રાષ્ટ્રીય

નવેમ્બર 1, 2024 8:45 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘દેશ એક રાષ્ટ્ર-નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘દેશ એક રાષ્ટ્ર-નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યો છે. આ ધર્મ નિરપેક્ષ નાગરિક સંહિતા હશે.’ ગઈકાલે ગુજરાતના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, ધર્મ નિરપેક્ષ નાગરિક સંહિતાથી ભેદભાવ સમાપ્ત થશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે, ‘એક ર...

ઓક્ટોબર 31, 2024 7:48 પી એમ(PM)

views 32

વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળો, કેન્દ્રીય પોલીસ સંગઠનોના 463 કર્મચારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક એનાયત કરાયા છે

વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળો, કેન્દ્રીય પોલીસ સંગઠનોના 463 કર્મચારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક એનાયત કરાયા છે. આ ચંદ્રક વિશેષઅભિયાન, તપાસ, ગુપ્તચર શાખાઅને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રમાં ઉત્તમ કાર્યને બિરદાવવા, ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહિત કરવા અને મનો...

ઓક્ટોબર 31, 2024 7:47 પી એમ(PM)

views 6

વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, કેન્દ્રીય પોલીસ સંગઠનોના 463 કર્મચારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક એનાયત કરાયા છે

વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, કેન્દ્રીય પોલીસ સંગઠનોના 463 કર્મચારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક એનાયત કરાયા છે. આ ચંદ્રક વિશેષ અભિયાન, તપાસ, ગુપ્તચર શાખા અને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રમાં ઉત્તમ કાર્યને બિરદાવવા, ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહિત કરવા અને ...

ઓક્ટોબર 31, 2024 7:44 પી એમ(PM)

views 12

પ્રકાશ પર્વ દિવાળીની આજે દેશભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે.

પ્રકાશ પર્વ દિવાળીની આજે દેશભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી આનંદ અને રોશનીનો તહેવાર છે. વેપારીઓ આજે ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજન કરીને ધંધા વ્યવસાય લાભપાંચમ સુધી બંધ રાખશે. દેશભરના મંદિરોમાં વિશેષ શણગાર, રોશનીથી ઝળહળી રહ્યા છે. આ પ્...

ઓક્ટોબર 31, 2024 7:43 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવીને આ દિવાળી પણ દેશનાં જવાનો વચ્ચે ઉજવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવીને આ દિવાળી પણ દેશનાં જવાનો વચ્ચે ઉજવી હતી. શ્રી મોદી આજે કેવડિયાથી કચ્છમાં સિર ક્રિક ખાતે તૈનાત સૈનિકો વચ્ચે પહોંચ્યા હતા. તેમણે જવાનોને મીઠાઇ ખવડાવી હતી અને દીવાળીની હાર્દિક શુભકામના પાઠવી હતી. જવાનોને સંબોધન કરતા તેમણે જણાવ્યું કે, આજે દેશ દુશ્મનની વાતો પર ...

ઓક્ટોબર 31, 2024 7:41 પી એમ(PM)

views 16

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે ક્યુબાના ઠરાવને સમર્થન આપ્યું છે

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે ક્યુબાના ઠરાવને સમર્થન આપ્યું છે . આ ઠરાવમાં ક્યુબા પર લાંબા સમયથી અમેરિકાના આર્થિક, વ્યાપારી અને નાણાકીય પ્રતિબંધનાં અંત નો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. તાજેતરની ચર્ચા દરમિયાન, યુએનમાં ભારતના પ્રથમ સચિવ, સ્નેહા દુબેએ ક્યુબાની અર્થવ્યવસ્થા અને લોકો પર પ્રતિબંધની નુકસાનકા...

ઓક્ટોબર 31, 2024 7:40 પી એમ(PM)

views 13

ઝારખંડમાં ચૂંટણી પહેલાં રાજકીય ગરમી વધી રહી છે.

ઝારખંડમાં ચૂંટણી પહેલાં રાજકીય ગરમી વધી રહી છે. શાસક જેએમએમ અને વિપક્ષ ભાજપ મતદારોનો ટેકો મેળવવા પ્રયત્ન કરી રહ્યાં છે. ઝારખંડના ભાજપના ચૂંટણી ઇનચાર્જ અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, જો ભાજપ સત્તા પર આવશે તો તે રાજ્યમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટિજન્સ- NRC નો અમલ કરશે. શ્રી ચૌહાણે જણા...

ઓક્ટોબર 31, 2024 7:38 પી એમ(PM)

views 37

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે અને વર્તમાન અને ભૂતપુર્વ સાંસદો સહિતનાં મહાનુભાવોએ સંવિધાન સદનનાં મધ્યસ્થ ખંડમાં સરદાર પટેલનાં તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે અને વર્તમાન અને ભૂતપુર્વ સાંસદો સહિતનાં મહાનુભાવોએ સંવિધાન સદનનાં મધ્યસ્થ ખંડમાં સરદાર પટેલનાં તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ નેતા રાહુલ ગાં...

ઓક્ટોબર 31, 2024 7:36 પી એમ(PM)

views 14

નવી મુંબઈના ઉલ્વેમાં ગઈકાલે મોડી સાંજે ત્રણ ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટ થતાં એક મહિલા અને બે બાળકો સહિત એક પરિવારના ત્રણ સભ્યોનાં મોત

નવી મુંબઈના ઉલ્વેમાં ગઈકાલે મોડી સાંજે ત્રણ ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટ થતાં જનરલ સ્ટોર અને એક નિવાસસ્થાનમાં ભીષણ આગ ફાટી નીકળતાં એક મહિલા અને બે બાળકો સહિત એક પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયા હતા જ્યારે એક વ્યક્તિને ઇજા થઈ હતી. દુકાનદાર હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જ્યારે તેની પત્ની અને બે બાળ...

ઓક્ટોબર 31, 2024 7:35 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઇ પટેલને સંગઠિત ભારતના ઘડવૈયા ગણાવીને તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઇ પટેલને સંગઠિત ભારતના ઘડવૈયા ગણાવીને તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. બોટાદ પાસે સાંરગપુર ખાતે શ્રી શાહે જણાવ્યું કે સરદાર પટેલનું સન્માન કરવા માટે સરકારે આગામી બે વર્ષ માટે તેમની 150મી જન્મજયંતિ ઉજવવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.