રાષ્ટ્રીય

ઓક્ટોબર 31, 2024 7:34 પી એમ(PM)

views 17

ટેનિસમાં, ભારતના ઋત્વિક ચૌધરી બોલ્લિપલ્લિ અને અર્જુન કાધે આજે સાંજે સ્લોવેકિયા ખાતે આયોજિત બ્રેસ્તિસ્લાવા ઓપન ટુર્નામેન્ટમાં રમશે.

ટેનિસમાં, ભારતના ઋત્વિક ચૌધરી બોલ્લિપલ્લિ અને અર્જુન કાધે આજે સાંજે સ્લોવેકિયા ખાતે આયોજિત બ્રેસ્તિસ્લાવા ઓપન ટુર્નામેન્ટમાં રમશે. ભારતીય જોડી પુરુષોની ડબલ્સ ક્વાર્ટરફાઇનલ્સમાં નેધર્લેન્ડ્સનાં રોબિન હાસ્સે અને ઓસ્ટ્રિયાનાં લુકાસ મિડલરની જોડીનો સામનો કરશે. અગાઉ, બોલ્લિપલ્લિ અને કાધેએ પ્રિ-ક્વાર્ટરફાઇ...

ઓક્ટોબર 31, 2024 7:32 પી એમ(PM)

views 13

ભારતીય રેલવે આ તહેવારોની મોસમમાં રેલેવનાં મુસાફરોની સગવડતા માટે દેશભરમાં વિશેષ ટ્રેન સેવાઓ ચલાવી રહી છે

ભારતીય રેલવે આ તહેવારોની મોસમમાં રેલેવનાં મુસાફરોની સગવડતા માટે દેશભરમાં વિશેષ ટ્રેન સેવાઓ ચલાવી રહી છે. દર વર્ષે, રેલવે લાખો પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ ટ્રેનો ચલાવે છે. આ વર્ષે, અગાઉનાં વર્ષોની સરખામણીમાં બે હજાર 800 વિશેષ ટ્રેનોનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે, આ મોસમમાં આશરે 4 હજાર 500 વિશે...

ઓક્ટોબર 31, 2024 2:24 પી એમ(PM)

views 11

ટેનિસમાં, ભારતના ઋત્વિક ચૌધરી બૉલ્લિપલ્લી અને અર્જૂન કાધે આજે સ્લૉવાકિયામાં યોજાનારી બ્રાતિસ્લાવા ઑપન સ્પર્ધામાં ભાગ લેશે

ટેનિસમાં, ભારતના ઋત્વિક ચૌધરી બૉલ્લિપલ્લી અને અર્જૂન કાધે આજે સ્લૉવાકિયામાં યોજાનારી બ્રાતિસ્લાવા ઑપન સ્પર્ધામાં ભાગ લેશે. પુરુષ ડબલ્સ ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય જોડીનો મુકાબલો નેદરલેન્ડના રૉબિન હાસે અને ઑસ્ટ્રેયાના લુકાસ મીડલરની જોડી સામે થશે. આ પહેલા બૉલ્લિપલ્લી અને કાધેએ ભારતના જ જીવન નેદુનચેઝિયાન ...

ઓક્ટોબર 31, 2024 2:21 પી એમ(PM)

views 4

અલ્બેનિયાના તિરાનામાં રમાઈ રહેલી કુસ્તીની વિશ્વ સ્પર્ધામાં ભારતનાં માનસી અહલાવતે કાંસ્ય ચંદ્રક જીત્યો છે

અલ્બેનિયાના તિરાનામાં રમાઈ રહેલી કુસ્તીની વિશ્વ સ્પર્ધામાં ભારતનાં માનસી અહલાવતે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહિલાઓની 59 કિલો વજન વર્ગમાં માનસી અહલાવતે કેનેડાનાં ખેલાડીને 5-0 થી પરાજય આપ્યો હતો. જ્યારે આજે પુરુષોની ફ્રી-સ્ટાઈલ 92 કિલો વજન વર્ગમાં, ભારતના સંદીપ એસ માન સ્લોવાકિયાના ખેલાડી સામે રમશે.

ઓક્ટોબર 31, 2024 2:19 પી એમ(PM)

views 16

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા, LAC પરના કેટલાંક ક્ષેત્રોમાં મતભેદોને ઉકેલવા માટે રાજદ્વારી અને સૈન્ય એમ બંને સ્તરે વાતચીત કરી રહ્યા છે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા, LAC પરના કેટલાંક ક્ષેત્રોમાં મતભેદોને ઉકેલવા માટે રાજદ્વારી અને સૈન્ય એમ બંને સ્તરે વાતચીત કરી રહ્યા છે. જેને પરિણામે, સમાન અને પરસ્પર સુરક્ષાના આધારે વ્યાપક સર્વસંમતિ વિકસાવવામાં આવી છે. શ્રી સિંહે આજે તવાંગ ખાતે સરદાર વલ્...

ઓક્ટોબર 31, 2024 2:17 પી એમ(PM)

views 12

દેશભરમાં આજે પ્રકાશપર્વ દિવાળીની પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

દેશભરમાં આજે પ્રકાશપર્વ દિવાળીની પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજનો તહેવાર અંધકારથી ઉજાસ તરફ અને અધર્મ ઉપર ધર્મના વિજય રૂપે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે લોકો ઘરો, મંદિરો અને અન્ય જાહેર સ્થળો ઉપર દીવા પ્રગટાવીને અને રંગોળી કરીને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી...

ઓક્ટોબર 31, 2024 2:14 પી એમ(PM)

views 22

કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક વર્ષ 2024 માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 463 કર્મચારીઓને એનાયત કરાયા છે

કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક વર્ષ 2024 માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 463 કર્મચારીઓને એનાયત કરાયા છે. જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના કર્મચારીઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ ચંદ્રક ઉત્તમ કાર્યને બિરદાવવા, ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહિત કરવા ...

ઓક્ટોબર 31, 2024 2:12 પી એમ(PM)

views 14

ગુજરાતના બે દિવસીય પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘઘાટન કર્યું

ગુજરાતના બે દિવસીય પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘઘાટન કર્યું. 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર આ ભવનમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના અગિયારસો જેટલા કક્ષ છે. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી શાહે...

ઓક્ટોબર 31, 2024 2:08 પી એમ(PM)

views 10

દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની આજે પુણ્યતિથિ છે

દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની આજે પુણ્યતિથિ છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓએ દિલ્હીના શક્તિ સ્થળ પર ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જ્યારે ઈન્દિરા ગાંધી સ્મારક પર એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પણ ઈન્દિ...

ઓક્ટોબર 31, 2024 2:05 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાયગઢ કિલ્લાને છત્રપતિ શિવાજી મહારાજની અદભૂત વારસો, વ્યૂહાત્મક પ્રતિભા અને નેતૃત્વ તરીકે બિરદાવ્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાયગઢ કિલ્લાને છત્રપતિ શિવાજી મહારાજની અદભૂત વારસો, વ્યૂહાત્મક પ્રતિભા અને નેતૃત્વ તરીકે બિરદાવ્યું હતું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, રાયગઢ છત્રપતિ શિવાજી મહારાજની મહાનતા અને બહાદુરીનું ઉદાહરણ આપે છે. તે હિંમત અને નિર્ભયતાનો પર્યાય છે. પ્રધાનમંત્રી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.