રાષ્ટ્રીય

નવેમ્બર 1, 2024 7:17 પી એમ(PM)

views 11

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર પરત લેવાનો આજે અંતિમ દિવસ રહ્યો, કુલ 685 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર પરત લેવાનો આજે અંતિમ દિવસ હતો. આ તબક્કા માટે ઉમેદવારી પરત લેવાયા બાદ 634 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઝારખંડમાં 34 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરના રોજ,જ્યારે બીજા તબક્કામાં અન્ય 38 બેઠકો માટે 20 નવેમ્બરના રોજ મતદાન થશે. ઉમેદવારી પરત ખેંચ્...

નવેમ્બર 1, 2024 6:57 પી એમ(PM)

views 7

ઇસરોએ શુક્રવારે લેહથી દેશનું પ્રથમ એનાલોગ અંતરિક્ષ મિશન લૉન્ચ કર્યું

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાન- ઇસરોએ શુક્રવારે લેહથી દેશનું પ્રથમ એનાલોગ અંતરિક્ષ મિશન લૉન્ચ કર્યું છે. ઇસરોનું માનવ અવકાશ ઉડ્ડયનકેન્દ્ર આ મિશનનું નેતૃત્વ કરી રહ્યું છે, જે AAKA સ્પેસ સ્ટુડિયો, લદ્દાખ યુનિવર્સિટી,IIT બૉમ્બે દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલ છે. આ મિશનનો હેતુ અન્ય ગ્રહો પર જીવનની શક્...

નવેમ્બર 1, 2024 6:30 પી એમ(PM)

views 8

ભારત અને ચીને લદ્દાખમાં અંકુશ રેખા નજીક પેટ્રોલિંગ શરૂ કર્યું

ભારત અને ચીને લદ્દાખમાં અંકુશ રેખા નજીક પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ભારતીય સૈન્યના સૂત્રોના જણાવ્યા અનુસાર દેમચોક વિસ્તારમાં બંને દેશોના લશ્કરી દળો વચ્ચે થયેલા ઘર્ષણના સાડા ચાર વર્ષ બાદ અહીં ફરી પેટ્રોલિંગ શરૂ કરાયું છે. દેપસાંગ વિસ્તારમાં પણ સૈન્ય તૈનાત કરાશે.  બંને દેશોના સૈન્ય વચ્ચે થયેલી વાટાઘાટો ...

નવેમ્બર 1, 2024 6:05 પી એમ(PM)

views 5

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનોને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર 2022-23 માટે અરજી કરવા અપીલ કરી

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનોને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર 2022-23 માટે અરજી કરવા અપીલ કરી છે.આ એવોર્ડ 15 થી 29 વર્ષની વય વચ્ચેના વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે. જે વ્યક્તિઓ કે સંસ્થાઓ વિકાસ અને સામાજિક સેવાઓ જેવા કે આરોગ્ય, માનવ અધિકારોને પ્રોત્સાહન, સક્રિય નાગરિકતા ...

નવેમ્બર 1, 2024 5:27 પી એમ(PM)

views 8

ભારતીય સૈન્યની એક ટુકડી આજે ભારત અમેરિકાની સંયુક્ત લશ્કરી કવાયત ‘વ્રજ પ્રહાર’ની 15મી આવૃત્તિ માટે અમેરિકા જવા રવાના થઈ

ભારતીય સૈન્યની એક ટુકડી આજે ભારત અમેરિકાની સંયુક્ત લશ્કરી કવાયત ‘વ્રજ પ્રહાર’ની 15મી આવૃત્તિ માટે અમેરિકા જવા રવાના થઈ છે. અમેરિકાના આઇડહો  ઓર્ચાર્ડ કોમ્બેટ ટ્રેઇનિંગ સેન્ટર ખાતે આયોજીત આકવાયત આવતીકાલથી શરૂ કરીને 22 નવેમ્બર સુધી ચાલશે. આ પૂર્વે ગત વર્ષે ડીસેમ્બરમાસમાં મેઘાલયમાં આ લશ્કરી કવાયત યોજાઈ ...

નવેમ્બર 1, 2024 5:25 પી એમ(PM)

views 11

ચાલુ વર્ષે દેશના કોલસા ઉત્પાદનમાં ભારે ઉછાળો

ચાલુ વર્ષે દેશના કોલસા ઉત્પાદનમાં ભારે ઉછાળો આવ્યો છે. ઑક્ટોબર માસ સુધી કોલસાના ઉત્પાદનમાં 7.48 ટકા વધીને 8.445 કરોડ મેટ્રિક ટનનેપાર પહોંચ્યું છે,  જે ગત વર્ષે  7.857 કરોડ મેટ્રિક ટન જેટલુ હતું. કોલસાની ખાણો તેમજ અન્ય કંપનીઓના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે ગયા વર્ષે  11.70 મેટ્રિક ટનની સર...

નવેમ્બર 1, 2024 2:48 પી એમ(PM)

views 7

રેલવેએ ટ્રેનની ટિકિટ માટેના એડવાન્સ રિઝર્વેશન બુકિંગના નવા નિયમો આજથી લાગુ કર્યા

રેલવેએ ટ્રેનની ટિકિટ માટેના એડવાન્સ રિઝર્વેશન બુકિંગના નવા નિયમો આજથી લાગુ કર્યા છે. જે મુજબ ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન માટેની હાલની સમય મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરાઇ છે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર 61 થી 120 દિવસના સમયગાળા માટે કરવામાં આવેલ લગભગ 21 ટકા રિઝર્વેશન રદ થઈ જતાં હોવાથી આ ...

નવેમ્બર 1, 2024 2:43 પી એમ(PM)

views 9

ભારત-ઇન્ડોનેશિયા સંયુક્ત સ્પેશિયલ ફોર્સ એક્સરસાઇઝ ગરુડ શક્તિ 24ની 9મી આવૃત્તિમાં ભાગ લેવા 25 જવાનોની ભારતીય સેનાની ટુકડી આજે જકાર્તા જવા રવાના થઈ

ભારત-ઇન્ડોનેશિયા સંયુક્ત સ્પેશિયલ ફોર્સ એક્સરસાઇઝ ગરુડ શક્તિ 24ની 9મી આવૃત્તિમાં ભાગ લેવા 25 જવાનોની ભારતીય સેનાની ટુકડી આજે જકાર્તા જવા રવાના થઈ છે. આ કવાયત 12 નવેમ્બર સુધી હાથ ધરાશે. ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ ધ પેરાશૂટ રેજિમેન્ટના સૈનિકો દ્વારા કરાય છે અને ઇન્ડોનેશિયન ટુકડીનું પ્રતિનિધિત્વ ઇન્ડ...

નવેમ્બર 1, 2024 2:40 પી એમ(PM)

views 7

કેરળ કેડરના 1989-બેચના IAS અધિકારી રાજેશ કુમાર સિંહે આજે સંરક્ષણ સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો

કેરળ કેડરના 1989-બેચના IAS અધિકારી રાજેશ કુમાર સિંહે આજે સંરક્ષણ સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ આંધ્ર પ્રદેશ કેડરના 1988-બેચના IAS અધિકારી ગિરધર અરમાણેના અનુગામી બન્યા છે. હવાલો સંભાળતા પહેલા શ્રી સિંહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપ...

નવેમ્બર 1, 2024 2:37 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. બિબેક દેબરોયનું આજે 69 વર્ષની વયે અવસાન થયું છે

પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. બિબેક દેબરોયનું આજે 69 વર્ષની વયે અવસાન થયું છે. ડૉ. દેબરોય અર્થશાસ્ત્રી હતા અને તેમણે રામકૃષ્ણ મિશન સ્કૂલ, કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજ, દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ અને ટ્રિનિટી કૉલેજ કેમ્બ્રિજમાં શિક્ષણ મેળવ્યું હતું. શ્રી મોદીએ ડૉ. બિબેક દેબરોયના અ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.