રાષ્ટ્રીય

ઓક્ટોબર 26, 2024 8:28 એ એમ (AM)

views 12

ભારત અને જર્મનીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના ભયંકર અને દુ:ખદ માનવતાવાદી પરિણામો સહિતની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

ભારત અને જર્મનીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના ભયંકર અને દુ:ખદ માનવતાવાદી પરિણામો સહિતની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં 7મી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ બાદ સંયુક્ત નિવેદનમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે આંતરરાષ્ટ્રીય કાયદાને અનુરૂપ વ્યાપક, ન્યાયી ...

ઓક્ટોબર 26, 2024 8:27 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 115મી કડી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક...

ઓક્ટોબર 25, 2024 7:44 પી એમ(PM)

views 7

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- વિશ્વનો સૌથી મોટો મુદ્દો રોજગાર સર્જનનો છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- વિશ્વનો સૌથી મોટો મુદ્દો રોજગાર સર્જનનો છે.નાણા મંત્રાલયે શુક્રવારે 'એક્સ' પોસ્ટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણામંત્રીએ ગુરુવારે વિશ્વ બેંકની બેઠકમાં કહ્યું હતું કે, રોજગાર નિર્માણ એ વિશ્વભરમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે.સીતારમણે 'વર્લ્...

ઓક્ટોબર 25, 2024 7:37 પી એમ(PM)

views 8

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી 17મી અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી 17મી અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. ત્રણ દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે છેલ્લા 10 વર્ષમાં દેશના સામાજિક,આર્થિક વિકાસમાં શહેરીકરણની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે બોલતા, શ્રી પટેલે જણાવ્યું હતુ...

ઓક્ટોબર 25, 2024 7:32 પી એમ(PM)

views 7

રાષ્ટ્રીય માનવાધિકાર પંચે એકમીડિયા અહેવાલની સુઓ-મોટો સંજ્ઞા લીધી છે કે આ મહિનાની 23 તારીખે આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં એક ખાનગી શાળામાં આઠમા ધોરણમાં ભણતી તેર વર્ષની છોકરીનું કથિત રીતે આત્મહત્યા દ્વારા મૃત્યુ થયું હતું

રાષ્ટ્રીય માનવાધિકાર પંચે એકમીડિયા અહેવાલની સુઓ-મોટો સંજ્ઞા લીધી છે કે આ મહિનાની 23 તારીખે આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં એક ખાનગી શાળામાં આઠમા ધોરણમાં ભણતી તેર વર્ષની છોકરીનું કથિત રીતે આત્મહત્યા દ્વારા મૃત્યુ થયું હતું. આંધ્ર પ્રદેશ સરકારના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ જારી કરવામાં આવી...

ઓક્ટોબર 25, 2024 7:25 પી એમ(PM)

views 7

ભારત અને જર્મનીએ આજે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવામાટે ગ્રીન હાઈડ્રોજનથી લઈને ઈનોવેશન અને ટેક્નોલોજી સુધીના અનેક એમઓયુ અને કરારોપર હસ્તાક્ષર કર્યા છે

ભારત અને જર્મનીએ આજે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવામાટે ગ્રીન હાઈડ્રોજનથી લઈને ઈનોવેશન અને ટેક્નોલોજી સુધીના અનેક એમઓયુ અને કરારોપર હસ્તાક્ષર કર્યા છે. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની ઉપસ્થિતીમાં એમઓયુ અને કરારોની આપ-લે કરવામ...

ઓક્ટોબર 25, 2024 7:28 પી એમ(PM)

views 6

માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને ઉત્પાદકતા વધારવા અને વહિવટી કામકાજ વધુ મજબૂત બનાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધુને વધુ ઉપયોગ પર  ભાર મૂક્યો છે

માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને ઉત્પાદકતા વધારવા અને વહિવટી કામકાજ વધુ મજબૂત બનાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધુને વધુ ઉપયોગ પર  ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે AI-સંચાલિત, ડેટા-સંચાલિત નિર્ણય-નિર્ધારણ સાથે, જાહેર સેવકોતેના ઉપયોગ દ્વારા વધુ સારી સેવા પ્રદાન કરી શકે છે. મંત્રીએ...

ઓક્ટોબર 25, 2024 2:22 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 115મી કડી હશે. શ્રોતાઓ ટૉલ ફ્રી નંબર 1800—11—7800 પર કાર્યક્રમ માટેના પોતાના મંતવ્ય મોકલી શકે છે. ઉપરાંત My Gov અને નમો એપ પર પણ મંતવ્ય મ...

ઓક્ટોબર 25, 2024 2:20 પી એમ(PM)

views 10

જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લાના સરહદી વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે સરહદ સુરક્ષા દળ BSF અને પોલીસે આજે સંયુક્ત તપાસ અભિયાન શરૂ કર્યું છે

જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લાના સરહદી વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે સરહદ સુરક્ષા દળ BSF અને પોલીસે આજે સંયુક્ત તપાસ અભિયાન શરૂ કર્યું છે. જેમાં સુરક્ષા દળો આંતરરાષ્ટ્રીય સરહદ પરના કેટલાક જંગલ પટ્ટાઓ સહિત અનેક સંવેદનશીલ સ્થળોને સ્કેન કરી રહ્યાં છે. આ અભિયાનો હેતુ સરહદી વિસ્તારોમા...

ઓક્ટોબર 25, 2024 2:14 પી એમ(PM)

views 6

લેબનોન ખાતેના ભારતના રાજદૂત નૂર રહેમાન શેખે લેબનોનના આરોગ્ય મંત્રી ફિરાસ અબિયાદને 11 ટનનો તબીબી સહાયનો પ્રથમ હપ્તો આપ્યો છે

લેબનોન ખાતેના ભારતના રાજદૂત નૂર રહેમાન શેખે લેબનોનના આરોગ્ય મંત્રી ફિરાસ અબિયાદને 11 ટનનો તબીબી સહાયનો પ્રથમ હપ્તો આપ્યો છે. જે બંને દેશો વચ્ચેના સહયોગી પ્રયાસોને ઉજાગર કરે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લેબનોન ખાતેના ભારતીય દૂતાવાસે લેબનોન સાથે તેના સંબંધોને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.