રાષ્ટ્રીય

ઓક્ટોબર 20, 2024 7:38 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક મૃતકના પરિજનોને સહાય આપવાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક મૃતકના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટ ...

ઓક્ટોબર 20, 2024 7:38 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આવતીકાલે નવી દિલ્હીમાં શહેરી જમીનના રેકોર્ડ માટે સર્વે-રી-સર્વેમાં આધુનિક ટેકનોલોજી પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આવતીકાલે નવી દિલ્હીમાં શહેરી જમીનના રેકોર્ડ માટે સર્વે-રી-સર્વેમાં આધુનિક ટેકનોલોજી પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ શહેરી જમીન રેકોર્ડ આધુનિકીકરણમાં વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ પ્રદર્શિત કરવાનો છે, અનુકૂલનશીલ તકનીકી ઉ...

ઓક્ટોબર 20, 2024 7:37 પી એમ(PM)

views 4

આજે પ્રથમ વખત કાશ્મીર ખીણના શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું

આજે પ્રથમ વખત કાશ્મીર ખીણના શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મેરેથોનને લીલી ઝંડી બતાવી. 42 કિલોમીટરની ફુલ મેરેથોન અને 21 કિલોમીટરની હાફ મેરેથોનમાં ભારત અને 12 અન્ય દેશોના 17 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ઓક્ટોબર 20, 2024 7:34 પી એમ(PM)

views 8

ભારતીય હવામાન વિભાગે આગામી 3 દિવસ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને દક્ષિણ અંતરિયાળ કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને તેની નજીકના ઉત્તર આંદામાન સમુદ્ર પર નીચ ુ દબાણ બનવાની સંભાવના છે. તે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને મંગળવાર સવાર સુધીમાં ડિપ્રેશનમાં અને બુધવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારપછી, તે ઉ...

ઓક્ટોબર 20, 2024 7:47 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા આવતીકાલે નવી દિલ્હીમાં અસંગઠિત કામદારો માટે ઈ શ્રમ, વન સ્ટોપ સોલ્યુશન રજૂ કરશે

શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા આવતીકાલે નવી દિલ્હીમાં અસંગઠિત કામદારો માટે ઈ શ્રમ, વન સ્ટોપ સોલ્યુશન રજૂ કરશે. અસંગઠિત કામદારોને વિવિધ સરકારી યોજનાઓ સુધી સરળતાથી પહોંચ મળે તે સુનિશ્ચિત કરવા માટે આ પ્લેટફોર્મ મધ્યસ્થી તરીકે કામ કરશે. પહેલનો પ્રાથમિક ઉદ્દેશ્ય એક જ પ્લેટફોર્મ દ્વારા અસરકારક ...

ઓક્ટોબર 20, 2024 7:32 પી એમ(PM)

views 6

ખેલો ઈન્ડિયા અસ્મિતા મહિલા લીગ દ્વારા રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો છે : રમતગમત મંત્રી મનસુખ માંડવિયા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ખેલો ઈન્ડિયા અસ્મિતા મહિલા લીગ દ્વારા રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે આજે કેરળના તિરુવનંતપુરમમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની લક્ષ્મીબાઈ નેશનલ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં ત્રણસો પથારીવાળી ...

ઓક્ટોબર 20, 2024 7:29 પી એમ(PM)

views 11

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 18 લાખ 53 હજાર વધારાના સભ્યો બનાવ્યા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 18 લાખ 53 હજાર વધારાના સભ્યો બનાવ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું છે કે નવી સદસ્યતામાં વધારો એ રોજગારીની તકો, કર્મચારીઓના લાભો વિશેની જાગૃતિ અને સંસ્થાના સફળ કાર્યક્રમોને આભારી છે. ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સંસ્થ...

ઓક્ટોબર 20, 2024 7:49 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે દેશમાં આરોગ્ય સુવિધા વધુ મજબૂત કરવા સરકાર આગામી પાંચ વર્ષમાં 75 હજાર વધુ તબીબી બેઠકો ઉમેરશે

પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે દેશમાં આરોગ્ય સુવિધા વધુ મજબૂત કરવા સરકાર આગામી પાંચ વર્ષમાં 75 હજાર વધુ તબીબી બેઠકો ઉમેરશે.. તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં દેશના આરોગ્યસંભાળ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન થયું છે.માત્ર પૂર્વાંચલમાં જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મુખ્ય આરોગ્ય કેન્દ્ર તરીકે કા...

ઓક્ટોબર 20, 2024 7:11 પી એમ(PM)

views 7

વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે મહારાષ્ટ્રમાં 99 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

ભારતીય જનતા પાર્ટીએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે અને મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલે કામઠીથી પક્ષના ઉમેદવાર હશે. રાજ્યમંત્રી ગિરીશ મહાજન જામનેરથી અને સુધીર મ...

ઓક્ટોબર 19, 2024 7:37 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. તેઓ તેમના મતવિસ્તારમાં આશરે. 66 અબજ રૂપિયાની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરશે.  પ્રધાનમંત્રી આ દરમિયાન જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. તેમની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. વારાણસીના પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે ક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.