રાષ્ટ્રીય

ઓક્ટોબર 22, 2024 6:45 પી એમ(PM)

views 6

બેંગલુરૂમાં ભારે વરસાદને કારણે સર્જાયેલ સ્થિતિને સામાન્ય બનાવવા માટે સરકારી તંત્ર, NDRF અને SDRF ટીમો કાર્યરત

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને બેંગલુરુના પ્રભારી મંત્રી ડી.કે. શિવકુમારે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે બેંગલુરુના ભાગોમાં પાણી ભરાઈ ગયા છે.. બેંગલુરૂમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.જેના માટે સરકારી તંત્ર, NDRF અને SDRF ટીમો સાથે મળીને પરિ...

ઓક્ટોબર 22, 2024 3:40 પી એમ(PM)

views 10

આંધ્ર પ્રદેશના અમરાવતીમાં આજથી બે દિવસીય ડ્રોન સંમેલન – 2024નો પ્રારંભ થયો

આંધ્ર પ્રદેશના અમરાવતીમાં આજથી બે દિવસીય ડ્રોન સંમેલન - 2024નો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો. આંધ્ર પ્રદેશ ડ્રોન કૉર્પોરેશન દ્વારા આયોજિત આ સંમેલનમાં 1000 થી વધુ પ્રતિનિધિઓ અને પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. આ સમિટ ...

ઓક્ટોબર 22, 2024 3:25 પી એમ(PM)

views 7

નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનો વિકાસ દર 7.2 ટકા જોવા મળે તેવી શક્યતા :RBIના ગવર્નર શક્તિકાંત દાસ

RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે ભારતની વિકાસ યાત્રા અકબંધ છે કારણકે તેના મૂળભૂત પરિબળો - વપરાશ અને રોકાણની માંગ - વેગ પકડી રહયા છે. RBIના માસિક બુલેટિનમાં, શ્રી દાસે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનો વિકાસ દર 7.2 ટકા જોવા મળે તેવી શક્યતા છે. તેમણે ઉમેર્યું હતું કે સુધારેલ ...

ઓક્ટોબર 22, 2024 3:13 પી એમ(PM)

views 7

નોન-પર્ફોમિંગ એસેટ્સનાં નીચા સ્તર અને ઊંચામૂડી પર્યાપ્તતા ગુણોત્તરને કારણે ભારતની બેન્કિંગ પ્રણાલિ મજબૂત બની છે:કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, નોન-પર્ફોમિંગ એસેટ્સનાં નીચા સ્તર અને ઊંચામૂડી પર્યાપ્તતા ગુણોત્તરને કારણે ભારતની બેન્કિંગ પ્રણાલિ મજબૂત બની છે. તેમણે ઉમેર્યું કે, નાણાકીય ક્ષેત્ર મહત્વનાં ઉદ્યોગોને જરૂરી ધિરાણ પૂરું પાડીને વૃધ્ધિ સાતત્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમેરિકાના ન્ય...

ઓક્ટોબર 22, 2024 3:10 પી એમ(PM)

views 14

કેરળમાં, વાયનાડ લોકસભા મતવિસ્તારમાં અને ચેલાક્કારા અને પલક્કડના બે વિધાનસભા મતવિસ્તારોમાં 13 તારીખે થનાર પેટા ચૂંટણી અંગે પ્રચાર પૂરજોશમાં..

કેરળમાં, વાયનાડ લોકસભા મતવિસ્તારમાં અને ચેલાક્કારા અને પલક્કડના બે વિધાનસભા મતવિસ્તારોમાં 13 તારીખે થનાર પેટા ચૂંટણી અંગે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વાયનાડથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી આવતીકાલે આ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. એ પહેલા તેઓ એક રોડ શો કરશે જેમાં વિપક્ષના નેત...

ઓક્ટોબર 22, 2024 3:06 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રશિયાના બે દિવસના પ્રવાસે :કઝાનમાં આયોજીત 16મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રશિયાના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. તેઓ કઝાનમાં આયોજીત 16મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે.  શ્રી મોદીએ કહ્યું કેભારત બ્રિક્સ અંતર્ગત ઘનિષ્ઠ સહકારને મહત્વ આપે છે. બ્રિક્સ વૈશ્વિક વિકાસ એજન્ડા, બહુપક્ષવાદ, આબોહવા પરિવર્તન, આર્થિક સહકાર, સંસ્કૃતિ અને લોક સંપર્કને પ...

ઓક્ટોબર 22, 2024 3:04 પી એમ(PM)

views 11

ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણ NDDBની ભૂમિકા મહત્વની છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

ગુજરાતની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ-NDDBની સ્થાપનાનાં હીરક જયંતિ અને ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતી નિમિત્તે આણંદનાં એનડીડીબી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી શાહે જણાવ્યું કે, પાંચ કરોડ પશુ ...

ઓક્ટોબર 22, 2024 3:01 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર2023 એનાયત કર્યા હતા. નવ જેટલી શ્રેણીમાં 38 વિજેતાઓને આ પુરસ્કાર એનાયત કરાયાહતા. આ પ્રસંગે સંબોધન કરતાં રાષ્ટ્રપતિ દ્વૌપદી ર્મુર્મુએ જણાવ્યું કે, જળસંસાધનોના સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં રાજ્યોની ભૂમિકા મહત્વની છે.    સર્વશ્રેષ્ઠ ...

ઓક્ટોબર 21, 2024 7:45 પી એમ(PM)

views 7

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે, ‘નકલી કૉલની સમસ્યાને પહોંચવા સલામતી અને સતર્કતામાં વધારો કરવા પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે.’

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ કહ્યું કે, ‘સરકાર વિમાનની કામગીરીને અસર કરતા નકલીકૉલની સમસ્યાને યોગ્ય રીતે પહોંચી વળવા માટે સલામતી અને સતર્કતા તંત્રમાં વધારોકરવા પગલાં ઉઠાવી રહી છે.’ તેમણે કહ્યું કે, ‘સરકારહિતધારકોની સાથે ચર્ચા કરી રહી છે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય નકલી કૉલ પર...

ઓક્ટોબર 21, 2024 7:56 પી એમ(PM)

views 7

ગંભીર ચક્રવાત વાવાઝોડું “દાના” 24 ઑક્ટોબરે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા

ગંભીર ચક્રવાત વાવાઝોડું “દાના” 24 ઑક્ટોબરે રાત્રે અંદાજે 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ સાથે પુરી અને મહાસાગર ટાપુ વચ્ચે ઉત્તર ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાનેપાર કરે તેવી શક્યતા છે. દરમિયાન ઓડિશા સરકાર દરિયાકાંઠાના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં રહેતાલોકોને સલામત સ્થળ પર લઈ જવાની તૈયારી કરી રહ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.