રાષ્ટ્રીય

ઓક્ટોબર 30, 2024 2:27 પી એમ(PM)

views 10

સુરક્ષા દળોએ ઐતિહાસિક મુઘલ રોડ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં તકેદારી અને ચોકસાઇ વધારી

જમ્મુ અને કાશ્મીરમાં, ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. શ્રેણીબધ્ધ હુમલા અને અથડાણમની ઘટનાને પગલે સુરક્ષા દળોએ ઐતિહાસિક મુઘલ રોડ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં તકેદારી અને ચોકસાઇ વધારી છે. અમારા સંવાદદાતા જણાવે છે કે મુગલ રોડ એક આંતર-પ્રાંતીય માર્ગ છે જે કાશ્મીર ખીણને જમ્મુ પ્રાંતના રાજૌરી અ...

ઓક્ટોબર 30, 2024 2:25 પી એમ(PM)

views 6

જમ્મુ અને કાશ્મીરમાં અખનૂર ક્ષેત્રમાંથી સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં શસ્ત્રો અને વિસ્ફોટકો જપ્તા કર્યા

જમ્મુ અને કાશ્મીર સુરક્ષા દળોએ જમ્મુના અખનૂર ક્ષેત્રના બટ્ટલ વિસ્તારમાં અથડામણ દરમિયાન તપાસ કરતાં ભારી માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો હતો. દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ હથિયારધારી આતંકવાદીઓને ઠાર કર્યા હતા. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે સોમવારની વહેલી સવારે શરૂ થયેલી અથડામણમાં ગોળીબાર બાદ શો...

ઓક્ટોબર 30, 2024 2:24 પી એમ(PM)

views 6

કેરળના કાસરગોડમાં સર્જાયેલી ફટાકડા દુર્ઘટનાની તપાસ માટે વિશેષ તપાસ દળની રચના

કેરળના કાસરગોડમાં આવેલા ફટાકડા દુર્ઘટના દરમિયાન 150 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા તે ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે વિશેષ તપાસ દળ – SITની રચના કરી છે. નીલેશ્વરમ્ નજીક આવેલા વિરરકવુ મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન સોમવારે મધરાત્રે મંદિર નજીક આવેલા ફટાકડાની દુકાનમાં વિસ્ફોટ થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જિલ્લા ...

ઓક્ટોબર 30, 2024 2:21 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વે સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી નર્મદા જિલ્લાના એકતાનગરની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી મોદી આજે 284 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આજે 22 કરોડ રૂપિયનાં ખર્ચે બનેલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ અને 75 ...

ઓક્ટોબર 30, 2024 2:18 પી એમ(PM)

views 8

રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRFએ ગત એક વર્ષમાં ત્રણ હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા

કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRFએ ગત એક વર્ષમાં નવ સો જેટલા રાહતબચાવ કામગીરી કરીને ત્રણ હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે.’ નવી દિલ્હીમાં શહીદ સ્મૃતિ સમારોહ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી મોહને આમ જણાવ્યું હતું. શ્રી મોહને ઉમેર્યું કે, ‘...

ઓક્ટોબર 30, 2024 9:13 એ એમ (AM)

views 42

દેવી સીતાના જન્મસ્થળ જનકપુરને રોશની અને વાઇબ્રન્ટ સજાવટથી શણગારવામાં આવ્યું

નેપાળનું પ્રાચીન શહેર જનકપુર, ઉત્તર પ્રદેશમાં અયોધ્યા સાથે ઐતિહાસિક રીતે જોડાયેલું છે, તે રામ મંદિરની 'પ્રાણ પ્રતિષ્ઠા' પછીના પ્રથમ દીપોત્સવની તૈયારી કરી રહ્યું છે. દિવાળીના તહેવારની સાથે, દેવી સીતાના જન્મસ્થળ જનકપુરને રોશની અને વાઇબ્રન્ટ સજાવટથી શણગારવામાં આવે છે. સ્થાનિક લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે...

ઓક્ટોબર 30, 2024 9:09 એ એમ (AM)

views 34

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે 8,000 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે લગભગ આઠ હજાર ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. આ ઉમેદવારોમાં મુખ્ય રાજકીય પક્ષો શાસક તેમજ વિપક્ષી છાવણીના ઉમેદવારોનો સમાવેશ પણ થાય છે, ગઈકાલે પૂર્ણ થયેલી પ્રક્રિયાના અંતે 288 વિધાનસભા બેઠકો માટે આ નામાંકન દાખલ કરાયા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલ...

ઓક્ટોબર 30, 2024 9:05 એ એમ (AM)

views 30

મહારાષ્ટ્રમાં એક તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે આજે નામાંકનોની ચકાસણી થશે

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા અને મહારાષ્ટ્રમાં એક તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે આજે નામાંકનોની ચકાસણી હાથ ધરવામાં આવશે. ઝારખંડમાં 20મી નવેમ્બરે આ તબક્કામાં 38 મતવિસ્તારો માટે મતદાન થશે. ઉમેદવારો 1લી નવેમ્બર સુધી તેમના નામાંકન પરત ખેંચી શકશે.

ઓક્ટોબર 30, 2024 9:02 એ એમ (AM)

views 21

ભારતીય રેલવેએ સ્વિત્ઝર્લેન્ડના પર્યાવરણ વિભાગ સાથે સમજૂતી કરાર કર્યા

ભારતીય રેલવેએ બંને દેશો વચ્ચે ટેકનિકલ સહયોગ વધારવા માટે સ્વિત્ઝર્લેન્ડના પર્યાવરણ, પરિવહન અને સંચાર વિભાગ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. એમઓયુ પર હસ્તાક્ષર સમારોહને સંબોધતા, રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે હાઇલાઇટ કર્યું હતું કે, એમઓયુ ભારતીય રેલવેને ટેક્નોલોજી શેરિંગ, ટ્રેક મેઇન્ટેનન્સ, મેનેજમેન્...

ઓક્ટોબર 30, 2024 8:58 એ એમ (AM)

views 20

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની મુલાકાતે

મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની એક સપ્તાહની મુલાકાતે ગઈકાલે સાંજે રિયાધ પહોંચ્યા છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે. પીયૂષ ગોયલ રિયાધમાં ફ્યુચર ઇ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.