નવેમ્બર 3, 2024 9:32 એ એમ (AM)
3
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરોએ લદ્દાખના લેહમાં દેશના પહેલા એનાલૉગ અવકાશ અભિયાનનો પ્રારંભ કર્યો
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરોએ આંતરગ્રહીય વસવાટમાં જીવનનું અનુકરણ કરવા માટે લદ્દાખના લેહમાં દેશના પહેલા એનાલૉગ અવકાશ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ પગલું ભારતના નજીકના ભવિષ્યમાં ચંદ્રમા પર માનવ મોકલવાના આયોજનના ભાગરૂપે મહત્વનું છે. એનાલૉગ અવકાશ અભિયાન પૃથ્વી પર અવકાશ વાતાવરણની સાથે ભૌતિક સમાનતા રા...