રાષ્ટ્રીય

ઓક્ટોબર 31, 2024 2:01 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે, ‘સરદાર પટેલ એક મહાન દેશભક્ત અને અગ્રણી રાષ્ટ્રનિર્માતા હતા.’ ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, ‘સરદાર પટેલનું એક મજબૂત અને...

ઓક્ટોબર 31, 2024 1:57 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાની ભાવના પર ભાર મૂકતા દેશની અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરાનારા તત્વોથી સચેત રહેવા દેશવાસીઓને ચેતવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાની ભાવના પર ભાર મૂકતા દેશની અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરાનારા તત્વોથી સચેત રહેવા દેશવાસીઓને ચેતવ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાતમાં કેવડિયાના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગ...

ઓક્ટોબર 31, 2024 9:51 એ એમ (AM)

views 14

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શન ધારક કલ્યાણ વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થા અને રાહતના ત્રણ ટકા વધારાના હપ્તાની સૂચના આપી

કર્મચારી, જાહેર ફરિયાદઅને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શન ધારક કલ્યાણ વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થા અને રાહતના ત્રણ ટકા વધારાના હપ્તાની સૂચના આપી છે. આ સૂચના આ વર્ષના એક જુલાઈથી લાગુ થશે. કેન્દ્રીય મંત્રીમંડળે આ માટેની મંજૂરી આપતાં મોંઘવારી ભથ્થું મૂળ ...

ઓક્ટોબર 31, 2024 9:48 એ એમ (AM)

views 7

દિવાળી અને છઠ તહેવારને ધ્યાનમાં રાખી મુસાફરોની સલામતી માટે ભારતીય રેલવે સંપૂર્ણ રીતે સજ્જ

દિવાળી અને છઠ તહેવારને ધ્યાનમાં રાખી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે ભારતીય રેલવે સંપૂર્ણ રીતે તૈયાર છે. તહેવારોની ભીડને જોતા ભારતીય રેલવે સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા અને કોઈ અનિચ્છનીય ઘટનાથી બચવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. રેલવે સલામતી દળ– R.P.F.એ લાખો મુસાફરોને સલામત...

ઓક્ટોબર 31, 2024 9:42 એ એમ (AM)

views 10

લદ્દાખમાં ભારતીય સેનાના ફૉરએવર ઇન ઑપરેશન્સ ડિવિઝનના જવાનોએ ગઈકાલે એકતાના ભાવ સાથે કારગિલમાં દિવાળી ઉજવી

લદ્દાખમાં ભારતીય સેનાના ફૉરએવર ઇન ઑપરેશન્સ ડિવિઝનના જવાનોએ ગઈકાલે એકતાના ભાવ સાથે કારગિલમાં દિવાળી ઉજવી હતી. સમારોહમાં L.A.H.D.C. કારગિલના મુખ્ય કાર્યકારી કાઉન્સિલર ડૉ. મોહમ્મદ જાફર અખોને, કારગિલના અધિક નાયબ અધિક્ષક ગુલામ મોહિ-ઉદ-દીન-વાની, J.U.I.A.K. લદ્દાખના રાજકીય પ્રભારી સજ્જાદ કારગિલી, જિલ્લા અધ...

ઓક્ટોબર 31, 2024 9:39 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહમાં ઉપસ્થિત – સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી

આજે રાષ્ટ્રીય એકતા દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદી ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવવી ત્યારબાદ એકતા દિવસ પરેડ યોજાશે, જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, NCC, રાષ્ટ્રીય સુરક્ષા દ...

ઓક્ટોબર 31, 2024 9:34 એ એમ (AM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે હશે. શ્રી શાહ આજે સવારે બોટાદ જિલ્લાના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં શ્રીગોપાલનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘાટન કરશે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ ભવનમાં અગિયાર સો કક્ષ છે. શ્રી શાહ આવતીકાલે અમદાવાદના પિરાણા વેસ્ટ ડમ્પિંગ સ...

ઓક્ટોબર 31, 2024 9:32 એ એમ (AM)

views 12

અયોધ્યાના 55 ઘાટ પર 25 લાખથી વધુ દીવડા પ્રગટાવતા સાતમી વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યો

ઉત્તરપ્રદેશ સરકારે ગઈકાલે દીપોત્સવ નિમિત્તે રામ કી પૈડી સહિત અયોધ્યાના 55 ઘાટ પર 25 લાખ 12 હજારથી વધુ દીવડા પ્રગટાવી સાતમો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ વર્ષે વધુ એક વિશ્વ વિક્રમ બન્યો છે, જેમાં એક હજાર 121 બટુકોએ સરયૂ ઘાટ પર એક સાથે મહાઆરતી કરી હતી. કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્...

ઓક્ટોબર 30, 2024 7:54 પી એમ(PM)

views 6

જ્યારે નવીનીકરણ અને ટેકનોલોજીની વાત થાય છે, ત્યારે ભારતીય યુવાનો શ્રેષ્ઠતમ યુવાનોમાં સ્થાન પામે છે. – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, જ્યારે નવીનીકરણ અને ટેકનોલોજીની વાત થાય છે, ત્યારે ભારતીય યુવાનો શ્રેષ્ઠતમ યુવાનોમાં સ્થાન પામે છે. શ્રી મોદીએ ગિટહબના સીઇઓ થોમસ ડોમકેની એક સોશિયલ મિડિયા પોસ્ટ રજૂ કરી હતી, જેમાં તેમણે પૃથ્વી પર સૌથી ઝડપથી વધી રહેલા ડેવલપરની સંખ્યા બદલ ભારતની પ્રશંસા કરી હ...

ઓક્ટોબર 30, 2024 7:53 પી એમ(PM)

views 7

વિશ્વ એકતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે કેન્દ્રીય મંત્રાલયોમાં અધિકારીઓ અને કર્મચારીઓને એકતા શપથ લેવડાવવામાં આવી હતી

વિશ્વ એકતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે કેન્દ્રીય મંત્રાલયોમાં અધિકારીઓ અને કર્મચારીઓને એકતા શપથ લેવડાવવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ નવી દિલ્હીમાં એકતા શપથ લેવડાવી હતી. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ, આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવ અને વરિષ્ઠ અધિકારીઓએ શપથ લીધા હતા. વિશ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.