ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

એપ્રિલ 26, 2025 6:49 પી એમ(PM)

તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના શિવકાશી ખાતે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા

તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના શિવકાશી ખાતે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે અને પાંચ ઘાયલ ...

એપ્રિલ 26, 2025 7:37 પી એમ(PM)

માહિતી અને પ્રસારણ મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આતંકવાદ વિરોધી કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું જીવંત પ્રસારણ બતાવવાથી દૂર રહેવા સૂચના આપી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ મીડિયા ચેનલોને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આતંકવાદ વિરોધી કામગીરી અને સુરક્ષ...

એપ્રિલ 26, 2025 6:47 પી એમ(PM)

વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે

વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે. વિદેશ મંત્રાલયે જણાવ્યુ...

એપ્રિલ 26, 2025 6:47 પી એમ(PM)

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ અધિકારીઓને ગૃહ મંત્રાલય દ્વારા સૂચિત સમયમર્યાદામાં જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ અધિકારીઓને ગૃહ મંત્રાલય દ્વારા સૂચિત સમયમર્યાદામાં પાકિસ્તાની નાગ...

એપ્રિલ 26, 2025 3:04 પી એમ(PM)

મધ્યપ્રદેશમાં, આજે વહેલી સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર મહિલા નક્સલીઓ માર્યા ગયા

મધ્યપ્રદેશમાં, આજે વહેલી સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર મહિલા નક્સલીઓ માર્યા ગયા હતા. બાલાઘાટ જિલ્લાના ક...

એપ્રિલ 26, 2025 3:02 પી એમ(PM)

પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં અમેરિકા ભારતની સાથે છે : તુલસી ગબાર્ડે

અમેરીકાના રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગબાર્ડે કહ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવ...

એપ્રિલ 26, 2025 3:11 પી એમ(PM)

અમદાવાદ અને સુરતમાં મોટા પાયે કાર્યવાહી કરીને 550 થી વધુ ગેરકાયદેસર ઘુષણખોરોની અટકાયત કરાઇ

ગુજરાતમાં આજે અમદાવાદ અને સુરતમાં મોટા પાયે કાર્યવાહી કરીને 550 થી વધુ ગેરકાયદેસર ઘુષણખોરોની અટકાયત કરાઇ હતી. આજે ...

એપ્રિલ 26, 2025 3:00 પી એમ(PM)

આઇપીએલ માં આજે કોલક્તા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિગ્સ ઇલેવન વચ્ચે મુકાબલો

ઇન્ડીયન પ્રીમિયર ક્રિકેટ લીગ- આઈપીએલ ટી-૨૦ ક્રિકેટમાં આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સનો મુ...

એપ્રિલ 26, 2025 2:57 પી એમ(PM)

પ્રધાનમંત્રી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષય...

એપ્રિલ 26, 2025 2:54 પી એમ(PM)

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાનમાં ત્રણ દાયકાથી આતંકવાદીઓને તાલીમ અપાય છે

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી, ખ્વાજા મોહમ્મદ આસિફે સ્વીકાર્યું કે પાકિસ્તાને ત્રણ દાયકાથી આતંકવાદી જૂથોને ટેકો આ...

1 5 6 7 8 9 542

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ