રાષ્ટ્રીય

ઓક્ટોબર 25, 2024 9:25 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ આજે નવી દિલ્હીમાં સાતમી આંતર સરકારી પરામર્શ- IGC બેઠકની સહ અધ્યક્ષતા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ આજે નવી દિલ્હીમાં સાતમી આંતર સરકારી પરામર્શ- IGC બેઠકની સહ અધ્યક્ષતા કરશે. ચાન્સેલર સ્કોલ્ઝ ગઈ કાલે રાત્રે ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી આવ્યા હતા. IGC એ સરકારી માળખું છે, જેમાં બંને દેશોનાં મંત્રીઓ પોતપોતાની જવાબદારીનાં ક્ષેત્રોમાં...

ઓક્ટોબર 24, 2024 8:27 પી એમ(PM)

views 22

અમદાવાદમાં રમાઇ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટની વનડે મેચમાં ભારતે 228 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારત અને ન્યૂ ઝિલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી વન-ડે મેચમાં ભારતે ન્યૂ ઝિલેન્ડને જીતવા માટે 228 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વન-ડે શ્રેણીનો પ્રારંભ થયો છે. હાલમાં મળતા અહેવાલ અનુસાર, ન્યૂ ઝિલેન્ડની ટીમે 34 ઑવરમાં 7 વિકેટ ગુમાવી 214 રન બનાવ્યા છે.ન્યૂઝિલેન્ડના...

ઓક્ટોબર 24, 2024 8:24 પી એમ(PM)

views 16

ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ચક્રવાત ‘દાના’ ત્રાટકવાની આશંકા વચ્ચે ભારતીય નૌકાદળની પૂર્વીય કમાન્ડ હાઇ અલર્ટ પર

ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ચક્રવાત 'દાના' ત્રાટકવાની આશંકા વચ્ચે ભારતીય નૌકાદળની પૂર્વીય કમાન્ડ સતત જાગૃત છે. નેવીએ કોઈપણ આપત્તિનો સામનો કરવા માટે રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત દાના બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ...

ઓક્ટોબર 24, 2024 8:22 પી એમ(PM)

views 21

રશિયામાં 16મી બ્રિક્સ સમિટને સંબોધતાં વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે કહ્યું, કે અસરકારક રીતે સંઘર્ષ અને તણાવને દૂર કરવો એ સમયની જરૂરિયાત છે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે બ્રિક્સ પ્લસ ફોર્મેટમાં 16મી બ્રિક્સ સંમેલનને સંબોધતા કહ્યું, કે “અસરકારક રીતે સંઘર્ષ અને તણાવને દૂર કરવો એ આજે સમયની જરૂરિયાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી. વિવાદો અને મતભેદોને વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા ઉકેલવા જોઈએ. એ...

ઓક્ટોબર 24, 2024 8:13 પી એમ(PM)

views 22

આર્થિક બાબતો પરની કેબિનેટ સમિતિએ આજે 6 હજાર 798 કરોડ રૂપિયાના બે રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મેટ્રો, સ્માર્ટ સિટી, હવાઇમથક અને માર્ગ સહિતના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા.. બેઠક પછી પત્રકારોને સંબોધતાં, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળની સમિતિએ...

ઓક્ટોબર 24, 2024 8:10 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રીમંડળે અવકાશ ક્ષેત્રને સમર્પિત એક હજાર કરોડ રૂપિયાના વેન્ચર કેપિટલ ફંડને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે અવકાશ ક્ષેત્રને સમર્પિત એક હજાર કરોડ રૂપિયાના વેન્ચર કેપિટલ ફંડની સ્થાપનાને મંજૂરી આપી છે. સૂચિત વેન્ચર કેપિટલ ફંડનો જમાવટનો સમયગાળો ફંડની કામગીરીની શરૂઆતની વાસ્તવિક તારીખથી પાંચ વર્ષ સુધીનો છે. રોકાણની તકો અને ભંડોળની જરૂરિયાતોને આધારે સરેરાશ જમાવટની રકમ પ્રતિ વર્ષ 150 થી 250 ...

ઓક્ટોબર 24, 2024 2:27 પી એમ(PM)

views 26

ટેનિસમાં વિયેના ઓપનમાં પુરુષોની ક્વાર્ટર ફાઇનલ ડબલ્સની આજે મેચ

ટેનિસમાં વિયેના ઓપનમાં પુરુષોની ક્વાર્ટર ફાઇનલ ડબલ્સમાં આજે ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાનાં મેથ્યુ એબ્ડનની જોડીનો મુકાબલો બ્રિટનના નીલ સ્કુપસ્કી તથા ન્યૂઝીલેન્ડના માઇકલ વિનસની જોડી સામે થશે.આ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે ચાર વાગીને 50 મિનિટે શરૂ થશે.આ અગાઉ, બીજી ક્રમાંકિત જોડીએ રોબિન હાસ અને ...

ઓક્ટોબર 24, 2024 2:23 પી એમ(PM)

views 12

પૂણેમાં આજે શરૂ થયેલી બીજી ટેસ્ટનાં પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારત સામે બેટિંગ પસંદ કરી છે

પૂણેમાં આજે શરૂ થયેલી બીજી ટેસ્ટનાં પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારત સામે બેટિંગ પસંદ કરી છે.છેલ્લાં અહેવાલ પ્રમાણે ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 3 વિકેટે 160 રન કર્યા છે.ભારતે તેની ટીમમાં મોહમ્મ્દ સિરાજ, કુલદીપ યાદવ અને કેએલ રાહુલની જગ્યાએ આકાશદીપ, વોશિંગ્ટન સુંદર અને શુભમન ગિલનો સમાવેશ થાય છ...

ઓક્ટોબર 24, 2024 2:20 પી એમ(PM)

views 20

દેશમાં ડાઇએમોનિયમ ફોસ્ફેટ-DAPની અછત હોવાના માધ્યમોના અહેવાલોને રદિયો આપતી સરકાર

દેશમાં ડાઇએમોનિયમ ફોસ્ફેટ-DAPની અછત હોવાના માધ્યમોના અહેવાલોને રદિયો આપતા સરકારે જણાવ્યું છે કે,આ અહેવાલો ગેરમાર્ગે દોરે છે અને વાસ્તવિક સ્થિતિથી વિપરીત છે.એક અખબારી યાદીમાં રસાયણ અને ખાતર મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, DAP પરની સબસિડી ઘટાડવામાં નથી આવી અને તેની મહત્તમ છુટક કિંમત - MRP કોવિડનાં સમયથી...

ઓક્ટોબર 24, 2024 2:14 પી એમ(PM)

views 6

આજે ગુરુપુષ્ય નક્ષત્ર પ્રસંગે સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે

આજે ગુરુપુષ્ય નક્ષત્ર પ્રસંગે સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે.સોનું પ્રતિ 10 ગ્રામે 420 થી 450 રૂપિયા વધીને 80 હજાર રૂપિયાને પાર પહોંચ્યું છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ 2 હજાર રૂપિયાનો ઉછાળો નોંધાયો છે.બજારોમાં 24 કેરેટ સોનું આજે 80 હજાર, 230 રૂપિયા પ્રતિ 10 ગ્રામે વચ્ચે વેચાઈ રહ્યું છે.એવી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.