નવેમ્બર 1, 2024 8:45 એ એમ (AM)
9
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘દેશ એક રાષ્ટ્ર-નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘દેશ એક રાષ્ટ્ર-નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યો છે. આ ધર્મ નિરપેક્ષ નાગરિક સંહિતા હશે.’ ગઈકાલે ગુજરાતના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, ધર્મ નિરપેક્ષ નાગરિક સંહિતાથી ભેદભાવ સમાપ્ત થશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે, ‘એક ર...