રાષ્ટ્રીય

ઓક્ટોબર 30, 2024 8:55 એ એમ (AM)

views 84

PMJAY યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય કવરેજનું વિસ્તરણ શરૂ

70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય કવરેજનું વિસ્તરણ શરૂ ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય કવરેજનું વિસ્તરણ શરૂ કર્યું છે. આ તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની આવકને ધ્યાનમાં લીધા વિના આયુષ્માન આરોગ્ય કવરેજ પ્રદાન કરશે...

ઓક્ટોબર 30, 2024 8:52 એ એમ (AM)

views 35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ એકતાનગરની મુલાકાતે

પ્રધાનમંત્રી ₹75 કરોડના ખર્ચે બનનારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વે સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી નર્મદા જિલ્લાના એકતાનગરની બે દિવસની મુલાકાતે છે. પ્રધાનમંત્રી આજે 284 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આજે 22 કરોડ રૂપ...

ઓક્ટોબર 29, 2024 7:38 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી આવતીકાલે સાંજે એકતાનગર કેવડિયામાં 280 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કરશે. જે બાદ તેઓ આરંભ છઠ્ઠી આવૃત્તિમાં 99માં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે. 31 ઑક્ટોબરના રો...

ઓક્ટોબર 29, 2024 7:35 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત થકી વિકસિત ભારતની નેમને દોહરાવી….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, સરકારે આત્મનિર્ભર ભારત પર નોંધપાત્ર કામગીરી કરી છે અને અવકાશથી માંડીને ઇલેક્ટ્રિક વ્હિકલ સુધીની નવી ટેકનોલોજી સહિતનાં તમામ ક્ષેત્રોમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપ્યું છે. પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51 હજારથી વધુ નિમણ...

ઓક્ટોબર 29, 2024 6:56 પી એમ(PM)

views 10

રામનગરી અયોધ્યામાં આ વર્ષે ભવ્ય દિપોત્સવ યોજાશે

રામનગરી અયોધ્યામાં આ વર્ષે ભવ્ય દિપોત્સવ યોજાશે, જ્યાં નગરનાં વિવિધ ઘાટપર દિવા પ્રગટાવવાના અગાઉનાં તમામ વિક્રમ તૂટશે. એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ દિવાળી ઐતિહાસિક છે કારણ કે શ્રી રામના મંદિરને હજારો દિવાથી પ્રજ્વલિત કરવામાં આવશે. દરમિયાન, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી...

ઓક્ટોબર 29, 2024 6:54 પી એમ(PM)

views 9

ઇડીએ ખાનગી કંપની દ્વારા ક્રિકેટ મેચોનાં ગેરકાયદેસર પ્રસારણ અને ઓનલાઇન સટ્ટાના કેસમાં કચ્છ અને મુંબઇ સહિત દેશનાં આઠ સ્થળોએ શોધ અભિયાન હાથ ધર્યું

પ્રવર્તન નિદેશાલયે ખાનગી કંપની દ્વારા ક્રિકેટ મેચોનાં ગેરકાયદેસર પ્રસારણ અને ઓનલાઇન સટ્ટાના કેસમાં કચ્છ અને મુંબઇ સહિત દેશનાં આઠ સ્થળોએ શોધ અભિયાન હાથ ધર્યું હતું. અભિયાન દરમિયાન,ઇડીએ રોકડ, બેન્ક ફન્ડ અને ચાંદીની લગડી સહિતનાં ચાર કરોડ રૂપિયાનાં મૂલ્યની સંપત્તિ જપ્ત કરી હતી. ઇડીએ જણાવ્યું હતું કે, કથ...

ઓક્ટોબર 29, 2024 6:49 પી એમ(PM)

views 9

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં લશ્કરનાં કમાન્ડર્સની પરિષદને સંબોધન કર્યું

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં લશ્કરનાં કમાન્ડર્સની પરિષદને સંબોધન કર્યું હતું. પરિષદમાં ડોક્ટર જયશંકરે પડકારો, સંભાવનાઓઅને તકો સહિતની વર્તમાન ભૂરાજકીય સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ પ્રસંગે ડોક્ટરજયશંકરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સલામતીને અસરકારક રીતે આગળ ધપાવવા માટે ‘સંપૂર્ણ સરકાર’...

ઓક્ટોબર 29, 2024 3:51 પી એમ(PM)

views 8

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં હવા ગુણવત્તા ખરાબ શ્રેણીમાં યથાવત્

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં હવા ગુણવત્તા ખરાબ શ્રેણીમાં યથાવત્ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડના જણાવ્યા અનુસાર, આજે સવારે દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક એટલે કે,એર ક્વાલિટી ઇન્ડેક્સ 271 નોંધાયો હતો. જ્યારે દિલ્હીના અનેક વિસ્તારમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે. બૉર્ડનાઆંકડાઓ અનુસાર, આનંદ વિહાર...

ઓક્ટોબર 29, 2024 6:52 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે “રન ફૉર યુનિટી”ને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતેથી એકતા દોડને પ્રસ્થાન કરાવી હતી. 31 ઓક્ટોબર, 1875નાં રોજ જન્મેલા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મતિથી પ્રસંગે આ કાર્યક્રમ યોજાયો હતો. આ વખતે  31મી ઑક્ટોબરે દિવાળી હોવાથી આ દોડ આજે યોજાઈ હતી... આ પ્રસંગે ગૃહ મંત્રીએ જણાવ્યું...

ઓક્ટોબર 29, 2024 6:59 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સંબંધિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ધનવંતરી જયંતી અને નવમા આયુર્વેદ દિવસ પ્રસંગે નવી દિલ્હીમાંઆરોગ્ય ક્ષેત્ર અંગેનાં 12 હજાર 850 કરોડ રૂપિયાનાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે, રાષ્ટ્રનાં નાગરિકો તંદુરસ્ત હોય તો તેની પ્રગતિ વધે છે. તેમણે ઉમેર્યુ કે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.