રાષ્ટ્રીય

ઓક્ટોબર 23, 2024 9:27 એ એમ (AM)

views 7

આવનારા ચાર મહિનામાં નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક કાયદામાં નવા પરિવર્તન કરાશે. – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘આવનારા ચાર મહિનામાં નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક કાયદામાં નવા પરિવર્તન કરાશે.’ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 14મા અખિલ ભારતીય ગૃહરક્ષક અને નાગરિક સલામતી સંમેલનને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, ‘વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ સેવાને નાગર...

ઓક્ટોબર 23, 2024 9:24 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલનને સંબોધન કરશે – ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલન પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. બંને દેશો વચ્ચે નિયંત્રણ રેખા નજીક સુરક્ષા વ્યવસ્થા વિશે હાલની સમજૂતિને જોતા આ બેઠકનું મહત્વ વધી ગયું છે. પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે પાછલા પાંચ વર્ષોમાં થનાર...

ઓક્ટોબર 23, 2024 9:17 એ એમ (AM)

views 9

ભારત અને પાકિસ્તાને શ્રી કરતારપુર સાહિબ કોરિડોર કરારની સમયમર્યાદા વધુ પાંચ વર્ષ માટે લંબાવી

ભારત અને પાકિસ્તાને શ્રી કરતારપુર સાહિબ કોરિડોર સમજૂતીની સમયમર્યાદા પાંચ વર્ષ માટે વધારવા અંગે સહમતી વ્યક્ત કરી છે. ભારતથી પાકિસ્તાનના કરતારપુરમાં સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ સુધી શ્રદ્ધાળુઓની સુવિધાજનક યાત્રાના હેતુથી 24 ઑક્ટોબર 2019માં બંને દેશોએ કરાર કર્યા હતા. જેની સમય મર્યાદા પાંચ વર્ષની રાખવા...

ઓક્ટોબર 22, 2024 7:51 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે રશિયાના શહેર કઝાનમાં દ્વિપક્ષીય બેઠક યોજી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે રશિયાના શહેર કઝાનમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બ્રિક્સ સંમેલન અગાઉની આ બેઠકમાં રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિ અને સ્થિરતા પર ભાર મૂકાયો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત  માનવતાને પ્રાધાન્ય આપે છે. ભારત આવનાર સમયમાં શ...

ઓક્ટોબર 22, 2024 7:48 પી એમ(PM)

views 11

આગામી સમયમાં નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક કાયદામાં નવા પરિવર્તન કરાશે :ગૃહમંત્રી અમિત શાહ

ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુંકે, ‘આવનારા ચાર મહિનામાં નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક કાયદામાં નવા પરિવર્તન કરાશે.’ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 14મા અખિલ ભારતીય ગૃહરક્ષક અને નાગરિક સલામતી સંમેલનને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, ‘વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ સેવાને નાગરિ...

ઓક્ટોબર 22, 2024 7:06 પી એમ(PM)

views 10

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે નવી દિલ્હીમાં BSNLના નવા લોગો અને સાત સેવાઓનું અનાવરણ કર્યું

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે 4Gના રોલઆઉટની શરૂઆતથી, છેલ્લા છમહિનામાં ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના ગ્રાહકો 75 લાખથી વધીને 1.8 કરોડ થઈ ગયા છે. આજે નવી દિલ્હીમાં BSNLના નવા લોગો અને સાત સેવાઓનું અનાવરણ કરતાં સંચાર મંત્રીએ કહ્યું કે ભારત વિશ્વના એવા છ દેશોમાં સામેલ છે જ...

ઓક્ટોબર 22, 2024 7:01 પી એમ(PM)

views 8

ભારતીય નૌકાદળના નેવલ ઈનોવેશનએન્ડ ઈન્ડિઝનાઈઝેશન સેમિનાર, સ્વાવલંબન – 2024ની ત્રીજી આવૃત્તિ આ મહિનાની 28 અને 29મી તારીખે નવી દિલ્હીમાં યોજાશે

ભારતીય નૌકાદળના નેવલ ઈનોવેશનએન્ડ ઈન્ડિઝનાઈઝેશન સેમિનાર, સ્વાવલંબન - 2024ની ત્રીજી આવૃત્તિ આ મહિનાની 28 અને 29મી તારીખે નવી દિલ્હીમાં યોજાશે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને જણાવ્યું હતું કે સ્વાવલંબન - 2024નો ઉદ્દેશ્ય ભારતીય નૌકાદળના નવીનતા અને સ્વદેશીકરણના પ્રયાસોને...

ઓક્ટોબર 22, 2024 6:54 પી એમ(PM)

views 7

દિલ્હી સરકારે વધતા પ્રદૂષણને ઘટાડવા માટે તમામ પ્રયાસો હાથ ધર્યા ..

દિલ્હી અને એનસીઆરમાં હવા પ્રદૂષણ વચ્ચે , દિલ્હી સરકારે હરિયાણા,ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સરકારોને રાષ્ટ્રીય રાજધાનીમાં ડીઝલ બસોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આજે આ રાજ્યોના પરિવહન મંત્રીઓને પત્ર લખીને વિનંતી કરી હતી કે ડીઝલ બસો વધુ પ્રમાણમાં હાનિકારક પ...

ઓક્ટોબર 22, 2024 6:51 પી એમ(PM)

views 9

જમ્મુ અને કાશ્મીર સરકાર યુવાનોમાં રહેલા તકનીકી કૌશલ્યોને પ્રોત્સાહિત કરવા પ્રતિબઘ્ધ :જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર કુમાર સિંહ ચૌધરી

જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર કુમાર સિંહ ચૌધરીએ કહ્યું છે કે સરકાર યુવાનોમાં રહેલા તકનીકી કૌશલ્યોને પ્રોત્સાહિત કરવા પ્રતિબઘ્ધ છે. વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ બનાવીને વિવિધ યુવાનોની પહેલોને ઉજાગર કરીને યુવાનોને આર્થિક રીતે પગભર કરાશે. કૌશલ્યસભર યુવાનો આવક પેદા કરતા એકમો સ્થાપી શકે અને નોકરીઓ...

ઓક્ટોબર 22, 2024 6:47 પી એમ(PM)

views 7

વકફ (સુધારા) બિલ 2023 પર સંસદની સંયુક્ત સમિતિએ TMC સાંસદ કલ્યાણ બેનર્જીને પેનલની બેઠકમાં ભાગ લેવામાંથી એક દિવસ માટે બરતરફ કર્યા

વકફ (સુધારા) બિલ 2023 પર સંસદની સંયુક્ત સમિતિએ TMC સાંસદ કલ્યાણ બેનર્જીને પેનલની બેઠકમાં ભાગ લેવામાંથી એક દિવસ માટે બરતરફ કર્યા છે. સંસદ ભવનમાં આજે મળેલી પેનલની બેઠક દરમિયાન તેમના ગેરવર્તનને પગલે આ નિર્ણય લેવાયો હતો. સૂત્રોએ જણાવ્યું કે બેઠક દરમિયાન બેનર્જીએ ભાજપના સાંસદ અભિજિત ગંગોપાધ્યાય સાથે ઉગ્ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.