રાષ્ટ્રીય

ઓક્ટોબર 24, 2024 8:53 એ એમ (AM)

views 13

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સેમિનાર ધ ચાણક્ય ડિફેન્સ ડાયલોગ્સની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સેમિનાર ધ ચાણક્ય ડિફેન્સ ડાયલોગ્સની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે ભારતીય લશ્કરનાં ગ્રીન ઇનિશિયેટિવ 1.0 અને ડિજિટાઇઝેશન ઓફ IA 1.0. પણ શરૂ કરશે. શ્રી સિંહ વિકાસ અને સલામતી માટે ભારતનાં દ્રષ્ટિકોણ વિષય પર ચાવીરૂપ ભાષણ આપે. લશ્કરી દ...

ઓક્ટોબર 24, 2024 8:50 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનમાં સભ્ય દેશોને આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ આપનારા સામે કડકાઈથી પગલાં લેવા જણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સના સભ્ય દેશોને કહ્યું કે, ‘તેઓ સંગઠિત થઈ સહયોગ સાથે આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડનારાઓનો કડકાઈથી સામનો કરશે.’ શ્રી મોદીએ કહ્યું, ‘આ ગંભીર મુદ્દા પર બેવડા માપદંડ માટે કોઈ સ્થાન નથી.’ ગઇકાલે રશિયાના કઝાનમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિક...

ઓક્ટોબર 23, 2024 7:40 પી એમ(PM)

views 18

ભારતીય તટરક્ષક – ICGએ ચક્રવાત “દાના” આવતા પહેલા જાનમાલના નુકસાનથી બચવા માટે વ્યવસ્થા કરી

ભારતીય તટરક્ષક – ICGએ ચક્રવાત “દાના” આવતા પહેલા જાનમાલના નુકસાનથી બચવા માટે વ્યવસ્થા કરી છે. ICG સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહી છે. હાલમાં ચક્રવાતના કારણે સર્જાતી ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવાની તૈયારી ચાલી રહી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ‘તટરક્ષકે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જહાજો, વિમાનો ...

ઓક્ટોબર 23, 2024 7:40 પી એમ(PM)

views 12

વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ અધિનિયમે પરાળી સળગાવવા પર સજાને લગતી જોગવાઈનું પાલન નથી થઈ રહ્યું : સર્વોચ્ચ અદાલત

સર્વોચ્ચ અદાલતે આજે કહ્યું કે, ‘વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ અધિનિયમે પરાળી સળગાવવા પર સજાને લગતી જોગવાઈનું પાલન નથી થઈ રહ્યું.’ સર્વોચ્ચા અદાલતે કહ્યું કે, આ અધિનિયમ કાયદાને લાગુ કરવા માટે જરૂરી તંત્ર બનાવ્યા વિના જ કાયદાનો અમલ કરાયો હતો. કેન્દ્ર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ ઐશ્વર્ય ભાટીએ અદાલતને દસ ...

ઓક્ટોબર 23, 2024 7:35 પી એમ(PM)

views 8

શિક્ષણ નિયામકની કચેરીએ દિલ્હીની સરકારી આને ખાનગી શાળાઓમાં “દફતરમુક્ત દિવસ” લાગુ કરવા માટે શાળાઓને દિશા-નિર્દેશ જાહેર કર્યા

શિક્ષણ નિયામકની કચેરીએ દિલ્હીની સરકારી આને ખાનગી શાળાઓમાં “દફતરમુક્ત દિવસ” લાગુ કરવા માટે શાળાઓને દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. નિર્દેશો હેઠળ ધોરણ 6થી આઠ સુધીના વિદ્યાર્થીઓને એક મહિનામાં 10 દિવસ દફતર વગર શાળાએ આવવાનું કહેવામાં આવ્યું છે. આનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શીખવાની રીતને સરળ બનાવવાની સાથે તણાવ...

ઓક્ટોબર 23, 2024 7:33 પી એમ(PM)

views 16

રશિયાના કઝાનમાં ભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષ બાદ થયેલી દ્વિપક્ષીય બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી મહત્વની ગણાવી

રશિયાના કઝાનમાં ભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષ બાદ થયેલી દ્વિપક્ષીય બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી મહત્વની ગણાવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, બંને દેશના સંબંધોનું મહત્વ આપણા લોકો માટે તો છે જ, પરંતુ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પણ આ સંબંધ મહત્વના છે. પ્રધાનમંત્રીએ છેલ્લા ચાર વર્ષમાં...

ઓક્ટોબર 23, 2024 7:32 પી એમ(PM)

views 15

અલ્હાબાદ વડી અદાલતે મથુરા શાહી ઈદગાહ—શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર ચાલી રહેલા કેસમાં પોતાના અગાઉના આદેશને રદ કરવાની અરજીને ફગાવી દીધી

અલ્હાબાદ વડી અદાલતે મથુરા શાહી ઈદગાહ—શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર ચાલી રહેલા કેસમાં પોતાના અગાઉના આદેશને રદ કરવાની અરજીને ફગાવી દીધી છે. અદાલતે અગાઉના આદેશમાં આ વિવાદ સાથે જોડાયેલા કેસની સુનાવણી એકસાથે કરવા કહ્યું હતું. આ પહેલા બુધવારે અદાલતે આ અરજી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અરજીમાં કહેવામા...

ઓક્ટોબર 23, 2024 7:31 પી એમ(PM)

views 18

દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા લોકોને જાગૃત કરવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા લોકોને જાગૃત કરવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અભિયાન અંતર્ગત મતદારોને ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન- EVM અને વૉટર વેરિફાઈટ પેપર ઑડિટ ટ્રેલ- VVPATની માહિતી આપવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી પી. કૃષ્ણમૂર્તિએ...

ઓક્ટોબર 23, 2024 7:29 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશવિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશવિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 115મી આવૃત્તિ હશે. શ્રોતાઓ ટૉલ ફ્રી નંબર 1800—11—7800 પર કાર્યક્રમ માટેના પોતાના મંતવ્ય મોકલી શકે છે. ઉપરાંત માયગૉવ અને નમો એપ પર પણ મંતવ્...

ઓક્ટોબર 23, 2024 7:28 પી એમ(PM)

views 26

જર્મન ચાન્સેલર ઑલાફ શૉલ્જ આવતીકાલથી ત્રણ દિવસ ભારતના પ્રવાસે આવશે

જર્મન ચાન્સેલર ઑલાફ શૉલ્જ આવતીકાલથી ત્રણ દિવસ ભારતના પ્રવાસે આવશે. તેઓ આ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સાતમા આંતર-સરકારી પરામર્શ સમૂહની IGCની સહ-અધ્યક્ષતા કરશે. IGC એ સરકારી વ્યવસ્થા છે, જેની હેઠળ બંને પક્ષના મંત્રી પોતપોતાની જવાબદારીવાળા ક્ષેત્રો પર ચર્ચા કરીને તેના નિષ્કર્ષનો અહેવાલ પ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.