ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

જુલાઇ 17, 2024 2:32 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણોનું સંકલન કરતું પુસ્તક “વિંગ્સ ટુ અવર હોપ્સ – વોલ્યુમ I”નું આવતીકાલે નવી દિલ્હીમાં વિમોચન થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના પ્રથમ વર્ષના 75 મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન કરતું પુસ્તક "વિંગ્સ ટુ અવર હોપ...

જુલાઇ 17, 2024 2:24 પી એમ(PM)

દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે મહોરમ તહેવાર મનાવવામાં આવી રહ્યો છે

આજે દેશભરમાં આશુરા-એ-મુહરમના તહેવારને મનાવવામાં આવી રહ્યો છે.સાતમી સદીમાં કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પ...

જુલાઇ 17, 2024 2:19 પી એમ(PM)

કાશ્મીરમાં 18 દિવસમાં ત્રણ લાખ 38 હજાર 143 શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કર્યા

કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી 18 દિવસમાં ત્રણ લાખ 38 હજાર 143 શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાનાં દર્શન ક...

જુલાઇ 17, 2024 2:10 પી એમ(PM)

ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જતાં 13 ભારતીયો સહિત ચાલકદળના તમામ 16 સભ્યો ગુમ

ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જતાં 13 ભારતીયોઅને ત્રણ શ્રીલંકાના નાગરિકો સહિત તમામ 16 ચાલકદળના સભ્યો ગુમ થયા છ...

જુલાઇ 17, 2024 2:08 પી એમ(PM)

પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્રનાં વેગમાં મેક ઇન ઇન્ડિયાની ભૂમિકાની ઝાંખી રજૂ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાજિક માધ્યમ પર કઈ રીતે “મેક ઇન ઇન્ડિયા” ભારતના અર્થતંત્રને વૈશ્વિક મંચ પર આગળ ધપ...

જુલાઇ 16, 2024 8:10 પી એમ(PM)

ભારત તેના પ્રયત્નો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે :નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી

ભારત તેના પ્રયત્નો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે એમ નીતિ આયોગના ઉપાધ્ય...

જુલાઇ 16, 2024 8:07 પી એમ(PM)

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રીપ્રવિંદ જુગનૌથની મુલાકાત લીધી

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રીપ્રવિંદ જુગનૌથની મુલાકાત લીધી હતી. બંન...

જુલાઇ 16, 2024 8:05 પી એમ(PM)

ઉત્પાદનની માત્રા વધારવા માટે વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે સીધા સંપર્કમાં આવવાની જરૂર: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે ઉત્પાદનની માત્રા વધારવા માટે વૈજ્ઞાનિકો...

જુલાઇ 16, 2024 8:04 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ન્યાયમૂર્તિ એન કોટિશ્વર સિંહ અને આર મહાદેવનને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પદે નિયુક્ત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ન્યાયમૂર્તિ એન કોટિશ્વર સિંહ અને આર મહાદેવનને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પદેનિય...

1 681 682 683 684 685 698