રાષ્ટ્રીય

ઓક્ટોબર 30, 2024 7:51 પી એમ(PM)

views 7

ભારતીય રેલવે દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા હજારો વિશેષ ટ્રેનો ચલાવી રહી છે

ભારતીય રેલવે દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા હજારો વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. આ વર્ષે રેલવે મુસાફરોની સરળતા માટે ગયા વર્ષની સરખામણીમાં બે હજાર પાંચસો વધારાની ટ્રેનોનું સંચાલન કરી રહી છે. તાજેતરમાં, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે ગયા વર્ષે ચાર હજાર પાંચસ...

ઓક્ટોબર 30, 2024 7:49 પી એમ(PM)

views 8

ભારતીય રેલવેએ સ્વિટ્ઝર્લેન્ડના પર્યાવરણ, પરિવહન અને દૂરસંદેશાવ્યવહાર વિભાગ સાથે ટેકનિકલ સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારતીય રેલવેએ સ્વિટ્ઝર્લેન્ડના પર્યાવરણ, પરિવહન અને દૂરસંદેશાવ્યવહાર વિભાગ સાથે ટેકનિકલ સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કાર્યક્રમને સંબોધતા, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું કે એમઓયુ ભારતીય રેલ્વે સાથે ટેક્નોલોજી વહેંચણી, ટ્રેકની જાળવણી, વ્યવસ્થાપન અને બાંધકામ ...

ઓક્ટોબર 30, 2024 7:47 પી એમ(PM)

views 6

અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી થઈ

અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી થઈ હતી. સામાજિક માધ્યમની પોસ્ટમાં ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટ્ટીએ અમેરિકામાં રહેતા ભારતીયોની પ્રશંસા કરી હતી. 28મી ઓક્ટોબરે અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઇડન અને રાષ્ટ્રપતિ જો બાઇડને વ્હાઇટ હાઉસ ખાતે દિવાળી ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં અમેરિકામાં...

ઓક્ટોબર 30, 2024 7:41 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયામાં એકતાનગર ખાતે ૨૮૪ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એકતા નગર ખાતે ૨૮૪ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે નવા આકર્ષણ કેન્દ્રોની સાથે પ્રવાસનના વિકાસને પ્રોત્સાહન આપતા વિવિધ પ્રકલ્પોની અનાવરણ કર્યું. પ્રધાનમંત્રીએ જે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું તેમાં બોન્સાઈ ગાર્ડન, સુ...

ઓક્ટોબર 30, 2024 7:39 પી એમ(PM)

views 8

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આવતીકાલે સવારે તેઓ બોટાદના સાળંગપુરના પ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદઘાટન કરશે. 200 કરોડ રૂપિયાનાં ખર્ચે બનેલા આ ભવનમાં અત્યાધુનિક સુવિધા ધરાવતા 1100 રૂમ બનાવવામાં આવ્યા છે. શુક્રવારે ...

ઓક્ટોબર 30, 2024 7:38 પી એમ(PM)

views 7

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં શ્રેણીબધ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આજે શ્રેણીબધ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. શ્રી ગોયલે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે લુલુ હાઇપર માર્કેટમાં લુલુ વાળી દિવાળીનું ઉદઘાટન કર્યું. શ્રી ગોયલ ભ...

ઓક્ટોબર 30, 2024 7:34 પી એમ(PM)

views 10

અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય દીપોત્સવ યોજાયોઃ 28 લાખ દીપ પ્રાગટ્ય સાથે વિશ્વવિક્રમ સર્જાયો

ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં આજે ભવ્ય અને દિવ્ય દીપોત્સવ મનાવવામાં આવ્યો. પવિત્ર સરયુ નદીનાં 55 ઘાટ પર 28 લાખ દીવા પ્રગટાવીને વધુ એક વાર વિશ્વવિક્રમ સર્જવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સરયુ નદીના કિનારે આરતી કરી હતી. રાષ્ટ...

ઓક્ટોબર 30, 2024 2:47 પી એમ(PM)

views 9

ભારતીય રિઝર્વ બેન્કે ગઈકાલે વિદેશી મુદ્રા ભંડારના સંચાલન પર 43મો અર્ધ-વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો

ભારતીય રિઝર્વ બેન્કે ગઈકાલે વિદેશી મુદ્રા ભંડારના સંચાલન પર એપ્રિલથી સપ્ટેમ્બર સુધીનો 43મો અર્ધ-વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલ અનુસાર, 18 ઑક્ટોબર 2024એ ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 688.27 અબજ અમેરિકી ડૉલર હતું. ફેબ્રુઆરી 2004માં ભારતીય રિઝર્વ બેન્કે અર્ધ-વાર્ષિક અહેવાલના સંકલન અને તેને જાહેર...

ઓક્ટોબર 30, 2024 2:45 પી એમ(PM)

views 9

ભારતીય ચૂંટણી પંચે ઝારખંડ સરકારને દેવઘરના પોલીસ અધિક્ષક અજિત પીટર ડુંગડુંગને તાત્કાલિક દૂર કરવા સૂચના આપી

ભારતીય ચૂંટણી પંચે ઝારખંડ સરકારને દેવઘરના પોલીસ અધિક્ષક અજિત પીટર ડુંગડુંગને તાત્કાલિક દૂર કરવા સૂચના આપી છે. પંચે તેમને તેમના તાત્કાલિક જુનિયર અધિકારીને હવાલો સોંપવા કહ્યું છે.. પંચે તેમને ચૂંટણી સંબંધિત કોઈપણ ફરજ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. ચૂંટણી પંચે દેવઘર પોલીસ અધિક્ષકની નિમણૂક કરવા માટે રાજ્ય સ...

ઓક્ટોબર 30, 2024 2:43 પી એમ(PM)

views 7

રામનગરી અયોધ્યામાં આ વર્ષે ભવ્ય દિપોત્સવ યોજાઈ રહ્યો છે

રામનગરી અયોધ્યામાં આ વર્ષે ભવ્ય દિપોત્સવ યોજાઈ રહ્યો છે. જ્યાં નગરનાં વિવિધ ઘાટ પર દિવા પ્રગટાવવાના અગાઉનાં તમામ વિક્રમ તૂટશે. અયોધ્યામાં આજે ભવ્ય દીપોત્સવ માટેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. પવિત્ર સરયુ નદીનાં વિવિધ ઘાટ પર કુલ 28 લાખ દીવાઓ ગોઠવવામાં આવ્યા છે, જે વિશ્વ વિક્રમ બનશે. સમગ્ર અયોધ્યા 35...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.