશોની મુલાકાતના ભાગરૂપે મલાવીમાં છે.સુશ્રી મુર્મુ આજે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને વિવિધ મુદ્દે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકો પણ યોજાશે. રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને સમાધિની પણ મુલાકાત લેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ ગઈકાલે ...

ઓક્ટોબર 18, 2024 10:58 એ એમ (AM)

views 15

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ- CBDT એ આવકવેરા અધિનિયમ હેઠળ ગુનાઓ અંગે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ- CBDT એ આવકવેરા અધિનિયમ હેઠળ ગુનાઓ અંગે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે. આ નવી માર્ગદર્શિકા અનિર્ણીત અને નવી અરજીઓ પર લાગ પડશે. તેનો હેતુ વર્તમાન વિવિધ માર્ગદર્શિકાઓની જટિલતાને ઘટાડવાનો, કમ્પાઉન્ડિંગ પ્રક્રિયાને સરળ બનાવવાનો અને કમ્પાઉન્ડિંગ ચાર્જ ઘટાડવાનો છે. આ અં...

ઓક્ટોબર 18, 2024 9:36 એ એમ (AM)

views 21

વિદેશ રાજ્ય મંત્રી પવિત્રા માર્ગારીટા આવતીકાલથી બે દિવસની ઈન્ડોનેશિયાની મુલાકાતે જશે

વિદેશ રાજ્ય મંત્રી પવિત્રા માર્ગારીટા આવતીકાલથી બે દિવસની ઈન્ડોનેશિયાની મુલાકાતે જશે. તેઓ રવિવારે રાજધાની જાકાર્તામાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને ઉપરાષ્ટ્રપતિ જિબ્રાન રાકાબુમિંગ રાકાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ભારત અને ઈન્ડોનેશિયા આ વર્ષે એક્ટ ઈસ્ટની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે -...

ઓક્ટોબર 18, 2024 9:35 એ એમ (AM)

views 15

કેન્દ્રએ દુશ્મન સંપત્તિના નિકાલ માટેની માર્ગદર્શિકા, 2018 માટેના માર્ગદર્શિકામાં સુધારો કરવાનો આદેશ જાહેર કર્યો

કેન્દ્રએ દુશ્મન સંપત્તિના નિકાલ માટેની માર્ગદર્શિકા, 2018 માટેના માર્ગદર્શિકામાં સુધારો કરવાનો આદેશ જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલયે એક સૂચનામાં જાહેરાત કરી છે કે સુધારેલી માર્ગદર્શિકાને હવે દુશ્મન સંપત્તિના નિકાલ માટેની માર્ગદર્શિકા (સુધારા) ઓર્ડર, 2024 કહેવામાં આવશે. આ હેઠળ, ગ્રામીણ વિસ્તારોમાં 1 કરો...

ઓક્ટોબર 18, 2024 9:29 એ એમ (AM)

views 11

રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય રમત પ્રશાસન બિલના ડ્રાફ્ટ પર ચર્ચા કરવા માટે તમામ હિતધારકો સાથે ગઈકાલે બેઠક યોજી

રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય રમત પ્રશાસન બિલના ડ્રાફ્ટ પર ચર્ચા કરવા માટે તમામ હિતધારકો સાથે ગઈકાલે બેઠક યોજી હતી. તેમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન, રાષ્ટ્રીય ખેલ મહાસંઘ અને રાષ્ટ્રીય ખેલ સંવર્ધન સંગઠનનો સમાવેશ થાય છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં , મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ...

ઓક્ટોબર 18, 2024 9:26 એ એમ (AM)

views 10

એનડીએ સરકાર રાષ્ટ્રની પ્રગતિને આગળ વધારવા પ્રતિબધ્ધ છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન- NDA રાષ્ટ્રની પ્રગતિને આગળ વધારવા, ગરીબ અને અનુસુચિત જાતીના લોકોને સશક્તિકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. ચંદીગઢમાં NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ જણાવ્ય...

ઓક્ટોબર 18, 2024 9:25 એ એમ (AM)

views 14

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરા સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ આફ્રિકન દેશોની મુલાકાતના બીજા દિવસે મલાવીમાં છે. સુશ્રી મુર્મુ આજે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને વિવિધ મુદ્દે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકો પણ યોજાશે. રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને સમાધિની પણ મુલાકાત લેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ ગઈક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.