રાષ્ટ્રીય

ઓક્ટોબર 21, 2024 7:43 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા આવતીકાલથી રશિયાના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા આવતીકાલથી રશિયાના પ્રવાસે જશે. શ્રી મોદી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર રશિયા જઈરહ્યા છે. શિખર સંમેલનની આ આવૃત્તિનો વિષય “સમાનવૈશ્વિક વિકાસ અને સલામતી માટે બહુપક્ષવાદને મજબૂત કરવાનો છે.”પ્રધાનમંત્રીના રશિયા પ્રવાસ અ...

ઓક્ટોબર 21, 2024 7:42 પી એમ(PM)

views 15

ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પહેરો એટલે કે, પેટ્રોલિંગ વ્યવસ્થા અંગે સમજૂતી પર પહોંચ્યા છે

ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પહેરો એટલે કે, પેટ્રોલિંગ વ્યવસ્થા અંગે સમજૂતી પર પહોંચ્યા છે. વિદેશ સચિવવિક્રમ મિસરીએ નવી દિલ્હીમાં માધ્યમોને જણાવ્યું કે, ‘આ સમજૂતીથી નિયંત્રણ રેખા પરથી સૈનિકો પરત જઈ શકે છે અને વર્ષ 2020માં શરૂથયેલા સંઘર્ષનું નિવારણ આવી શકે છે.’ તેમણે ઉમેર્યુ...

ઓક્ટોબર 21, 2024 7:41 પી એમ(PM)

views 4

દેશની પહેલી પ્રાદેશિક રેપિડ રેલ નમો ભારતે આજે પોતાની કામગીરીનું એક વર્ષ પૂર્ણ કર્યું છે

દેશની પહેલી પ્રાદેશિક રેપિડ રેલ નમો ભારતે આજે પોતાની કામગીરીનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ અંગે આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે નમો ભારતટ્રેનમાં મુસાફરી કરી અને દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ R.R.T.S. કૉરિડોરના મુખ્ય મથકની મુલાકાત લીધી. દરમિયાન શ્રી લાલે મહિલા ટ્રેન સંચાલકોઅને મુસાફરો સાથે સંવાદ કર્...

ઓક્ટોબર 21, 2024 7:40 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘નશીલા પદાર્થના વેપાર, સાયબર ગુનાઓ, ઘૂસણખોરી, આતંકવાદ અને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે, આર્ટિફિશિય લઇન્ટેલિજન્સના માધ્યમથી અશાંતિ ફેલાવવાના પ્રયાસ જેવા જોખમો દેશના જવાનોના દ્રઢ સંકલ્પ સામે ના ટકી શકે.’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘નશીલા પદાર્થના વેપાર, સાયબર ગુનાઓ, ઘૂસણખોરી, આતંકવાદ અને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે, આર્ટિફિશિય લઇન્ટેલિજન્સના માધ્યમથી અશાંતિ ફેલાવવાના પ્રયાસ જેવા જોખમો દેશના જવાનોના દ્રઢ સંકલ્પ સામે ના ટકી શકે.’ આજે નવી દિલ્હીમાં પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્...

ઓક્ટોબર 21, 2024 7:38 પી એમ(PM)

views 9

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સમસ્યાઓની સમાધાન માટે ઈ-શ્રમ પૉર્ટલ શરૂ કર્યું છે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સમસ્યાઓની સમાધાન માટે ઈ-શ્રમ પૉર્ટલ શરૂ કર્યું છે.આ પ્રસંગે તેમણે કહ્યું કે, ‘આ પૉર્ટલ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને વિવિધ સામાજિક સલામતી યોજનાઓ સુધી પહોંચ પૂરી પાડશે.’ શ્રી માંડવિયાએ શ્રમિકોને પૉર્ટલ પર...

ઓક્ટોબર 21, 2024 7:37 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે નવી દિલ્હીમાં પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે નવી દિલ્હીમાં પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 એનાયત કરશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે સર્વશ્રેષ્ઠ રાજ્ય, જિલ્લા, ગ્રામ પંચાયત, શહેરી સ્થાનિક સંસ્થા, જળ ઉપયોગકર્તા સંઘ અનેસર્વશ્રેષ્ઠ નાગરિક સમાજ સહિત નવ શ્રેણીમાં 38 વિજેતાની જાહેરાત કરી છે.સર્વશ્રેષ્ઠ રાજ્યની શ્રે...

ઓક્ટોબર 21, 2024 7:37 પી એમ(PM)

views 6

મંત્રી મંડળ સચિવ ટી. વી. સોમનાથને આજે બંગાળની ખાડીમાં આવનારા ચક્રવાતની તૈયારીની સમીક્ષા માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી

મંત્રી મંડળ સચિવ ટી. વી. સોમનાથને આજે બંગાળની ખાડીમાં આવનારા ચક્રવાતની તૈયારીની સમીક્ષા માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. દરમિયાન તેમણે ઓડિશા અને પશ્ચિમ બંગાળ સરકારને તમામ કેન્દ્રીય સંસ્થાઓસંપૂર્ણ રીતે સતર્ક હોવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ...

ઓક્ટોબર 21, 2024 2:17 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વૈશ્વિક ભવિષ્યને ઘડવામાં ભારત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વૈશ્વિક ભવિષ્યને ઘડવામાં ભારત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશ તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સ્તરે પ્રગતિ કરી રહ્યો છે. એક ખાનગી મીડિયા આઉટલેટ દ્વારા આયોજિત વિશ્વશિખર સંમેલનને સંબોધતા તેમણે આમ જણાવ્યું. શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક મુશ્કેલીઓમાં ...

ઓક્ટોબર 21, 2024 2:16 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રશિયા પ્રવાસે જશે, જ્યાં તેઓ બે દિવસ ચાલનારા બ્રિક્સ સંમેલનમા ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રશિયા પ્રવાસે જશે, જ્યાં તેઓ બે દિવસ ચાલનારા બ્રિક્સ સંમેલનમા ભાગ લેશે. બ્રાઝિલ, રશિયા, ભારત અને દક્ષિણ આફ્રિકા બ્રિક્સ સભ્ય દેશો છે. પ્રવાસ દરમિયાન શ્રી મોદી સભ્ય દેશોના નેતાઓ તેમજ અન્ય આમંત્રિતો સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છ...

ઓક્ટોબર 21, 2024 2:15 પી એમ(PM)

views 4

ગૃહમંત્રી અમિત શાહે આજે પોલીસ સ્મૃતિ દિવસ અવસરે ફરજ દરમિયાન પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

ગૃહમંત્રી અમિત શાહે આજે પોલીસ સ્મૃતિ દિવસ અવસરે ફરજ દરમિયાન પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે રાષ્ટ્ર માટે કરેલા તમામ બલિદાન માટે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. શ્રી શાહે આજે સવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગૃહ રાજ્ય મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.