રાષ્ટ્રીય

ઓક્ટોબર 26, 2024 7:59 પી એમ(PM)

views 6

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ચર્ચામાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ અને ખોટી, ઉશ્કેરણીજનક માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાનની કડક ટીકા કરી

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ચર્ચામાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ અને ખોટી, ઉશ્કેરણીજનક માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાનની કડક ટીકા કરી છે.. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં "બદલાતા વાતાવરણમાં શાંતિનું નિર્માણ કરતી મહિલા" પરની ચર્ચા દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ, પી. ...

ઓક્ટોબર 26, 2024 7:58 પી એમ(PM)

views 9

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા ગઈકાલે સમાપ્ત થઈ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા ગઈકાલે સમાપ્ત થઈ. આ તબક્કામાં 13મી નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે. નામાંકનની ચકાસણી 28મી ઓક્ટોબરે થશે, જ્યારે ઉમેદવારો આ મહિનાની 30મી તારીખ સુધી તેમના નામાંકન પરત ખેંચી શકશે.

ઓક્ટોબર 26, 2024 7:56 પી એમ(PM)

views 6

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડીએ દેશના કેટલાક શહેરોમાં આગામી સંગીત કાર્યક્રમોની ટિકિટોના ગેરકાયદે વેચાણના સંબંધમાં વિવિધ શહેરોમાં 13 સ્થળોએ તપાસ અભિયાન હાથ ધર્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડીએ દેશના કેટલાક શહેરોમાં આગામી સંગીત કાર્યક્રમોની ટિકિટોના ગેરકાયદે વેચાણના સંબંધમાં વિવિધ શહેરોમાં 13 સ્થળોએ તપાસ અભિયાન હાથ ધર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ દરોડા દિલ્હી, મુંબઈ, જયપુર, ચંદીગઢ અને બેંગલુરુમાં નકલી ટિકિટના ગેરકાયદે વેચાણ અને કૃત્રિમ રીતે વધેલી ટિકિ...

ઓક્ટોબર 26, 2024 7:55 પી એમ(PM)

views 9

આગામી 10 વર્ષમાં વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં તેનું યોગદાન 10% સુધી વધારવાની ભારતની મહત્વાકાંક્ષા: ISROના અધ્યક્ષ ડૉ.એસ. સોમનાથ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISROના અધ્યક્ષ ડૉ.એસ. સોમનાથે આજે જણાવ્યું હતું કે, ભારતની મહત્વાકાંક્ષા આગામી 10 વર્ષમાં વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં તેના યોગદાનને 10 ટકા સુધી વધારવાની છે તેમણે કહ્યું કે હાલમાં વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતનું યોગદાન માત્ર 2 ટકા છે અને દેશ તેને વિસ્તારવા માંગે છે. ડૉ. સ...

ઓક્ટોબર 26, 2024 7:53 પી એમ(PM)

views 6

ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગંભીર ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં પુનર્વસન અને સેવાઓ પુનઃસ્થાપિત કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે

ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગંભીર ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં પુનર્વસન અને સેવાઓ પુનઃસ્થાપિત કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં વીજલાઈનો તૂટી પડી હતી, મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા, ખાડામાં બનેલા મકાનોને નુકસાન થયું હતું અને હજારો હે...

ઓક્ટોબર 26, 2024 7:50 પી એમ(PM)

views 9

આ વર્ષે ઓગસ્ટમાં કર્મચારી રાજ્ય વીમા-ESI યોજના હેઠળ 20 લાખ 74 હજાર નવા કર્મચારીઓ નોંધાયા

આ વર્ષે ઓગસ્ટમાં કર્મચારી રાજ્ય વીમા-ESI યોજના હેઠળ 20 લાખ 74 હજાર નવા કર્મચારીઓ નોંધાયા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓગસ્ટમાં 28 હજાર 9સો 17 નવી સંસ્થાઓને ESI યોજનાના દાયરામાં લાવવામાં આવી છે. ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીએ વાર્ષિક ધોરણે નોંધણીમાં 6.8-0 ટકાનો વધારો થયો છે.

ઓક્ટોબર 26, 2024 7:47 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 28મી ઓક્ટોબરે ગુજરાત રાજ્યની મુલાકાત લેશે, જ્યાં તેઓ અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 28મી ઓક્ટોબરે રાજ્યની મુલાકાત લેશે, જ્યાં તેઓ અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. મુલાકાત દરમિયાન, શ્રી. મોદી, સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ સાથે TATA એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે TATA એરક્રાફ્ટ સંકુલનું ઉદઘાટન...

ઓક્ટોબર 26, 2024 7:45 પી એમ(PM)

views 8

તમામ ડોકટરોને તેમના વ્યાવસાયિક જીવનના કેટલાંક વર્ષો ગ્રામીણ વિસ્તારોને સમર્પિત કરવા જોઈએ. – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે તમામ ડોકટરોએ તેમના વ્યાવસાયિક જીવનના કેટલાક વર્ષો ગ્રામીણ વિસ્તારોને સમર્પિત કરવા જોઈએ. નવા રાયપુર સ્થિત યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ અને આયુષના દીક્ષાંત સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે છત્તીસગઢ જેવા રાજ્યોમાં જડીબુટ્ટીઓનો અખૂટ ભંડાર છે. રાષ્ટ્રપતિ મુર્મ...

ઓક્ટોબર 26, 2024 7:42 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 115મી કડી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક...

ઓક્ટોબર 26, 2024 7:41 પી એમ(PM)

views 7

સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ આવતીકાલથી ત્રણ દિવસના ભારતના પ્રવાસે

સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ આવતીકાલથી 29મી ઓક્ટોબર સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. તેની સાથે તેની પત્ની બેગોનાગોમેઝ પણ હશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. સ્પેનના રાષ્ટ્રપતિની મુલાકાત 18 વર્ષ બાદ થઈ રહી છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.