રાષ્ટ્રીય

ઓક્ટોબર 23, 2024 7:27 પી એમ(PM)

views 13

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના વાર્ષિક બળતણ આયાતમાં ઝડપથી ઘટાડો લાવવા પર ભાર મૂક્યો

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના વાર્ષિક બળતણ આયાતમાં ઝડપથી ઘટાડો લાવવા પર ભાર મૂક્યો હતો. વર્તમાન સમયમાં દર વર્ષે 22 લાખ કરોડ રૂપિયાના બળતણની આયાત કરાય છે. નવી દિલ્હીમાં આજે એન્જિનિયરીંગ મેનેજમેન્ટ પર યોજાયેલા 18મા વૈશ્વિક સંમેલનને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે, ટેક્નૉલ...

ઓક્ટોબર 23, 2024 7:26 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનમાં સભ્ય દેશોને આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડનારાઓનો કડકાઈથી સામનો કરવા જણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સના સભ્ય દેશોને કહ્યું કે, ‘તેઓ સંગઠિત થઈ સહયોગ સાથે આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડનારાઓનો કડકાઈથી સામનો કરશે.’ શ્રી મોદીએ કહ્યું, ‘આ ગંભીર મુદ્દા પર બેવડા માપદંડ માટે કોઈ સ્થાન નથી.’ રશિયાના કઝાનમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાથી બને...

ઓક્ટોબર 23, 2024 2:34 પી એમ(PM)

views 21

આયુષ્માન ભારત યોજના સામાજિક સુરક્ષાના શ્રેષ્ઠ કાર્યક્રમોમાંથી એક છે :નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે આયુષ્માન ભારત યોજના સામાજિક સુરક્ષાના શ્રેષ્ઠ કાર્યક્રમોમાંથી એક છે. અમેરિકાની વોર્ટન બિઝનેસ સ્કૂલમાં એક સંવાદમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું . તેમણે કહ્યું કે લોકોને સ્વાસ્થ્ય વીમો પૂરો પાડવાના ઉદેશ્યથી શરૂ કરાયેલ આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં છ કરોડ ત્રીસ લ...

ઓક્ટોબર 23, 2024 2:26 પી એમ(PM)

views 14

મધ્યપ્રદેશ સરકારે સગીરવયની દુષ્કર્મ પીડિતાઓને વિવિધ સુવિધાઓ આપવાનો નિર્ણય કર્યો

મધ્યપ્રદેશ સરકારે સગીરવયની દુષ્કર્મ પીડિતાઓને વિવિધ સુવિધાઓ આપવાનો નિર્ણય કર્યો છે અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશ કેબિનેટની બેઠકમાં, મિશન વાત્સલ્ય હેઠળ દુષ્કર્મ પીડિતાઓને શિક્ષણ, પોલીસ સહાય, પ્રસૂતિ અને નવજાત સંભાળ, મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ, કાનૂની સહાય, આરોગ્ય વીમો અને સંભાળ સંસ્થાઓમા...

ઓક્ટોબર 23, 2024 2:17 પી એમ(PM)

views 11

કેરળની વાયનાડ બેઠકની પેટા ચૂંટણી માટે આજે કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ઉમેદવારી પત્ર ભરશે

કેરળની વાયનાડ બેઠકની પેટા ચૂંટણી માટે આજે કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ઉમેદવારી પત્ર ભરશે. આ પૂર્વે તેમણે કાલપેટ્ટામાં રોડ શૉ અને એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ – એમ બંને બેઠક પરથી જીતી જતા તેમણે વાયનાડ બેઠક જતી કરી ...

ઓક્ટોબર 23, 2024 2:15 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ સાથે બેઠક કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલન પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. બંને દેશો વચ્ચે નિયંત્રણ રેખા નજીક સુરક્ષા વ્યવસ્થા વિશે હાલની સમજૂતિને જોતા આ બેઠકનું મહત્વ વધી ગયું છે. પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે પાછલા પાંચ વર્ષોમાં થનાર...

ઓક્ટોબર 23, 2024 9:40 એ એમ (AM)

views 6

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ ઇનકમિંગ સ્પૂફ્ડ કોલ પ્રિવેન્શન સિસ્ટમ લોન્ચ કરી

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ ઇનકમિંગ સ્પૂફ્ડ કોલ પ્રિવેન્શન સિસ્ટમ લોન્ચ કરી છે. આ પ્રણાલી નો હેતુ વિદેશથી આવતા નકલી કૉલ્સને ઓળખવા અને તેને બ્લોક કરવાનો છે. આ સિસ્ટમ શરૂ થયાના 24 કલાકની અંદર અંદાજે 1 કરોડ 35 લાખ નકલી નંબરોને ઓળખી તેને બ્લોક કરવામાં આવ...

ઓક્ટોબર 23, 2024 9:34 એ એમ (AM)

views 4

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ– IMF એ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતના વિકાસ દરનું અનુમાન 7 ટકાના દરે જાળવી રાખ્યું

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ– IMF એ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતના વિકાસ દરનું અનુમાન 7 ટકાના દરે જાળવી રાખ્યું છે. તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં, IMFએ જણાવ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષમાં ભારત 6.5 ટકાના દરે વૃદ્ધિ નોંધાવે તેવી અપેક્ષા છે. ડેલોઈટ ઈન્ડિયાના લેટેસ્ટ ઈકોનોમિક આઉટલુકમાં પણ વર્તમા...

ઓક્ટોબર 23, 2024 9:31 એ એમ (AM)

views 10

ED દ્વારા માદક પદાર્થોની દાણચોરીના નેટવર્ક સાથે જોડાયેલા મની લૉન્ડ઼રિંગના કેસમાં 6 લોકોની ધરપકડ

પ્રવર્તન નિદેશાલય – EDએ સરહદ પાર માદક પદાર્થોની દાણચોરીના નેટવર્ક સાથે જોડાયેલા મની લૉન્ડ઼રિંગના એક કેસમાં 6 લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ મુંબઈના ન્હાવા શેવા બંદર પર આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે 293 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવાના આધારે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત દિલ્હી પોલીસના વિશેષ દળે ફરીદાબાદમાં...

ઓક્ટોબર 23, 2024 9:28 એ એમ (AM)

views 8

રાષ્ટ્રીય જળ વ્યવસ્થાપન ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ ગુજરાતને ત્રીજું અને સુરત મહાનગરપાલિકાને શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરીકે પ્રથમ સ્થાન મળ્યું

રાષ્ટ્રીય જળ વ્યવસ્થાપન ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ ગુજરાતને ત્રીજું અને સુરત મહાનગરપાલિકાને શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરીકે પ્રથમ સ્થાન મળ્યું છે. જલશક્તિ મંત્રાલય દ્વારા પાંચમા જળ પુરસ્કાર અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગઈ કાલે નવી દિલ્હી ખાતે આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.