રાષ્ટ્રીય

ઓક્ટોબર 26, 2024 2:35 પી એમ(PM)

views 8

ગ્રાહક બાબતોના, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે બિન-અનુપાલક હેલમેટ વેચનારા ઉત્પાદકો અને છૂટક વેપારીઓ સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો

ગ્રાહક બાબતોના, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે બિન-અનુપાલક હેલમેટ વેચનારા ઉત્પાદકો અને છૂટક વેપારીઓ સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને આવા વેપારીઓ સામે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. વિભાગનાં સચિવ નિધિ ખરેએ કહ્યું કે, આ...

ઓક્ટોબર 26, 2024 2:32 પી એમ(PM)

views 7

સરહદ સુરક્ષા દળ – BSF અને બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશ – BGB વચ્ચે આગામી 18થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં મહાનિદેશક સ્તરની સરહદ સંવાદ સ્થગિત થઈ ગયો છે

સરહદ સુરક્ષા દળ – BSF અને બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશ – BGB વચ્ચે આગામી 18થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં મહાનિદેશક સ્તરની સરહદ સંવાદ સ્થગિત થઈ ગયો છે. BGBના પ્રવક્તાએ કહ્યું કે, ‘વર્તમાન સ્થિતિના કારણે BGB અધિકારીઓ દેશભરમાં તહેનાત છે. આ જ કારણથી તેમણે BSFને આ બેઠકને એક મહિના પછી યોજવા અનુરોધ કર્યો ...

ઓક્ટોબર 26, 2024 2:30 પી એમ(PM)

views 6

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નવી દિલ્હીમાં હવાની ગુણવત્તાના સ્તરને “નબળી” શ્રેણીમાં મૂક્યું

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નવી દિલ્હીમાં હવાની ગુણવત્તાના સ્તરને "નબળી" શ્રેણીમાં મૂક્યું છે. આજે સવારે 7 વાગ્યે દિલ્હીમાં હવાનો ગુણવત્તા સૂચકાંક એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ 232 નોંધાયો હતો. શૂન્ય અને 50 વચ્ચેની હવાની ગુણવત્તા સારી માનવામાં આવે છે. 51થી 100ની વચ્ચેનો સૂચકાંક સંતોષકારક, 101થી...

ઓક્ટોબર 26, 2024 2:29 પી એમ(PM)

views 9

આફ્રિકન દેશ કોંગોમાં મંકીપોક્સ રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો

આફ્રિકન દેશ કોંગોમાં મંકીપોક્સ રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે. પ્રથમ તબક્કામાં મુખ્યત્વે આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. બીજા તબક્કામાં વધુ જોખમ ધરાવતા લોકોને રસી આપવામાં આવશે. એમપોક્સ, એ મંકીપોક્સ વાયરસથી થતો ચેપી રોગ છે જે નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે. તાવ, ગળામાં સોજો, સ્નાયુ અને પીઠનો ...

ઓક્ટોબર 26, 2024 2:28 પી એમ(PM)

views 9

ઈસરોના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથ આજે બપોરે નવી દિલ્હીમાં આકાશવાણીના રંગ ભવનમાં સરદાર પટેલ મેમોરિયલ લેક્ચર 2024 આપશે

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા - ઈસરોના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથ આજે બપોરે નવી દિલ્હીમાં આકાશવાણીના રંગ ભવનમાં સરદાર પટેલ મેમોરિયલ લેક્ચર 2024 આપશે. તેઓ ઈન્ડિયન સ્પેસ ઓડિસીઃ ઈન સર્ચ ઓફ ન્યુ ફ્રન્ટીયર્સ વિષય પર વાત કરશે. પ્રસાર ભારતી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં આ વ્યાખ્યાનનું આયોજન કરાયું છે.

ઓક્ટોબર 26, 2024 2:25 પી એમ(PM)

views 8

કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે વિશ્વ બેન્કને ડિજિટલ સમાવેશી અને ટકાઉ ઊર્જાના ક્ષેત્રોમાં ગ્લૉબલ સાઉથના પરિવર્તનલક્ષી અનુભવોથી લાભ ઉઠાવી નવીનતાનો પરસ્પર આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા હાકલ કરી

કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે વિશ્વ બેન્કને ડિજિટલ સમાવેશી અને ટકાઉ ઊર્જાના ક્ષેત્રોમાં ગ્લૉબલ સાઉથના પરિવર્તનલક્ષી અનુભવોથી લાભ ઉઠાવી નવીનતાનો પરસ્પર આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા હાકલ કરી છે. નાણામંત્રીએ વૉશિંગ્ટન ડીસીમાં વિશ્વ બેન્કની વાર્ષિક બેઠક દરમિયાન “ભવિષ્ય મ...

ઓક્ટોબર 26, 2024 2:22 પી એમ(PM)

views 16

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 23 અને શિવસેનાએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 23 અને શિવસેનાએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. કોંગ્રેસે રાલેગાંવથી મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી વસંત પુરકે, સાવનેરથી અનુજા કેદાર, અર્જુની-મોરગાંવથી દિલીપ બંસોડ, જાલનાથી કૈલાસ ગોરંત્યાલ અને સાયન-કોલીવાડાથી ગણેશ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. શિવસેનાએ ધુલેથી અન...

ઓક્ટોબર 26, 2024 2:20 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિખ્યાત નૃત્યાંગના અને સાંસ્કૃતિક વ્યક્તિત્વ કનક રાજૂના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિખ્યાત નૃત્યાંગના અને સાંસ્કૃતિક વ્યક્તિત્વ કનક રાજૂના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ ગુસ્સાડી નૃત્ય કળાની જાળવણી અને સંરક્ષણ માટે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે, તેમનો વારસો ભાવિ પેઢીઓને પ્રેરણા પૂરી પાડતી રહેશે.

ઓક્ટોબર 26, 2024 2:19 પી એમ(PM)

views 10

છત્તીસગઢમાં ભિલાઈ IITના પદવીદાન સમારોહને સંબોધતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, “જનજાતિ સમુદાયના લોકોની સક્રિય ભાગીદારીથી જ દેશનો સંપૂર્ણ વિકાસ શક્ય છે.”

‘જનજાતિ સમુદાયના લોકોની સક્રિય ભાગીદારીથી જ દેશનો સંપૂર્ણ વિકાસ શક્ય છે.’ છત્તીસગઢમાં ભિલાઈ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન - IITના પદવીદાન સમારોહને સંબોધતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આમ જણાવ્યું હતું. સંસ્થાનના પદવીદાન સમારોહને સંબોધતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, છત્તીસગઢની ધરતી આદિવાસી સંસ્કૃતિ અને પરંપર...

ઓક્ટોબર 26, 2024 2:16 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 115મી કડી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.