રાષ્ટ્રીય

ઓક્ટોબર 25, 2024 2:11 પી એમ(PM)

views 9

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની તમામ બેઠકો, વિવિધ રાજ્યોની વિધાનસભાની ખાલી પડેલી 48 બેઠકો જ્યારે લોકસભાની ખાલી પડેલી બે બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની તમામ બેઠકો, વિવિધ રાજ્યોની વિધાનસભાની ખાલી પડેલી 48 બેઠકો જ્યારે લોકસભાની ખાલી પડેલી બે બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે.દરમિયાન ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 43 બેઠકો પર 13 નવેમ્બરના રોજ મતદાન થશે. અત્ય...

ઓક્ટોબર 25, 2024 2:07 પી એમ(PM)

views 8

ઓડિશામાં આવેલું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું દાના નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને ઉત્તર ઓડિશાને પાર કરશે

ઓડિશામાં આવેલું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું દાના નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને ઉત્તર ઓડિશાને પાર કરશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગંભીર ચક્રવાત દાના ગઈ રાત્રે ઓડિશાના દરિયાકાંઠે ભીતરકણિકા નેશનલ પાર્ક અને ધામરા વચ્ચે જમીન પર પ્રવેશ્યું હતું. જેના કારણે ઓડિશાના કેન્દ્રાપાડા, ભદ્રક અને...

ઓક્ટોબર 25, 2024 2:01 પી એમ(PM)

views 10

ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની નિયુક્તિ કરવામાં આવી છે

ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની નિયુક્તિ કરવામાં આવી છે. એક સામાજિક મિડિયા પોસ્ટમાં કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું હતું કે, મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચુડ સાથે મંત્રણા કર્યા બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ 11મી નવેમ્બરથી ન્યાયમૂર્તિ ખન્નાને ...

ઓક્ટોબર 25, 2024 1:58 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી છત્તીસગઢની બે દિવસની મુલાકાતે પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી છત્તીસગઢની બે દિવસની મુલાકાતે પહોંચ્યા. તેઓ આજે રાયપુરમાં એઇમ્સના બીજા અને NIT રાયપુરના 14મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે તેમજ નયા રાયપુર ખાતે પુરખૌતી મુક્તાંગનની મુલાકાત લેશે. આવતી કાલે રાષ્ટ્રપતિ IIT, ભિલાઇના ચોથા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ રાયપુરમાં પંડિત ...

ઓક્ટોબર 25, 2024 1:56 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, જર્મનીનાં રોકાણકારો માટે ભારત ઉત્તમ સ્થળ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનું આ 25મું વર્ષ છે અને જર્મનીનાં રોકાણકારો માટે ભારત ઉત્તમ સ્થળ છે.આજે નવી દિલ્હીમાં 18મા એશિયા પ્રશાતં જર્મન વેપાર સંમેલનને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે, આગામી 25 વર્ષ ભારત-જર્મની વચ્ચેનાં સંબંધોને મજબૂતી આપનારા...

ઓક્ટોબર 25, 2024 9:34 એ એમ (AM)

views 16

કેન્દ્રીય મંત્રીમંડળે અવકાશ ક્ષેત્રને સમર્પિત એક હજાર કરોડ રૂપિયાના વેન્ચર કેપિટલ ફંડની સ્થાપનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે અવકાશ ક્ષેત્રને સમર્પિત એક હજાર કરોડ રૂપિયાના વેન્ચર કેપિટલ ફંડની સ્થાપનાને મંજૂરી આપી છે. સૂચિત વેન્ચર કેપિટલ ફંડનો જમાવટનો સમયગાળો ફંડની કામગીરીની શરૂઆતની વાસ્તવિક તારીખથી પાંચ વર્ષ સુધીનો છે. રોકાણની તકો અને ભંડોળની જરૂરિયાતોને આધારે સરેરાશ જમાવટની રકમ પ્રતિ વર્ષ 150 થી 250 ...

ઓક્ટોબર 25, 2024 9:33 એ એમ (AM)

views 15

દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખી રેલવે મંત્રાલય સાત હજાર વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે

દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખી રેલવે મંત્રાલય સાત હજાર વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ વિશેષ ટ્રેનો દ્વારા દરરોજ લગભગ બે લાખ વધારાના મુસાફરો મુસાફરી કરી શકે છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે ચાર હજાર પાંચસો ટ્રેનોની સરખામણીમાં આ વર્ષે વિશેષ ટ્...

ઓક્ટોબર 25, 2024 9:30 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 115મી કડી હશે. શ્રોતાઓ ટૉલ ફ્રી નંબર 1800—11—7800 પર કાર્યક્રમ માટેના પોતાના મંતવ્ય મોકલી શકે છે. ઉપરાંત My Gov અને નમો એપ પર પણ મંતવ્ય મ...

ઓક્ટોબર 25, 2024 9:28 એ એમ (AM)

views 24

ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની નિયુક્તિ કરવામાં આવી

ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની નિયુક્તિ કરવામાં આવી છે. એક સામાજિક મિડિયા પોસ્ટમાં કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું હતું કે, મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચુડ સાથે મંત્રણા કર્યા બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ 11મી નવેમ્બરથી ન્યાયમૂર્તિ ખન્નાને ...

ઓક્ટોબર 25, 2024 9:27 એ એમ (AM)

views 23

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી છત્તીસગઢની બે દિવસની મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી છત્તીસગઢની બે દિવસની મુલાકાતે જશે. તેઓ આજે રાયપુરમાં એઇમ્સના બીજા અને NIT રાયપુરના 14મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે તેમજ નયા રાયપુર ખાતે પુરખૌતી મુક્તાંગનની મુલાકાત લેશે. આવતી કાલે રાષ્ટ્રપતિ IIT, ભિલાઇના ચોથા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ રાયપુરમાં પંડિત દિનદય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.