ઓક્ટોબર 30, 2024 7:51 પી એમ(PM)
7
ભારતીય રેલવે દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા હજારો વિશેષ ટ્રેનો ચલાવી રહી છે
ભારતીય રેલવે દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા હજારો વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. આ વર્ષે રેલવે મુસાફરોની સરળતા માટે ગયા વર્ષની સરખામણીમાં બે હજાર પાંચસો વધારાની ટ્રેનોનું સંચાલન કરી રહી છે. તાજેતરમાં, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે ગયા વર્ષે ચાર હજાર પાંચસ...