રાષ્ટ્રીય

ઓક્ટોબર 19, 2024 3:11 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે. આ સપ્તાહ અંતર્ગત દરેક કર્મયોગીએ ઓછામાં ઓછા ચાર કલાકની યોગ્યતા સાથે જોડાયેલ શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે. આ માટે મંત્રાલયો અને વિભાગ ક્ષેત્ર-વિશિષ્ય ક્ષમતાઓને વધારવા માટે વર્કશૉપ અને સેમિનારનું આયોજન કરશે. રાષ્ટ...

ઓક્ટોબર 19, 2024 2:33 પી એમ(PM)

views 5

ભારત અને મેક્સિકો વચ્ચેનો સહયોગ બહુ-ક્ષેત્રીય હોઈ શકે છે: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ભારત અને મેક્સિકો વચ્ચેનો સહયોગ બહુ-ક્ષેત્રીય હોઈ શકે છે. નાણામંત્રીએ મેક્સિકો સિટીમાં વેપાર અને રોકાણ સહયોગ વધારવા પર ઈન્ડિયા મેક્સિકો ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ભાગ લેતી વખતે આ વાત કરી હતી. મેક્સિકો સિટીના આર્થિક વિકાસ મંત્રી મનોલા ઝબોલ્ઝા અ...

ઓક્ટોબર 19, 2024 2:29 પી એમ(PM)

views 23

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ગઈકાલે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક ગામમાં આતંકવાદીઓ દ્વારા એક ફેરિયાની નિર્દય હત્યાની નિંદા કરી

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ગઈકાલે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક ગામમાં આતંકવાદીઓ દ્વારા એક ફેરિયાની નિર્દય હત્યાની નિંદા કરી છે. મૃતક અશોક ચૌહાણ બિહારનો રહેવાસી હતો. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે સમગ્ર રાષ્ટ્ર તેમના પરિવાર સાથે છે તેમણે ઉમેર્યુ હતું કે સુરક્ષા દળો ગુનેગાર...

ઓક્ટોબર 19, 2024 2:25 પી એમ(PM)

views 6

તેલંગાણા સરકારે શિક્ષણ ક્ષેત્રને સુધારવા અને મજબૂત કરવા માટે તેલંગાણા શિક્ષણ પંચની રચના કરી

તેલંગાણા સરકારે શિક્ષણ ક્ષેત્રને સુધારવા અને મજબૂત કરવા માટે તેલંગાણા શિક્ષણ પંચની રચના કરી છે. આ પંચનું નેતૃત્વ નિવૃત્ત IAS અધિકારી એ. મુરલી કરશે. સરકારે ગઈકાલે આ અંગેના આદેશો જારી કર્યા હતા. તેલંગાણા શિક્ષણ પંચ નીતિઓ ઘડવામાં, પડકારોને પહોંચી વળવા અને રાજ્યની શિક્ષણ પ્રણાલી બદલાતી જરૂરિયાતો સાથે સત...

ઓક્ટોબર 19, 2024 9:53 એ એમ (AM)

views 13

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગ્લુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે દિવસના અંત સુધીમાં ભારતે 3 વિકેટ ગુમાવી 231 રન બનાવ્યા.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગ્લુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે દિવસના અંત સુધીમાં ભારતે 3 વિકેટ ગુમાવી 231 રન બનાવી લીધા હતા. ત્રીજા દિવસની રમત પુરી થતા સમયે સરફરાઝખાન 70 રને અણનમ રહ્યો હતો જયારે વિરાટ કોહલી દિવસના અંતિમ બોલે આઉટ થતાં મેચ રોમાંચક મોડ પર પહોંચી છે. આ ટેસ્ટમાં ભારત ...

ઓક્ટોબર 19, 2024 9:31 એ એમ (AM)

views 7

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રવી કૃષિ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રવી કૃષિ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ એક દિવસીય કાર્યક્રમમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામનાથ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે. સંમેલનનો ઉદ્દેશ્ય રવી અભિયાનને સફળ બનાવવા માટે કૃષિ પદ્ધતિઓમાં ભાગીદારી અને નવીનતાને પ્રોત્સાહન આપવાન...

ઓક્ટોબર 19, 2024 8:53 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે. તેઓ 16મા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશના બ્રિક્સ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. કઝાનમાં યોજાનારા આ બ્રિક્સ સંમેલનનો વિષય વૈશ્વિક વિકાસ અને સલામતી માટે બહુ પક્ષવાદને મજબૂત કરવાનો છે. આ સંમેલન મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચ...

ઓક્ટોબર 19, 2024 8:43 એ એમ (AM)

views 27

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે. ગઈકાલે તેમણે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચાકવેરા સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ, ભારત અને મલાવી વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હ...

ઓક્ટોબર 19, 2024 8:37 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે. આ સપ્તાહ અંતર્ગત દરેક કર્મયોગીએ ઓછામાં ઓછા ચાર કલાકની યોગ્યતા સાથે જોડાયેલ શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે. આ માટે મંત્રાલયો અને વિભાગ ક્ષેત્ર-વિશિષ્ય ક્ષમતાઓને વધારવા માટે વર્કશૉપ અને સેમિનારનું આયોજન કરશે. રાષ્ટ...

ઓક્ટોબર 18, 2024 7:28 પી એમ(PM)

views 13

સરકારે મધ્યસ્થી અને સમાધાન સુધારા ખરડો 2024ના ડ્રાફ્ટ અંગે સૂચનો માગ્યા છે

સરકારે મધ્યસ્થી અને સમાધાન સુધારા ખરડો 2024ના ડ્રાફ્ટ અંગે સૂચનો માગ્યા છે.કાયદા અને ન્યાય મંત્રાલયે જણાવ્યું કે, ‘સરકારે દેશમાં વિવાદના નિરાકરણની વ્યવસ્થાને મજબૂત કરવા અને વેપાર સરળતા માટે અનેક પગલાં લીધા છે. કાયદાકીય બાબતોનું વિભાગ હાલમાં મધ્યસ્થી અને સમાધાન અધિનિયમ 1996માં વધુ સુધારા કરવાની પ્રક્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.